Book Title: Jain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૨૬૪ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
રે પણ થાય છે. આમાં ધીમે ધીમે મિક્ષ- પવિત્ર માને છે. આ પર્વના પાંચકર્તવ્યના સુખની વાનગી ચાખે છે. પર્વની આરાધના પાલનથી પામેલ અચૂક જોવાઈ જાય છે આત્મામાં ધમને રસ પેદા કરાવે છે. એમાં બે મત નથી. ધર્મના રસને ટકાવવાનું કામ કરે છે. (૧૧) મેરપર્વતની ઉપમા : મેરુ
(૯) ગરુડની ઉપમા ગરુડ પી. શાશ્વત છે. અચલ છે. ગમે તેવા ધરતીકંપ રાજ ગણાય છે. આકાશમાં બરાબર પિતાના કે વાવંટોળ જાગે તે પણ તે સ્થિર રહે યેયને અનુલક્ષીને ઊડે છે. સપને એ છે. મેરુને સુરલ, સુરગિરિ પણ કહેવાય દુશ્મન ગણાય છે. પયુંષણ એ પર્વોમાં છે. ત્યાં સદાય દેવોનો વાસ હોય છે. ૨ાજા સમાન છે. લધુકમી અને ભવ્ય પ્રમાણમાં એ સૌથી મોટો છે. પર્વતમાં આત્માઓ આ પર્વનું આરાધન હેતુપૂર્વક, તે રાજા છે. રમણીય વને અને ઉપવનેથી લાપૂર્વક, આશયશુદ્ધિપૂર્વક કરે છે. એ શોભે છે. એના મસ્તકસ્થાને ચૂલિકા શિખર આરાધકને મોહરૂપી સપ સાથે કાયમ માટે છે, એના ઉપર શ્રી જિનેશ્વર પરમાત્માનું દુશ્મનાવટ હોય છે. આ પર્વારાધનથી શાશ્વત જિનાલય છે. મેહનું મારણ થયા વિના રહેતું નથી... આથી વિશેષ બીજી શું અસાધારણતા આ
પર્યુષણ પર્વ પણ પ્રથમ–ચરમ જિનેપર્વની હોઈ શકે?
શ્વરદેવના શાસનમાં શાશ્વતકલપ છે. એની
આરાધના અનંતકાળ પૂર્વે કે અનંતકાળ (૧૦) ગંગાનદીની ઉપમા નદીઓ પછી પણ એક સરખી રીતે થાય છે. પર્યું તે લાખે છે, પણ ગંગા જેવી બીજી પણ પર્વની પ્રતિભા-પ્રભાવ, પવિત્રતા સદાનદી એકેય નથી. આ નદી શાશ્વત છે. કાળ સ્થિરતાપૂર્વક અણનમ અખલિત એને પ્રવાહ કદી સુકાતું નથી. વિશાળ ચાલ્યા કરે છે. આ પર્વની અટ્ટ ઈમાં દેવ પટ અને એને દીર્ઘપ્રવાહ એની મહાનતા પણ પ્રભુભકિત આરાધના કરે છે. આત્માના સૂચવે છે. અન્ય દર્શનકારે એને તીર્થરૂપ અનુશાસનનું સુંદર કાર્ય, આ પર્વ કરતું પવિત્ર માને છે. ગંગામાં સ્નાન કરવાથી હોવાથી આ પર્વ રાજા સમાન છે. મેરુ પાપી પણ પાવન બને છે, એના પાપો પર્વતરાજ છે તે પર્યુષણ પર્વરાજ છે. મેરુ ધોવાઈ જાય છે એમ તેઓ માને છે. એનું એના રમણીય ઉપવનથી દેને આનંદ, પવિત્રજળ અનેક પ્રકારના અભિષેક માટે આહાદ અને આરામ આપે છે તેમ, પર્યું. ઉપયોગમાં લેવાય છે. પર્યુષણ પર્વને મહિમા પણ ભવ્યાત્માઓને સૂત્રશિરોમણિ ક૯પસૂત્રના તે ગંગાથી ય ચડી જાય એવે છે. એને શ્રવણથી, પાંચકર્તવ્યના ભવ્ય પ્રવચનોથી, મહિમા કેવલજ્ઞાની પણ ગાઈ ન શકે. વિરતિધર્મની દિવ્ય આરાધનાથી, જેને આ પર્વને ગંગાથી પણ અધિક પ્રભુભકિત સંઘભકિત, સાધર્મિક ભકિત,