Book Title: Jain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૨૪૮ :
? શ્રા જૈન શાસન (અઠવાડિક)
ત્યાગ કરવાને રિવાજ છે, એમ એકાંતે શ્રીફળ ફોડવાની પ્રવૃત્તિને અમે મિથ્યાસાર્વત્રિક કહી શકાય નહિ, કેમ કે વાર્ષિક વની કરણી કહી શકતા નથી. ૧૧ કર્તવ્યમાં “સાધમિક વાત્સલ્ય”
[૧૦] જન્મ વાચનના દિવસે જ નામનું પણ એક કૃત્ય છે. તેના વર્ણનમાં ,
તોરણ બંધાય છે, થાપા લગાડાય છે, લખ્યું છે કે, સાધમિકેને ભોજન કરા
કે ઈ સ્થાને ગોળ-પાપડી વહેંચાય છે, વ્યા પછી તાંબૂલાદિ આપવા. તેમજ
પારણું બંધાય છે. વગેરે ઘણી રીતે પ્રચશાસ્ત્રોમાં એમ પણ લખેલ છે કે,
લિત છે. જેમાં કેટલાક શાસ્ત્રોમાં લખેલ સર્વથા સાધર્મિક વાત્સલ્ય કરવાની શકિત
જન્મ મહોત્સવમાં કરેલ કાર્યને અનુસરીને ન હોય તે સેપારી માત્રથી પણ સાધ
થાય છે અને કેટલીક જુદી રીતે જ થાય મિક વાત્સલ્યનું કર્તવ્ય અદા કરવું.
છે. તેવી જ રીતે આ રીવાજ પણ બદ| [] આપણે ત્યાં પ્રભાવના કરવાની લાઈ ગયો હોય, તે જ્ઞાની મહારાજ જાણે પરંપરા પ્રાચીન છે. એમાં અચિત્ત કારણ કે ભગવાનના જન્મ મહોત્સવના વસ્તુની જેમ સચિત્તની પ્રભાવના પણ વનમાં નાળિયેર વગેરેના તોરણ બાંધથતી હોય છે. સેન પ્રશ્ન-ગ્રંથમાં એક પ્રશન વાનું વર્ણન આવે છે. આ વિષયમાં આ છે કે, સંવત્સરીના દિવસે પૂગી ફળ ખરી સત્ય શું છે, તે તે જ્ઞાની મહારાજ [સેપારી1 સહિત નાણુની પ્રભાવના થાય જાણે. શાસ્ત્રાધારે જે સત્ય જણાય એ અને લેવાય કે નહિ ? જવાબમાં લેવાય અમે લખ્યું છે. એમ જણાવ્યું છે. ધર્મ સંગ્રહમાં સપારીનું દાન કરવા દ્વારા પણ (સંઘાર્ચા)- તા. . દશ પંજાબ. જલા અમતસંઘપૂજન કરવાનું જણાવાયું છે. આ જ સર, ગુરુકા ઝંડીઆળાથી પૂ. આચાર્ય મ. ગ્રંથમાં શ્રીફળ આદિ દ્વારા પ્રભાવના વિક્ર સૂરીશ્વરજી મહારાજ કરવા વિધાન છે. શ્રાદ્ધવિધિ જથમાં ( આત્મારામજી મહારાજ તરફથી સામાન્ય શ્રાવક માટે બે ચાર સાધમિકેને સંવત ૧૯૪૯ના શ્રાવણ સુદ ૭ વાર શુક્ર પણ સેપારી અપાળા દ્વારા સંધ પૂજન ને શ્રવણ વદ ૧૨ સે લખાયેલા અને દર કર્તવ્ય કરવાનું સૂચવવા ઉપરાંત પ્રભાવ- મુનિ વલ્લભ વિજયના ધર્મલાભથી અંકિત નાના અધિકારમાં શ્રી સંઘને બહુમાન બે પત્રોને ઉપર ૨જુ થયેલ સાર ભાગ પૂર્વક આમંત્રીને તિલક કરીને ચંદન– એકદમ સ્પષ્ટ છે અને શ્રીફળના પ્રશ્ન કપૂર-કસ્તુર આદિના લેપ પૂર્વક સુગંધી મહત્વનું શાસ્ત્રીય માર્ગદર્શન કરાવી જાય પુષ્પ આપીને નાળિયેર આદિ ચીજો છે, એથી સુજ્ઞજનો માટે સત્યને સમજવા આપવા રૂપ પ્રભાવના કરવાનું વિધાન છે. આ પત્રો પર વધુ વિવેચન કરવાની જરાય આ બધા શાસ્ત્ર-કથનના વાચન ઉપરથી જરૂર જણાતી નથી.