Book Title: Jain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૧૮૨ :
પરભવ ના હોય
વ
: શ્રી જૈન શાસન (અઠવાડિક) આણુા-એધમ્મા વિશેષાંક પરલેાક પરભવને માનવાનુ પણ કારણુ શું ? અને પરલા ક માન જીવનનાં સુખેા છેાડીને કઠોર સયમસાધના કરવી શા માટે ? ખરેખર ! હું ઠગાયા છું, ભૂલ્યે છું હવે આ સંયમી જીવનથી સંયુ” અને તેઓ ઘરે પહોચવાની ભાવનાથી પેાતાનાં વિશાળ શિષ્ય સમુદાયને છેડી ચાલી નીકળ્યા. એવામાં દેવ બનેલા ચેાથા શિષ્યે ઉપયેગ મૂકીને જોયું તે ગુરૂજીને આ હાલતમાં દીઠા. તેને ઘણું દુઃખ થયું. પણ ઠેકાણે શી રીતે લાવવા ? જો સમય પસાર થઇ જાય તા વિચારમાં પલટો આવે એમ માની તેણે રસ્તામાં નાટક વિષુવ્યુ આચાયે જોયુ કે અહિ એક સુંદર નાટક થઈ રહ્યુ છે. એટલે તે જોવા ઉભા રહી ગયા. હવે તા ઘરે જઈને લહેર કરવી છે, તેા નાટક જોવામાં શું વાંધે ? હવે પણ નાટક માં એવા રસ પૂર્વી કે આષાઢાચાય ને સમય કે દેહ બે માંથી કાઇના ખ્યાલ રહ્યો નહિ, આજ હાલતમાં છ માસ વ્યતીત થઈ ગયા પરંતુ આષાઢાચાય માને છે કે મે થાડા વખત નાટક જોયુ' ચાલ હવે જલ્દી ઘરે પહોંચી જ ઉ.'
એવામાં રસ્તે ખાળક મળ્યા. તેનું આંખુ શરીર ઘરેણાંથી લદાયેલું હતુ. વળી સાથે કાઇ પણ હતું નહિ. આષાઢાચાર્ય વિચાર કર્યા કે ‘હવે સંસાર સુખ માણવુ. છે. અને તેમાં ડગલે ડગલે દ્રવ્યની જરૂર પડશે, માટે આ બાળ ને મારી તેનાં શરીર પરથી સર્વે ઘરેણાં ઉતારી લઉ. તે શું ખાટુ ? યા તે ઘણી પાળી, પણ તેનું ફળ કઈ ન મળ્યું નહિ. માટે દયાને જતી કરવી એજ સારી, તેમણે પેલા બાળકની નજીક જઇ, તેને જોરથી પકડયા, તેની ગરદન મરડી નાખી અને તેના શરીર પરથી બધાં ઘરેણું ઉતારી લઇ તે બાળકને બાજુના એક ખાડામાં નાખી દીધા. આગળ ચાલતા ખીજો એક એવા જ બાળક મળ્યા, તે આષાઢાચાર્યે તેની પણ એ ` જ હાલત કરી. આ રીતે રસ્તામાં કુલ છ ખાળકે મળ્યાં અને છએની ડાક મરડી મારી ને તેમના બધા ઘરેણા ઉતારી લઇ. તેમને બાજુના ખાડાઓમાં નાંખી દીધા.
ગયાં છે. આષાઢાચાય સાવધાનીથી આગળ વધે આવ્યા તેમના શરીર પર ઘણાં છે. અને પેટ અષાઢાચાર્ય માલી ઉઠયા. અરે ! આ શું
જ
પાત્રા ઘરેણાંથી સાઠસ ભરાઇ છે. એવામાં એક સાધ્વીજી જોવામાં પણ કાઇક વધેલુ છે. આ જોતા સાવીજી નાં શરીર પર ઘરેણાં અને આ રીતે પેટ વધારતા કઇ લજજા પણ ન આવી ? દેવમાયા થી સાવીજી રૂપ લઇ ને સાધ્વીજી એ કહ્યુ' મહારાજ ! બધાને પારકા ઢાષા દેખાય છે, પેાતાના દોષો દેખાતા નથી, તમે આચાય થઇને એકલા વિહાર કેમ કરે છે ? અને ઝાળી આટલી બધી ભારે કેમ લાગે છે ?
નું
આ શબ્દો સાંભળતાં જ આષાઢાચાર્ય નુ મેઢું' શરમથી નીચુ' થઈ ગયુ. અને તે કંઇ પણ ખેલ્યા વિના આગળ ચાલ્યા. દેવે જોયુ` કે ગુરૂજીએ સંયમ છેડાં, અહિંસા