SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજયશ્રી કહેતા હતા કે - સસારના સુખને લાભ ગયા વિના, દુ:ખથી સથા મુકત મનાય અને સુખ • શાશ્ર્વત બને, એ શકય જ નથીં. ૦ સૌંસારના સુખના રાગ ઉપર અણુગમા પેદા થયા વિના સાચા શરણ્યના ક્ષરણને સ્વીકારી શકાશે નહિ. ૦ શ્રી વીતરાગ પરમાત્માના ચરણાના શરણને સ્વીકારવું, એટલે ભગવાન શ્રી જિનેશ્વર ઢવાની આજ્ઞાને સમર્પિત થવું અને આજ્ઞા મુજબ જીવન જીવવું' • પાપ કરે તેને ય સજા ભાગવી પડે, પાપ કરાવે તેનેય સજા ભાગવવી પડે અને પાપની જે અનુમેદના કરે, તેને ય સજા ભોગવવી પડે. ૦ અસાર એવા સૌંસારને સાર ભૂત માનનારા આત્મા ભાભિની કહેવાય છે . દુનિયાની આધિ, વ્યાધિ કે ઉપાધિનું કાઇપણ મૂળ હોય તે તે અર્થ-કામની આકિત જ છે. • જે દિવસે અ་કામની આકિત એ દુ:ખનું મૂળ છે એમ સમજાઇ જશે, પછી તે વગર કહ્યું આત્મા સન્માગે આવશે. ર મરણથી ડરવું' એ બેવકૂફી છે, જન્મથી ડરવું' એ બુદ્ધિમતા છે. જે ધમ સંસાર માટે હાય, તે ધમ વાસ્તવિક ધર્મ જ નથી આ વાત એકમાત્ર . શ્રી જૈન શાસનજ કહે છે. . મુકિતએ જેનુ' ધ્યેય નથી એ સાચે જૈને દેશકાળના નામે પણ શ્રી જિનશાસનથી પવવુ, એ તેા શ્રી જિનશાસનના ભયંકર - શ્રી ગુણદર્શી બન્ને ને સમજાવ્યા અને નેપાત પેાતાની ભૂલેા સમજાઈ ગઈ. નાકરે શેઠ કરે વમ કરવાનુ' ન હાય પરંતુ શેઠ કહે તેમ કરવાનું હોય’ માટે જ કહેવુ" પડે કે આબાલગોપાલને માલિકકરે તે કરવાની વાત જી હંસી જાય છે પરંતુ તેનુ પરિણામ માટે ભાગે ખરાબ જ આવે છે શ્રી તીર્થંકરાએ કર્યુ તેવી, રીતે કરવાથી . નથી જ. ઊલટુ' ખેલવુ કે અવસરચિત સત્યને કાર્ટિના દ્રોહ જ કહેવાય: કાંઈ મુકિત મળી જતી નથી પરરંતુ મુકિત મેળવવી હશે તે તેઓશ્રીની મુજબ જ ચાલવુ` અનેક આત્મા 66 આ પડશે આજ્ઞા પાલનથી મુકિતએ ગયા. આજ્ઞા એજ આદર્શ છે. આ એજ હિતકર છે” આ આદશ ના આરીસા ને નજર સમક્ષ શખી મુકિત નજીક બનાવા નહીતર...........
SR No.537256
Book TitleJain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1993
Total Pages1038
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy