Book Title: Jain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
ગુજરાત સરકારને ધન્યવાદ સર્વે જીવદયા પ્રેમી નાગરિકે જાગૃત બનો.
|
ગુજરાત સરકારે જી. આર. નં. અમન- કરી શકે નહી, તેમજ કતલમાં સહાયભૂત ૮૦૮૮–૪૪૩૮-પી તા. ૪-૯-૯૩ શહેરી થઈ શકે નહી એ સ્પષ્ટ કાયદો છે તેમજ વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગ ૧૬ વર્ષથી નીચેની ઉંમરના બળદની પણ ગાંધીનગર દ્વારા તા. ૧૨-૯-૯૩ થી તા. કતલ કરી શકાય નહી. સદરહુ કાયદાને ૧૯-૯-૯૭ અને તા. ૩૦-૯-૯૩ના રોજ ભંગ કરનારને રૂા. ૧૦૦૦-ને દંડ અને એમ કુલ નવ દિવસ સમગ્ર ગુજરાતમાં ૬ માસની સજા થઈ શકે છે. આ કાયદે કતલખાના બંધ રાખવા આદેશ આપેલ પાલન કરાવી લેવાની જરૂરી જવાબદારી છે. હવે, જીવદયા પ્રેમીઓનું કર્તવ્ય છે કે સરકારશ્રીની તે છે જ. પણ જનતાનું રાજ્યમાં કેઈપણ ઠેકાણે ઘેટાં-બકરા, વાછ- કર્તવ્ય છે કે અબોલ પ્રાણી ઉપર ચાલતું રડાવાછરડી, ભેંસ-પાડી, ગાય આદિની ઘાતકીપણું અટકાવવા આ એકટ સમજી લે કતલ થતી દેખાય તે તરત જ નજીકના જરૂરી છે. બેએ એનીમલ પ્રિઝર્વેશન એકટ પિલીસ સ્ટેશન અથવા કંટ્રોલરૂમને જાણ કલમ ૫.૮-૧૦ આધારે ગેરકાયદેસર કતલ કરવી અને ગુનેગારને યંગ્ય સજા મળી કરનાર સામે પગલા ભરવા જોઈએ, તેમજ શકે તે માટે જાગ્રત રહેવું અતિ જરૂરી કેથી પશુની પાસ પરમીટ વગર હેરાફેરી છે. આ દેશમાં કાયદાઓને ભંગ કરવા કરવા ઉપર પણ પ્રતિબંધ છે. મેટર વેહીકલ વાળાઓની સંખ્યા દિવસે દિવસે વધતી એકટની કલમ ૧૨૩-૪૩૯૧-૧૧૨ પ્રમાણે જાય છે. જાગૃત નાગરીકની જવાબદારી છે ગુનો દાખલ કરી શકાય તેમજ પાસ પરકે તે આવા ગેરકાયદેસર પશુઓની કતલ મીટ હોય તે પણ દ્રમાં છ થી વધુ બળદ, રિકવા આગળ આવે તેમજ પ્રત્યેક ગામમાં ભેંસ, પાડા-પાડી ભરી શકાય નહી, વધારે જીવદયા પ્રેમીઓની સ્થાપના કરવી. ગુજ- ભરેલ હોય તે પ્રાણી કુરતા નિવારણ રાત રાજ્યમાં પશુરક્ષા માટે કયા કયા
અધિનિયમ ૧૯૬૦ સેન્ટ્રલ એકટની કલમ
અધિનિયમ હદ કાયદાઓ છે તેની જાણ કરી લેવી જોઈએ ડી. ઈ. એફ. અને તેમજ ૩૮ [૩] પ્રમાણે જેના આધારે લાખે ને આપણે વગર
સામેવાળા ઉપર કેસ કરી પશુઓને રાહત પિસે અભયદાન અપાવી શકીએ.
આપી શકાય. કેઈપણ વ્યકિતને એમ લાગે ગુજરાત રાજ્યમાં બોમ્બ એનીમલ કે ઉપરોકત કાયદાનો ભંગ થઈ રહી છે, પ્રિઝર્વેશન એકટ ૧૯૫૪ના આધારે કેઈ. તે તરત જ નજીકના પોલીસ સ્ટેશનને પણ ઉંમરની ગાયને તથા વાછરડા-વાછરડીને ખબર કરવી. પર્યુષણ પર્વ દરમ્યાન માંસ, કતલ કરી શકે નહીં, કતલ માટે ઓફર મટન વેચાતું દેખાય તે તરત જ પોલીસના