Book Title: Jain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
સર્વપમાં પર્યુષણ પર્વની મહાનતા, અટઠાઈઅર્થાત પ્રભુના અંગુઠામાં અમૃતને પવિત્રતા અને કલ્યાણકારિતા અજબગજ. સંચાર કરી દેવતાઓ જમોત્સવ નિમિતે બની છે. આ પર્વને મહામહિમા વર્ણવવા નંદીશ્વરદ્વીપે જઈ અઠઈ મહોત્સવ કરે કેવલજ્ઞાની પણ અસમર્થ છે. શ્રુતજ્ઞાનથી છે. બીજું અમૃત મૃત્યુલોકનું માનવું એનો મહિમા વર્ણવ એ પણ બે હાથ જોઈએ કે જે એક વિશિષ્ટ ઔષધિરૂપ પહોળા કરી સમુદ્રની વિશાળતા બતાવવા છે. વનસ્પતિશાસ્ત્રમાં હીમજને શિવા, જેવું છે.
હરડેને અભયા કહી છે તેમ ગળોસત્વને શાસ્ત્રોમાં અનેક મહાન ઉપમા અમૃતા કહી છે ! આપી આ પર્વને મહિમા ગાય છે. આ પાર્વચિંતામણિસ્તોત્રમાં આવે છે કે પર્વને અમૃતની, મહામંત્ર નવકારની, ઉપૂuહ્ય જીવોf રોજનિવë ક૯પવૃક્ષની, કહ૫સૂત્રની, ચંદ્રની, ઇંદ્રની, અમૃતને લેશ પણ રોગના સમૂહનો નાશ સીતા સતીની, કેસરીસિંહની, ગરુડની ગંગા- કરે છે. શ્રી શાંતિનાથપ્રભુના તવનમાં પણ નદીની, મેરુપર્વતની, ભરતેશ્વર રાજાની આવે છે કે “ચાખે રે જેણે અમી લવતેમજ શત્રુ જયતીર્થ વગેરેની ઉપમાઓ લેશ, બીજા રે ૨સ તેહને નવિ ગમેજી...”
પર્યુષણમહાપર્વને વરેલી ઉપમાઓ
, –પૂ. આ. શ્રી વિજય મિત્રાનંદ સૂરીશ્વરજી મ.
આપી છે. આ અસાધારણ ઉપમાઓ પર્યું. આ રીતે ઔષધમાં જેમ અમૃત શ્રેષ્ઠ ષણમહાપર્વની ગરિમાને સિદ્ધ-પ્રસિદ્ધ કરી છે, તેમ સર્વપમાં પર્યુષણ શ્રેષ્ઠ છે. જાય છે !
પર્યુષણ પર્વ જીવોને અમૃતની ગરજ સારે (૧) અમૃતની ઉપમા : ઔષધમાં છે. અમૃત શરીરના રોગ કાઢે છે તે પર્વોઅમૃત શ્રેષ્ઠ મનાય છે. કેટલાક અમૃતને ધિરાજ પર્યુષણ આત્માના કમરગને નષ્ટ કાલ્પનિક માને છે. જૈનમહર્ષિઓએ અનેક કરનારું પરમ ઔષધ છે ! આ અમૃતમાં સ્થળે અમૃતનો ઉલ્લેખ કર્યો છે એટલે રેગ કાઢવાની અચિત્યશકિત છે તેમ, અમૃત કાલ્પનિક નથી, વાસ્તવિક વસ્તુ છે. શાશ્વત આરોગ્ય અપવાની પણ અદ્ભુત એક અમૃત દેવલોકમાં છે. દેવ શ્રી તીર્થ - શકિત છે. પર્વાધિરાજનું આરાધન આત્માને કરદેવના જન્માભિષેકબાદ પરમાત્માના કષાયમુકત બનાવી, ક્ષમાધર્મના શિખરે અગુંઠામાં અમૃતનો સંચાર કરે છે. શ્રી પહોંચાડી શાશ્વત આરોગ્ય-અમ૨૫૦ પાર્શ્વનાથ–પંચકલ્યાણક પૂજામાં આવે છે આપે છે. કે- “અગુઠે અમૃત વાહી નંદીસર કરે (૨) નવકાર મંત્રની ઉપમા :