________________
ભૂમિ કા ઇચછાયોગ શાસ્ત્રયોગ અને સામર્થ્યાગ
–રાત – ઈચ્છાગનું સ્વરૂપ પ્રતિપાદન કરવા માટે કહે છે—
कर्तुमिच्छोः श्रुतार्थस्य, ज्ञानिनोऽपि प्रमादतः। विकलो धर्मयोगो यः, स इच्छायोग उच्यते ॥३॥
ઈચ્છક શ્રુતજ્ઞ જ્ઞાનિને, પણ પ્રમાદ પસાય;
વિકલ જે ધર્મગ તે, ઈચ્છાગ કથાય. ૩. અર્થ –ધર્મ કરવાને ઇચ્છતા, અને આગમ-અર્થ જેણે શ્રવણ કર્યો છે એવા (શ્રુતાર્થ) જ્ઞાનિને પણ, પ્રમાદને લીધે જે વિકલ-અસંપૂર્ણ ધર્મગ, તે ઈચ્છાગ કહેવાય છે.
વિવેચન અહીં ઈછાયેગનું સ્વરૂપ સ્પષ્ટપણે કહ્યું છે. જ્યાં ધર્મ કર્તવ્ય કરવાની સાચી
ત્તિ – મિઝો –કરવાના ઈચ્છ-છક, તેવા પ્રકારના ક્ષયોપશમ ભાવથી નિર્ચાજપણેજનિર્દભપણે જ કરવાને ઇચ્છતા એવા કેઈને. આને જ વિશેષણ આપે છે. આ ચિકીપુંધર્મ કરવાની ઇચ્છાવાળો કે વિશિષ્ટ હેય ? તે કે--
“તાર્થ –સુતાર્થ, એટલે જેણે અર્થ-આગમ શ્રત કર્યું છે, શ્રવણ કર્યું છે એ. કારણકે અર્થ શબ્દનો અર્થ આગમ વચન છે, “અર્થ? અને તવં” અનાવડે કરીને તત્વ અર્થાય છે, શધાય છે, એટલા માટે. આ મૃતાર્થ–બુતજ્ઞાની પણ કદાચિત અજ્ઞાની જ હેય-ક્ષપશમના વિચિત્રપણને લીધે. એટલા માટે કહ્યું –
જ્ઞાનિtsf–ાનીનો પણ, અનુષ્ઠાન કરવા યોગ્ય-આચરવા ગ્ય તત્વાર્થ–પરમાર્થ જેણે જાણેલ છે, સમજેલ છે એવા જ્ઞાનનો પણ. એવા પ્રકાર હતાં પણ શું? તે કે
–- પ્રમાદને લીધે, વિકથા આદિ પ્રમાદે કરીને, વિરુદ-વિકલ, કાળ વગેરે વિકલતાને આથી વિકલ-અસંપૂર્ણ ધર્મોઃ -ધર્મયોગ, ધર્મવ્યાપાર, :-જે, વંદન આદિ વિષયી,
હુક્કાથોન -તે “ઇરછાયાગ કહેવાય છે. અને આનું ઇરછાપ્રધાનપણું તેવા પ્રકારે અકાલ આદિમાં પણ કરવા થકી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org