Book Title: Jain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
અહિગારિણું ખુ ધમ્મો, કાય અણહિગારિણે દેસે છે અણુ ભગાઓ ચિય, ધમ્મ આણુએ પડિબદ્દો યા
-: શ્રાવક ધમવિધિ પ્રકરણ :અનંત ઉપકારી શ્રી જિનેશ્વર પરમાત્માના શાસનમાં મોક્ષદાયક ધર્મની આરા- છે કે ધનામાં જિનાજ્ઞા સમજવાની રુચિ કે ૨સ જેમને નથી તે આત્માઓ ધમ કરવા તૈયાર ૨ થયા છે. એ એક શંકાને વિષય બને છે. એ લોકે અર્થકામના થી તે નથી ને! છે કે ધર્મ અધિકારી એટલે કે યોગ્ય આભાસે જ કરવો જોઈએ એવી ખાસ જિનાજ્ઞા છે. છે અધિકારી બન્યા વગર ધર્મ કરનારો જિનાજ્ઞા ભંગના દોષને ભાગી બને છે.
ધર્મના અધિકારીને જીવ કેવો હોય ?
શાસ્ત્રકાર ભગવતેએ અધિકારીના ત્રણ લક્ષણે બતાવ્યા છે. (૧) અથી હેય (૨) { છે સમર્થ હોય (૩) શાસ્ત્ર અ પ્રતિકૃષ્ટ હોય એટલે કે- શાસ્ત્રકારોએ જેને નિષેધ ન કર્યો { હાય. ધર્મનો અથી એટલે ધર્મની અભિલાષા વાલે આત્મા પણ કેવું હોય? એને માટે પણ assessessess ago
જિનાજ્ઞા અને ધર્મ
–પૂ. પં. શ્રી કનવજવિજયજી ગણિવર્ય පපපපපපපපපපපාපපපපපපපපපපා છે કહ્યું કે- એ પણ ત્રણ લક્ષણવાળ હોવો જોઈએ. (૧) વિનીત હોવો જોઈએ. (૨) સમુ કે પસ્થિત હોવો જોઈએ અને (૩) પુરછક હોવું જોઈએ. છે ધર્મને અથી આત્મા વિનીત એટલે કહ્યું કરવાની વૃતિવાલે હેવો જોઈએ. જે - વિનય ધર્મનું મૂળ છે........
વિનયગુણ પ્રાપ્ત કરવાનું કામ ખૂબ કઠીન છે. વિનયી-આભા કદાય મંહક્ષ8 પશમના કારણે જડ હોઈ શકે પણ વક કે જિદ્દી ન હો જોઈએ. વક્ર કે જિદ્દી આત્મા પ્રજ્ઞાપનીય ન કહેવાય. પ્રજ્ઞાપનીય એટલે સમજાવ્ય સમજે એ. વા વલે એ હોય. જ્ઞાનીઓએ ધર્મ આરાધનાનો જે વિધિ બતાવ્યું હોય, ધર્મ જે આશયથી કરવાનું ફરમાવ્યું હોય તેને ધ્યાનમાં લેનારે, સમજનારો હોવો જોઈએ એ વિનીત (પ્રજ્ઞાપનીય) હોય તે જ બની શકે નહીતર ધર્મની આરાધનાનો મિથ્યાસંતોષ માની જ ધર્મની વિરાધના પણ કરી બેસે.
એ એહિ તદહિગાસ્તિણું ધુવં લકખણેહિ નાણું ગિહિધર્મઃ ગાહિજજા સિદ્ધાંત વિરાહણુ ઈહરા ૧૨ા