Book Title: Jain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
8 વર્ષ ૬ અંક ૧-૨-૩ તા. ૨૪-૮-૯૩ :
સાબરમતી-પતી પુણ્યાઈ પ્રચંડ બપોરે ચતુવીધ સંઘ સાથે આદિનાથ 8 9 પ્રતિભાના સ્વામી પૂજયપાદ આચાર્યદેવ જિનાલયમાં વિવિધ વાછત્ર પૂર્વક સંગીત 8 શ્રીમદ્દ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહા- સાથે નવપદજીની પૂજા ભણવેલ દેરાસરને રાજાનાં શિષ્ય પૂ મુ. શ્રી મોક્ષરતિવિજ- કુલેથી સુંદર શુશોભીત કરવા પૂર્વક યજી મ. સા. તથા પૂ. મુ. શ્રી તત્વદર્શન- પ્રભુજીને ભવ્યાતી ભવ્ય અંગરચના કરેલ છે વિજયજી મ. સા. ૫ ઋજુ દશન વિ. આદિ તેમજ શહેરનાં સર્વે જિનાલયમાં પણ ભવ્ય ઠાણને અષાઢ સુદ-૮ ના રવિવારે પુખ- અંગરચના કરેલ. રાજ રાયચંદ આરાધના ભવનમાં ખુબજ . તેમજ ચાતુર્માસિક આરાધના પ્રવચને 8 જાહોજલાલીથી પ્રવેશ થયે.
અનુષ્ઠાન વગેરેમાં ખૂબ જ સારી રીતે છે છે ગજરાજ સાત સાંબેલા ગાડી બસે ભાવિકે લાભ લઈ રહેલ છે. જ બેડાવાળી બેને ૧૫૦ વિશિષ્ટ ગહેલીઓ
મલાડ-મુંબઈ–ધનજી વાડીમાં પૂ. છે આદિ. વિશાળ શ્રાવક-શ્રાવિકાની હાજરી
ગચ્છાધિપતિ આચાર્યદેવેશ વિજય છે છે આ સમગ્ર રામનગરમાં સામૈયું ખૂબ
રામચંદ્રસૂરિ મ. સા.ની દ્વિતીય વાર્ષિક 5 પ્રભાવક રહ્યું હતું. પ્રવચન અંતે ગુરૂપૂજન
પૂન્યતિથિ નિમિત્તે. તથા રૂા. દસનુ સંઘપૂજન તથા શ્રીફળની 8 પ્રભાવના થયેલ પ્રવેશ દિને ૨૫૦૦ થી
સવારે ૬-૦૦ દેવસ્તુતિ, રત્નાકર છે છે અવિક આરાધકે ની ઉપસ્થિતિ પૂજ્યપાદ
પચીસી, ગુરૂસ્તુતિ રાખેલ તેમાં ગુરૂને સુખશ્રીજી નિમજા પુણ્યદયની અંકિત કરાવતી
ડની માળા પહેરાવવાનું અને નવાંગીપૂજન . કરાવવાની બોલી બોલાવેલ ઉપજ સારી ?
થયેલ રનપુરી મધ્ય બિરાજમાન જિન- 5 નવસારી-પ. પૂ. આ. ભ. શ્રીમદ
રક્ષિત વિ. મ. સા.ને અમારે આંગણે પધા- ૨ છે વિજય રામચંદ્ર સૂરીશ્વરજી મ. સા. ની
રવા વિનંતી કરેલ પરંતુ વરસાદ વધારે દ્વિવાર્ષિક તિથિ ખૂબજ ધામધૂમ પૂર્વક
હોવાથી આવી નહોતો શકયા પછી સંઘછે સારી રીતે ઉજવાઈ.
પૂજન કરવામાં આવેલ. છે સવારે આદિનાથ જીનાલયમાં પ્રભા
સવારે ૮-૩૦ સ્નાત્ર મહત્સવ રાખેલ જે તીયા તથા અનુકંપાદાન-વ્યાખ્યાનમાં પૂ. 8 શ્રીનાં ગુણાનુવાદ પૂ. મુનીરાજ શ્રી તત્વ
તેમાં પણ શ્રી સંઘ બહુજ ઉત્સાહ અને છે રત્ન વિ. મ. સા. તથા પૂ. મુનિરાજ શ્રી
આનંદવિભોર બનેલ પછી પ્રભાવના કરેલ. * હિતરત્ન વિ. મ. સા. કરેલ લોકેએ સારી સવારે ૧૧-૩૦ સમુહ આયંબિલ તપ છે રીતે લાભ લીધેલ ત્યારબાદ શ્રીફળની કરાવેલ. તેમાં પણ સારી સંખ્યામાં આયં{ પ્રભાવના કરેલ.
બિલે થયેલ પથી પ્રભાવના કરેલ.