Book Title: Jain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
શ્રી જૈન શાસન (અઠવાડિક)
૧૫. એક તીર્થકરનું નામ (૭)
ધર્મ માનવીને ઈચ્છિત ફળ આપે છે ૧૬. રાત્રીને પર્યાયવાચી શબ્દ (૨).
(મેક્ષ) ૧૭. કંકુથી .......કરાય છે. (૩) ધર્મ જ કલ્પવૃક્ષ સમાન છે. ઉભી ચાવી -
માટે જ વીતરાગ દેવે પ્રરૂપેલો ધર્મ ૫. પ્રભુપૂજાના નવઅંગમાંથી એક અંગ (૩) જ સમજે અને તેનું જ આચરણ કરે. ૯. જેમના માટે ગુરૂએ દશવકાલિક
કાતિલ એફ. મણીયાર સૂત્રની રચના કરી. (૫) . ૧૩. તત્વાર્થ સૂત્રના રચિયાતા (૪)
કઈ રીતે વાંચસો ? ૧૪. ભરફેસર સુત્રમાં આવતી એક સતી (૩) ૧૮. ........દેવીના મંદિરમાં થતો વધ મારતીને તીર માર
એક આચાર્ય ભગવંતે અટકાવ્યો (૪) જે મજાને જામ જે ૧૯. રાક્ષસને પર્યાયવાચી શબ્દ (૨)
દે લતા તાલ દે, ૨૦. આગમસૂત્રને ચિયાતા (૪)
કમુ ચાલ ચા મુક , ૨૧ એક પાપસ્થાનક (૬)
જે ચુનીયા નીચું જે ૨૨. એકાદશીની આરાધના.....કરી (૩)
દેવ દાસ દાવ છે ૨૩. એક કષાય (૨)
જે વીર રવી જે.
લે રતીયા તીર લે ૨૪. પાર્શ્વનાથ ભગવાનની અધિષ્ઠાયક
લે સરસ રસ લે ૨૫. સકલથ સૂત્રનું બીજું નામ (૫)
ખા રમા માર , ૨૬. કાપડનું કારખાનું (૨).
બંને બાજુશ્રી સરખું વંચાય છે તેમ ૨૭. ઈદ્રને પર્યાયવાચી શબ્દ [૨] . જીવે પણ ધર્મ સાથે બંને બાજુથી પ્રેમ ૨૮. સિદ્ધાણું બુદઘાયું સૂત્રમાં આવર્ત રાખ. એક શબ્દ (૨)
| -૬ અમીષ આર શાહ ૨૯. જે અક્ષરમાં વીશ તીર્થકરોની સ્થાપના કરી ધ્યાન ધરાય છે.
બાળ ગઝલ -: સ્વીકારો.
ચંદ્ર વગરની ચાંદની નકામી છે. ધર્મ જ સંરક્ષક છે.
કુંજ વગરની કેયલ નકામી છે ધર્મ જ માર્ગદર્શક છે
નીર વગરની નદી નકામી છે. ધર્મ જ આધાર રૂપ છે
નવપદ વગરનું જીવન નકામું છે. ધર્મ જ ઔષધ રૂપ છે
- ઈશીતા