Book Title: Jain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
{ ૧૮૦:
: શ્રી જૈન શાસન (અઠવાડિક) આણા-એ-ધમે વિશેષાંક R
-
આમ વિચારી વાલી મુનિવરે પગના અંગૂઠાથી ૨મતમાં જ અષ્ટાપદને કંઈક આ દબાવ્યો. અને તેથી પર્વત નીચે જ દબાતે ગયે. તેથી પર્વતની નીચે દશાનન પણ 8 દબાવા લાગ્યો. મેઢેથી લેહીની ઉલટી કરતે દશાનન રડતો રડતો કેમ કરીને બહાર છે નીકળ્યો. પૂશિવને પિતાના રડવાના પડલાથી દશાનન ૨ડાવવા લાગ્યા, ત્યારથી તે રાવણ તરીકે પ્રસિદ્ધ થયો. રાવણના દીન, કરૂણ રૂદનને સાંભળીને કૃપાસિંધુ વાલી છે સુનિરાજે રાવણને જલદી છોડી મૂક્યા. રાવણને માત્ર સબક શીખવવાને જ મુનિવરને આશય હતો. પણ રાવણ તરફ કશે ધ ન હતું
પર્વતની કે બખોલ, પેટાળમાંથી બહાર નીકળીને પ્રતાપહીન, પશ્ચાત્તાપવાળે રાવણ ત્યાં આવ્યો, જયાં વાલી મુનિવર ઉભા હતા. પોતાના થયેલા અપરાધની ક્ષમા છે યાચતા રાવણ કહેવા લાગ્યું કે
- “લાજ શરમ વિનાને હું વારંવાર આપના ઉપર અપરાધને કરનાર થયે. હું શક્તિશાળી હોવા છતાં અતિદયાળુ આપે તે અપરાધને સહન કર્યા.
“પહેલાં પણ મારા ઉપર કૃપા કરીને જ હે પ્રભો ! આપે આ પૃથ્વીને તજી જ હતી પણ અસામર્થ્યથી નહિ” એટલું પણ હું પહેલા સમજી ના શક્ય B મોતના મોઢામાં પેસી ગયેલા મને તમારા વડે પ્રાણદાન કરાયું છે, અપરાધીને વિશે પણ જેમની આવી સુંદર મનવૃત્તિ છે, તેવા આપને નમસ્કાર” - અત્યંત ભકિતભર હવે બેલીને અને ક્ષમા માંગીને રાવણે શ્રી વાલી મુનિવરને 8 ત્રણ પ્રદક્ષિણા પૂર્વક વંદના કરી.
શ્રી વાલી મુનિરાજના આ અદભૂત મહાભ્યથી આનંદ પામેલા દેવેએ શ્રી ? છે વાલી મુનિરાજ ઉપર પુષ્પવૃષ્ટિ કરી
શ્રી વાલી મુનિરાજે રાવણને શિક્ષા કરતાં પહેલાં વિચારેલું કે___ तथापि चैत्यत्राणाय प्राणिनां रक्षणाय च ।
रागद्वेषौ विनैवेनं शिक्षयाणि मनागहं ।२५२।। તે પણ ચૈત્યના ત્રણ માટે, એ પ્રાણીના રક્ષણ માટે રાગ કે દ્વેષ વિના જ { આ દશાનનને થોડીક પણ શિક્ષા તે હું કરીશ જ.”
-