Book Title: Jain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ ૬ : અંક ૪-૫-૬ : તા. ૧-૮-૯૩ :
દિવસે વધતા જાય છે. ઘણા બધા શ્રાવ કાની જન્મ જાત ભિક્ષુકવૃત્તિ અને અમુક સાધુઓ તરફથી ભિક્ષુકવૃત્તિ ઉશ્કેરવાનું' ચાલતું અભિયાન આમાં કારણભૂત છે. ભિક્ષુક તાલીમ કેન્દ્ર ” પ્રવૃતિથી ધમધમતુ રહે છે.
એથી 66
પહેલા તરીકાવાલા શાસનના દેવ-દેવીના નામે પેાતાના અને પેાતાના મળતિયાએના ઉદ્ધાર કરવા જ સતત પ્રયત્નશીલ હોય છે. ધમ નું પગથીયું ચઢવા તૈયાર થયેલે નવા માણસ આ લેાકેાની જાળમાં અવશ્ય સપડાય છે. પણ આવા માણુસા બહુ ઓછા હોય છે. મેટાભાગના તે બધુ હોવા છતાં સામે ચાલીને વળવા તૈયાર થાય છે. કેટલાક રીઢા તા જીવન પર્યન્ત ભિખારી રહેવા શ્ચયી હોય છે. જો કે આવું ચાલી રહ્યું છે તે ખરેખર ખેદજનક છે છતાં આમાં લેભી અને લાલચુના દૂધ-પાણીની જેમ મેળ થઈ ગયા હૈાવાથી તેઓ શરૂઆતમાં દયાપાત્ર છે. અને અંતમાં ઉપેક્ષાપાત્ર પણ બની શકે.
જાણતા આવા માગે
માણસે કૃતનિ
વધુ ખતરનાક તરીકેા ખીન્ન નંબરના છે. જેઆને મેક્ષની ચાહ પેદા થઇ છે. “સંસાર સુખની લાલસાને કારણે જ હું અત્યાર સુધી સસારમાં રખડયા. ક્યારેક તીવ્ર કષ્ટમય ધર્મની આરાધના કરી છતાં પણ પૌદ્ગલિક સુખની ભૂખે એ ધર્માંની આરાધનાને પણ સહેંસાવૃદ્ધિનુ કારણ અનાવી, હવે મારે એ રવાડે ચઢવુ. જ
: ૨૫૧
નથી, ” એવા સપ કરીને બેઠેલા માણુસ ની બુદ્ધિમ િભેદ રાખનારા હાવાથી ખી તરીકે વધુ નુકશાનકારક છે. મને એ ખબર પડતી નથી કે સંસાર સુખ પ્રત્યે સાધુ મન્યા પછી પણ આટલા પક્ષપાત શા માટે? આરાધક લેાકેાની નિરાશ'સ આરાધનમાં સંસાર સુખનું વિષ ફેલાવવા માટે આટલુ અનુન શા કાજે ? ખાયા ડુંગર અને કાઢર્ચા ઉદર આ કહેવત જો તમને ચાપડીમા વાંકૈયા પછી પણ ન સમજાય તે આ લેાકેાના દર્શન કરી લેવા. એટલે કહેવતના મમ તરત પકડી શકશેા. પ્રાર્થનાસૂત્રમાંથી પણ પ્રચારવા જેવું તત્ત્વ, સમજાવવા જેવુ' “ તમને તત્વ ફકત ભગવાન પાસે બધુ માંગવાની ઘટ છે. ’’ એવુ તેઓને લાગે છે. આ તે અપની અપની પસંદ છે. પેાતાની પસંદ પેાતાના પૂરતી મર્યાદિત રાખે તા તા સમજયા મારા ભાઇ, પણ આ તા લાકા ઉપર પણ એને થાપવાની ચેષ્ટા થઈ રહી છે, જે વિઘાતક છે.
વાસ્તવમાં જેને ભવિનવે ગમતા નથી તેવા માણસને ઈષ્ટક્ટ્રિસિધ્ધ મેલવાના અધિકાર જ નથી. ભવનિવેદની માંગણી કરનારી માસ ભગવાનને હાથ જોડીને કહે “ હે ભગવાન, સંસારનું દુઃખ મને લવચાવે ડરાવે છે, સંસારનું સુખ મને છે. હું પ્રલેા, કૃપા કરેા, આપની મહેરબાનીથી મને સુખમય અને દુ:ખમય સ’સાર ઉપર ભારાભાર નફરત પેદા થાઓ. એ અનૈની લાલચ અને ડર મારામાંથી દુર