Book Title: Jain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
પૂજયશ્રી કહેતા હતા કે -
સસારના સુખને લાભ ગયા વિના, દુ:ખથી સથા મુકત મનાય અને સુખ • શાશ્ર્વત બને, એ શકય જ નથીં.
૦ સૌંસારના સુખના રાગ ઉપર અણુગમા પેદા થયા વિના સાચા શરણ્યના ક્ષરણને સ્વીકારી શકાશે નહિ.
૦ શ્રી વીતરાગ પરમાત્માના ચરણાના શરણને સ્વીકારવું, એટલે ભગવાન શ્રી જિનેશ્વર ઢવાની આજ્ઞાને સમર્પિત થવું અને આજ્ઞા મુજબ જીવન જીવવું'
• પાપ કરે તેને ય સજા ભાગવી પડે, પાપ કરાવે તેનેય સજા ભાગવવી પડે અને પાપની જે અનુમેદના કરે, તેને ય સજા ભોગવવી પડે.
૦ અસાર એવા સૌંસારને સાર ભૂત માનનારા આત્મા ભાભિની કહેવાય છે
.
દુનિયાની આધિ, વ્યાધિ કે ઉપાધિનું કાઇપણ મૂળ હોય તે તે અર્થ-કામની આકિત જ છે.
• જે દિવસે અ་કામની આકિત એ દુ:ખનું મૂળ છે એમ સમજાઇ જશે, પછી તે વગર કહ્યું આત્મા સન્માગે આવશે.
ર
મરણથી ડરવું' એ બેવકૂફી છે, જન્મથી ડરવું' એ બુદ્ધિમતા છે.
જે ધમ સંસાર માટે હાય, તે ધમ વાસ્તવિક ધર્મ જ નથી આ વાત એકમાત્ર
.
શ્રી જૈન શાસનજ કહે છે.
.
મુકિતએ જેનુ' ધ્યેય નથી એ સાચે જૈને દેશકાળના નામે પણ શ્રી જિનશાસનથી પવવુ, એ તેા શ્રી જિનશાસનના ભયંકર
- શ્રી ગુણદર્શી
બન્ને ને સમજાવ્યા અને નેપાત પેાતાની ભૂલેા સમજાઈ ગઈ.
નાકરે શેઠ કરે વમ કરવાનુ' ન હાય પરંતુ શેઠ કહે તેમ કરવાનું હોય’
માટે જ કહેવુ" પડે કે આબાલગોપાલને માલિકકરે તે કરવાની વાત જી હંસી જાય છે પરંતુ તેનુ પરિણામ માટે ભાગે ખરાબ જ આવે છે
શ્રી તીર્થંકરાએ કર્યુ તેવી, રીતે કરવાથી
.
નથી જ.
ઊલટુ' ખેલવુ કે અવસરચિત સત્યને કાર્ટિના દ્રોહ જ કહેવાય:
કાંઈ મુકિત મળી જતી નથી પરરંતુ મુકિત મેળવવી હશે તે તેઓશ્રીની મુજબ જ ચાલવુ` અનેક આત્મા
66
આ
પડશે આજ્ઞા પાલનથી મુકિતએ ગયા.
આજ્ઞા એજ આદર્શ છે. આ એજ હિતકર છે” આ આદશ ના આરીસા ને નજર સમક્ષ શખી મુકિત નજીક બનાવા નહીતર...........