Book Title: Jain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
&લાકેશોદાળ ૨.૪૧ વિજયસૂરીશ્વરજી મહારાજની - - ૨y
Un gora euHOY Evo Leon PHU NRU Yurg 47
-તંત્રી પ્રેમચંદ મેઘજી ગુઢકા
- ૮મુંબઈ) હેમેન્દ્રકુમાર મનસુજલાલ જાહ
જય. રેજચંદ્ર કીરચંદ રૈs
(424 ) રાજચંદ મ2 ફુડ
( 8)
હક •
1. R
•
SS • wઠવાdઉફ • आज्ञारादा विसदाचशियाय भवाय च
•
- MANS
વર્ષ ૨૦૪૯ કિ. ભાદરવા સુદ-૧૭ મંગળવાર તા. ૨૮–૮–૯૩ [અંક-૭૫૮]
ઉદારતા { પ્રવચનકાર :- પ. પૂ. આ. શ્રી. વિ. રામચન્દ્રસૂરીશ્વરજી. મહારાજા, છે ( સં. ૨૦૨૮ ના પિ. સુ. ૧ ને શનિવાર તા. ૧૮-૧૨-૧૯૭૧ ના રોજ અમદાવાદ
ઘાંચીની પિળમાં આપેલ પ્રવચનનું સારભૂત અવતરણ. શ્રી જિનાજ્ઞા કે પ્રવચનકાર છે શ્રી ના આશયવિરુદ્ધ લખાયું તે વિવિધ ક્ષમાપના -અવ૦)
અનંત ઉપકારી શ્રી અરિહંત પરમાત્માએ આજ સુધીમાં અનંતા થઈ ગયા છે, છે છે. વર્તમાનમાં વીશ વિચરી રહ્યા છે અને ભવિષ્યમાં અનંતા થવાના છે. જે થઈ ગયા તે છે R બધા શ્રી અરિહંત પરમાત્માઓએ જગતના સઘળા જુના ભલા માટે, સૌ આ 8 આ સંસારમાં ફસાય નહિ પણ સંસારથી મુકત થઈ વહેલામાં વહેલા મોક્ષે જાય તે માટે છે. હું ધર્મશાસનની સ્થાપના કરીને આયુષ્ય સુધી તેને સમજાવીને પોતે મોક્ષે ગયા છે અને 8
આપણને સૌને મેક્ષમાં આવવાનું આમંત્રણ આપીને ગયા છે. આ જ તે પરમતારકેના છે આત્માઓને મોટામાં મોટો ઉપકાર છે.
આપણને આ સંસારમાં ફાવે છે કે નથી ફાવતું ! આજે મારે તમને ઉદારતાની R વાત સમજાવવી છે, જેને સંસારમાં જ ફાવે તેવા જ ઉદાર ન હોય તેમ નહિ પણ તેવા ઉદારનું આપણને કામ નથી, આપણે એવા ઉદાર જોઈએ છે કે જેને સંસારની સારામાં સારી ચીજ પણ પસંદ ન હોય દુઃખ આવે તે તે કઈને ય પસંદ ન 8 હોય પણ જગતની સારામાં સારી ચીજ મળે તે પણ પસંદ નહોય તેની વાત કરવી છે. $ પછી તેના ગુણોની વાત કરવી ગમે આ વાતમાં જ વાંધા હોય અને તેના ગુણ
ગાઇએ તે કેવું કહેવાય ! એ પણ ઉદારતાનું નાટક નથી કરવું. નામના કીતિ–પ્રસિદ્ધિ ! છે માટે લાખે, ક્રોડ કે અબજોની સખાવત કરે તેની આપણે ત્યાં કાંઈ કિંમત નથી, છે