Book Title: Jain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
ક્ષમાપના
અહિંસા અને અવૈરની આરાધનાના સંદેશ સુણાવનારા આ પર્વાધિરાજ શ્રી પર્યુષણા મહાપવ ના પુનીત પ્રસંગે આપણા અંતરના આંગણામાં આજ્ઞાના અવિહડ રાગ પ્રગટાવી, ક્ષમાધર્મના ગુલાડ વિકસાવી સવ જીવાને વિશેષે કરીને જેની સાથે અણબનાવના–વેરઝેરના—કટુતાના પ્રસ ગે અન્યા હોય તેને સાચા ભાવે હુંયા પૂર્ણાંક ક્ષમાપના કરી-કરાવી, આપણી આરાધના વિશુધ્ધ કાટિની કરવી તે દરેકે દરેક આત્મહિતેષીઓની અનિવાય ફરજ છે; કેમ કે', જે ઉપશમે છે- ઉપશમાવે છે તે જ આરા ધક છે, જે ઉપશમતા નથી કે ઉપશમાવતે નથી, તે વિરાધક બને છે, માટે આપણા આત્મા વિરાધક કાટિમાં ન આવી જાય તેની સસાર ભીરૂએ કાળજી રાખવી જોઇએ.
કેમ કે,
ક્ષમા એ આત્માના સાચા વૈભવ છે,
સસાર માટે તા ધમ થાય જ નહિ.” એવી સાચી સમજ ધરાવનારા આત્મા છે. ત્યારે ત્યારે “માક્ષના ઈરાદે ધમ કર નારા વને સૌંસાર સુખનુ પ્રàાભન ખતાવનારા “ મિથ્યા દર્શન ” ના ભેગ અન્યા છે. એવા ઉપદેશકોને “જિનની
--
મૈત્રીને મંગલ જન્મ છે, પળેપળની જાગૃતિ છે, જીવનનું પરમ સત્ય છે. મટે
વેર–ઝેરના ભાવાનું વમન કરી, કા ચેાની તીવ્રતાનુ શમન કરી, વિષય વાસનાઆનુ' દમન કરી, આત્માની ઉજ્જવલતાનુ આરાધન કરી સૌ પુણ્યાત્માઓ આ મહામૂલા માનવ જન્મને સાક કરે તે જ
મંગલ ભાવના.
કેમ કે,
ક્ષણિક આ દેહ માનવના, ભરાસા જિંદગીને શે.
અવિનય–અપરાધ મૈ કીધા
66
ક્ષમાદાતા ક્ષમા કરીશ.
*
—પ્રજ્ઞાંગ
""
વાણી કે “ મહાવીરનું શાસન ” નહિ– તે સ્વાભાવિક છે.
રુચ
-૫. શ્રી ચન્દ્રગુપ્ત વિ. ગ.
(જિન શાસનની મોકલક્ષિતામાં)
(
લખ્યા દિન જેઠ સુદ-૫ તા. ૨૬-૫-૯૩)