Book Title: Jain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૨૬૦ :
: શ્રી જૈન શાસન (અઠવાડીક) જોખમદારી તેમના શિરે છે. એક રીતે ઉપર ખડી કરવામાં આવી છે સમર્થ કહીએ, તે વિશ્વના તમામ પ્રાણીઓના પુરૂષોની એક કુંક માત્ર એ ગંજીપાના રક્ષણની ફરજ તેમના ઉપર છે. તેમના મહેલને જમીનદોસ્ત કરવા માટે બસ હોય છે. શિવાય જગતનું બેલી કેણુ ? તારણહાર
પધારો પર્વાધિરાજ કોણ ? તેઓ ધારે તે પ્રાણના ભાગે પણ
પધારે, પર્વાધિરાજ- પધારે. પયુર્ષણજૈનશાસનને અવ્યાબાધ રાખી વિશ્વના પ્રાણુઓને બચાવી શકે છે. અથવા તે
પર્વ સાધનાની પવિત્ર પાવન પગદંડી પર ઉપેક્ષા કરી પ્રાણીઓના હિતને ડબાવી સિધ્ધિનું અમૃત પાન કરાવનાર મહા કલ્યાણ શકે છે.
કારીપર્વ છે. છેલા ૧૦૦ વર્ષમાં જૈનશાસન ઉપર અંતરના ઉમળકાથી અમે આપનું ભાવભીનું અનેક આક્રમણે આવી ચુક્યાં છે. છતાં સ્વાગત કરીએ છીએ. આત્મા મંદિરના હજી ઘણું : સુરક્ષિત છે. ઘણા તો ઓગણમાં છવાયેલા વિષયાને કચરો વ્યવસ્થિત રીતે ચાલ્યા આવે છે. તે સુરક્ષિત સમતાના અમૃતમય જળ વડે ધોઈને આત્મ બાબતેને કાયમી ટકાવી રાખી, તેના આધારે
મંદિરનું આંગણું લીંપીગૂંપીને સ્વચ્છ શાસન નિરપેક્ષપણે બનાવાયેલી બાબતને
બનાવ્યું છે અહિંસા સંયમતપની રંગોળીસાપેક્ષ બનાવી લેવાની વહેલી તકે જરૂર
થી આત્મમંદિરનું આંગણું શોભાવ્યુ. છે. છે. તે સિવાય ભવિષ્યમાં આવી પડનારી
દાન–શીયલ. તપને ભાવનાના પુષ્પ વડે
સંગીતના મધુરા સૂરાવલી સ્વરે થી પયુર્ષણ માનવી મહાહિંસા અટકવાની કોઈ આશા
પર્વનું અભિવાદન કરીએ છીએ. જણાતી નથી.
પયુષણ પર્વ આત્માની સાચી સાર્થકતાનું આજની ગણાતી વિશાળ દષ્ટિ, વિશ્વ
ભાન કરાવી આપણને તેના કરવા ગ્ય બંધુતા, વ્યાપક સેવા વિગેરે માત્ર શબ્દથી
એવા ઉચિત કર્તવ્યનું સદા ચિંતન-મનન જ મોટા દેખાય છે. ખરી રીતે વિશ્વહિતથી
કરાવી આચરણ કરાવે છે. ' તે રયુત ક૨ના૨ છે.
- પયુર્ષણપર્વ કેત્તરપર્વમાં શિરોમણી છે. - વર્તમાનમાં બિરાજમાન જૈનચાર્ય તેમજ આ પવ કષાયવિજયની સાધનાના સંદેશ મહારાજાએ શું કરવા ધારે છે ? જૈન વાહક તરીકે સુપ્રસિદ્ધ છે ક્રોધ ઉપર જય શાસન સાથેને સાપેક્ષભાવ ધરાવી તે ટકાવી મેળવવા ક્ષમાની સાધના, માન-માયા રાખવા ઇરછે છે ? કે ઉપેક્ષાભાવે જેયા લેભ પર વિજય મેળવવાં નમ્રતા સરળતા જ કરવામાં માને છે કે જેનશાસનને સંતેષાની આરાધના બતાવે છે. તેફાનની આંધીમાંથી બચાવી લેવાને છેલ્લે દિવસ ક્ષમાપનાને- પવન ભવ્ય પુરૂષાર્થ કરવા ઈચ્છે છે ? સિંહની દિવસે મંત્રીના માંડવા નીચે એકમેકને એક ત્રાડ માત્ર હરણિયાઓને ધ્રુજાવી મુકવા મિત્ર બનાવી એક બીજાની ભુલોને ભુલી જવું માટે બસ હોય છે. નવસર્જનની ઈન્દ્રજાળ તેજ સાચી ક્ષમાપના છે. અસત્ય, અન્યાય, અનીતિ વિગેરેના પાયા -કઠારી મંજુલાબેન જી. થાન