Book Title: Jain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વારે.
વર્ષ ૬ અંક ૪-૫-૬ તા. ૧૪-૯-૯૩ :
: ૨૯૩ એમ કહે છે એની સરખામણી કરજે એટલે ફેરથી કે કોઈ ઇરાદેથી બેટી પકડેલી વાત આપોઆપ સત્ય દેખાશે. |
મમત્વથી અહમથી છેડવી નહિ. આ બધા પ્રશ્નને શાસ્ત્રનાં અર્થનાં ઉંધા શાસ્ત્રમાં જેના માટેની ડીગ્રી કહો કે અથ કરીને ઉભા કરેલા છે. ત્યારે વિર પ્રભુની જેનની વ્યાખ્યા કહે તે આ પ્રમાણે અંતીમ દેશનામાં પૂન્ય પાલ મહારાજના આપી છે કેસ્વપ્નાનું વર્ણન પ્રભુએ જે ભાખેલું તે જૈન એટલે લક્ષમીને તુચ્છ માનવાદેખાય છે. - સંસાર સુખ માટે પણ ધર્મ થાય આવી . જેન એટલે સંસારથી ભાગી છુટવાના દેશના દેવાવારા પિતાને મહાન માનતા હશે વિચારને પણ શ્રોતાઓમાંથી એમ કહેતા પણ સાંભળ્યા છે એટલે આઠ વર્ષની ઉંમરે દીક્ષાછે કે આમને દીક્ષા લીધા પછી આ જ્ઞાન ને અભિલાસી. થયું લાગે છે. (પહેલા થયું હેત તે ન
આવી તે ઘણી ડીગ્રી જેને માટે છે તે લેત) દક્ષા અથવા હવે દીક્ષા પણ સંસાર એવા જૈનની ઈસ્ટકલસિધિ કયાં ભાવનાની ના સુખ માટે કરી દીધી હોય તેમ બને? શાસ્ત્ર કીધી હય? ઈસ્ટફલસિદ્ધિ ના નામે
સંસાર માટે પણ ઘમ થાય. એના આજે સંસાર સુખ માટે પણ ધર્મ થાય. દાખલા સામે હીણુતપ સુદર્શન શેઠે એમ અર્થ સમજાવાય છે. કરેલ. અને બીજાએ કરેલા એનાં દાખલા " શાસ્ત્રના આચાર્ય ભગવંતના આ આપે છે પણ સાચા આરાધક પ્રેમી ઉપર વિજય
વિષયમાં ટંકશાળ વા. ખોટું કલંક લાગેલું અને એથી ધર્મની પણ હીલના થતી શાસન દેવીએ જોઈ ત્યારે
૧. અર્થકામથી મુકાવનાર સાધનને
જે અર્થ કામ માટે સેવાય તે પછી બાકી સહાયે આવેલ છે. એના દાખલા ન હોય દષ્ટાંતનો ઉપયોગ વિધાનને વાત કરવામાં
શું રહે, ન કરાય.
૨. સમ્યફદષ્ટિ કે ધર્મ ક્રિયા કરતાં
પદગલિક લાલસા કરે તે તે એમનું આચાર્ય ભગવંતે મિશ્વાવનાં પાંચ
સમ્યકત્વ મલિન થાય. પ્રકારનું વર્ણન બહુ સુંદર કરેલ છે તેમાં આભિગ્રાહીક મિશ્વાત્વ ધરનાર વ્યકિતની ૩. અર્થ કામની લાલસા ભુંડી છે તે સ્થિતિ આવી જ હોય કે પકડેલું ખોટું એને પરિપૂર્ણ કરવા માટે ધર્મને સાધન હોય તે પણ છોડવું નહિ આ મિશ્વા બનાવવું એ વધુ ભુંડ છે. મોટા માણસ માટેનું મિશ્વાવ છેશાસ્ત્રના ૪. અર્થ અને કામ નામથી અર્થભુત જ્ઞાતા હોય. પંડિત હોય પણ સમજણ છે પણ પરિણામે અનર્થભુત છે.