Book Title: Jain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વેશની વફાદારીને એક જાતની વેવલી ઘેલછા ગણાવતે વાયરો આજે જયારે ઝડછે પથી કુંકાઈ રહ્યું છે, ત્યારે એક પાઘડીની પ્રતિષ્ઠા જાળવવા ખાતર યુદ્ધને આવકારતે છે { ચારણ અને એ યુદ્ધમાં વીરતાભર્યા મૃત્યુને હાથે કરીને વહોરતા એક રાજવીની આ છે વાર્તા કદાચ કેઈને વાહિયાત લાગશે. પણ ઈતિહાસે એની સત્યતા પર મહોર મારી છે. 4 6 વેશ પહેરી લે જેટલો સહેલો હશે, એથી કઇ ગણી અઘરી છે. એની વફાદારીને
વળગી રહેવાની વી૨વૃત્તિ ! 8 દર-દર અને ઘર-ઘર પર રહે જે નમતું જે મસ્તક, જેમ મસ્તક નથી ! એમ નમ- ૨
નીયનું નામ આવતા જ જે નમી ન પડે, એ મસ્તક પણ મસ્તક નથી ! નમતા ન મ 6 રહેવું, એ પણ મસ્તકની મહાનતા છે, એમ નમવા ગ્યના ચરણમાં ઝુકતા રહેવું, એ છે છે પણ મસ્તકની મહાનતાનું લક્ષણ છે! શરીરમાં મસ્તક એ મુખ્ય અંગ છે, એમ એની ! 8 જવાબદારી પણ ઝાઝી છે ! 8 મસ્તકનું આવું મહત્વ મરણ સાટે જાળવી જાણનારા રાજવીઓએ જ ભારતની રે છે આ ભૂમિમાં વિકૃતિઓની વણઝારને આવતી અટકાવી છે, એ રાજવીઓનું માથુ જે
ઉ. પ્રતિષ્ઠા પાઘડીની ટિ
–પૂ. આ. શ્રી પૂર્ણચન્દ્રસૂરીશ્વરજી મહારાજ
રે
દર-દર અને ઘર-ઘર ઝુકતું જ રહ્યું હતું, તે ભારતે પોતાની ભવ્યતા કયારનીય ?
એઈ નાખી હેત ! 3 ગિરનાર છગનું સિંહાસન જ્યારે મહમંદ બેગડાના જયધ્વનિથી અભડાયું, 6 ત્યારે એ મુસ્લિમ સત્તાને માથું નમાવીને એશ-આરામની જિંદગી ગુજારવા કરતા,
અણનમ- મસ્તકે જંગલના દુખે વેઠવા રાજવી જયસિંહને વધુ મસ્તીભર્યા લાગ્યા છે છે અને શરણાગતિની મજા ફગાવી દઈને, શત્રુતાની સજા ભોગવવા એ એ વનવગડાની 8 વાટે ચાલી નીકળ્યા. ઈતિહાસ-પ્રસિદધ રા'માંડલિક એમના મોટાભાઈ થતા હતા.
મહંમદ બેગડાને સામનો કરવા જેગું વાતાવરણ ત્યારે ન હતું અને હિન્દુત્વની છે છે હિંમતથી ભર્યું ભર્યું એ મસ્તક મુસ્લિમ રાજવીની સામે તસુભાર પણ ઝુકવા તૈયાર ?
ન હતું. આવા સંજોગોમાં જયસિંહને માટે વન-વગડા સિવાય બીજે કેઈ નિર્ભયછે આશરે નહતા. એમણે ગુપ્તવાસ ગાળીને મજબૂત બનવાન અને પછી મુકાબલો કર-૧ કે વાને નિર્ણય કર્યો હતે. 8 જયસિંહ ને કે જગ ત્યાગ્યાને દિવસે વીતી ગયા હતા. છતાં પણ મુંગી