Book Title: Jain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ–૬ : અંક ૭-૮ : તા. ૨૮-૯-૩ :
: ૩૨૩
લલ્લશંકરે મંછારામની સલાહ જબ મહાનુભાવોને એને ટેકે છે એવું એક
નંબરની ચર્ચાઓમાં સ્પષ્ટ રીતે ચર્ચાઈ ઘરે એની બાલવિધવા બહેન તો વર્ષે રહ્યું છે. સ્વદ્રવ્યથી જિનપૂજા કરવી જોઈએ બાદ કાશીથી પંડિત બનીને આવતાં ભાઈ
એમ કહીને પણ દેવદ્રવ્યથી જિનપૂજા શા
માટે ન થાય? આ સવાલ ચીપીયો પછાનું સ્વાગત કરવા દ્વાર ઉપર જ ઉભી હતી. પણ ભાઈને પોંક મૂકીને આવતે જોઈ
ડીને અઢાર પાનાનું લખાણ લેકને પુછી
૨ છે. ગભરાઈ ગઈ. તેણે પુછયું : “ભાઈ, અત્યારે તે આનંદને અવસર છે, પક શેની મૂકે
લઘુશંકરના જમાનામાં એ પિતાની
- સગી ભગિનીને પુછી શકતો હતું કે “મારા છા? શું કાંઈ ગંભીર બન્યું છે ?”
જીવતાં તું રડી તે મારી બૈરી કેમ ન ' હા ભગિની, ભાઈએ કહ્યું : મારી રાંડે? આજે કોઈ પણ માણસ લોકેાને પુછી પત્ની રાંડી છે !”
શકે છે:” સ્વદ્રવ્યથી જિનપૂજા થાય તે બહેને કહ્યું : “ગાંડા થયા છો કાંઈ? દેવદ્રવ્યથી શા માટે ન થાય, બેલો જોઉં?' તમારા જીવતાં તે મારી ભાભી રાંડતી લલુશંકરને એના પ્રશ્નનો જવાબ હશે ? ”
આપવાનું ત્યારના ડાહયા માણસોએ ટાળ્યું ભાઈએ ધડાકો કર્યો: “મારા જીવતાં હતું. અને કદાચ એ જ એનો જવાબ તું રાંડી તે મારી બૈરી કેમ ન રાંડે » હતું, જો સમજે તે ! ત્યારે આ પઠિત
આ વાત આજે અમને એટલા માટે મૂર્ખને એમના મૂખ સવાલને કેાઈ જવાબ યાદ આવે છે કે આજના કાળમાં પણ
ન આપવાની જરૂર દેખાય છે ખરી? જાગતાં આવા ચેટદાર સવાલો કરનારા હયાતી મૂતરતાં માણસ માટે આયુર્વેદના કે ગ્રન્થ
માં દવા લખી નથી. આ રોગ માટે એક ધરાવે છે. છેલ્લા કેટલાક સમયથી ૧૮ પાનાઓને એક નિબંધ આવે ગાંડો સવાલ
જ શબ્દ વાપરી શકાય અને તે છે – કરતો ચેરી-છુપીથી કેના હાથમાં ફરી
“અચિકિત્સ્ય!' રહ્યો છે સવાલ કરનારે પોતે લલુશંકરમાં સુધારો – વિશેષાંક પ્રથમ પેજ ન ખપી જય માટે પોતાની ઓળખ છુપા- ૨૦૧ માં જામનગરના પૂ. આ. શ્રી રામચંદ્ર વવાનું પસંદ કર્યું છે. છતાં આ સવાલ સૂ. મ. ની પૂણ્યતિથિ તથા પૂ. પં. શ્રી પાછળ છેલ્લા કેટલાક વર્ષોથી વૈચારિક ભદ્રશીલ વિજયજીના સમાધિ પૂર્ણ કાલધર્મ તંદુરસ્તી ગુમાવી બેઠેલા એક આચાર્યશ્રીનું નિમિત્તના મહત્સવમાં નિશ્રા લખવી રહી ભેજુ ચાલી રહ્યું છે એમ લે કમાનસ કપી ગઈ છે તે “પૂ. પં. શ્રી ગુણશીલ રહ્યું છે. અને જેએની વૈચારિક તંદુરસ્તી વિજયજી ગણિવર આદિની નિશ્રામાં” જોખમમાં મૂકાઈ છે એવા બહુ સંખ્ય તેમ વાંચવું.