________________
મુક્તતત્ત્વમીમાંસા : ક્ષણિકવાદનુ એના જ ન્યાયે ખંડન
( ૬૪૯ )
વર્તમાન ક્ષણે પણ તે સતુ નહિ રહે. અને તે વદનારા ક્ષણિકવાદીનું પેાતાનું જ અસ્તિત્વ નહિં રહે ! એટલે તેને વાદ્ય જ કયાંથી ઉભા રહેશે ? આમ આગલી—પાછલી ક્ષણે આત્માના અભાવ માનનારા ક્ષણિકવાદ ક્ષણભર પણ ટકી શકતા નથી.
પરાક્તિ માત્રના પરિહારાથે કહે છે
स एव न भवत्येतदन्यथाभवतीतिवत् । विरुद्धं तन्नादेव तदुत्पत्त्यादितस्तथा ॥ १९४ ॥
અર્થ :—તે જ નથી હાતા ’–આ ‘· અન્યથા હાય છે'−એની જેમ વિરુદ્ધ છે;–તેના ન્યાયથી જ તદ્ઉત્પત્તિ આદિને લીધે તથાપ્રકારે વિરુદ્ધ છે.
વિવેચન
‘તે જ છે ન” એ ‘ અન્યથા, તે છે ’-એની જેમ; વિરુદ્ધ તસ ન્યાયે જ-તસ, ઉપન્ત્યાદિથી તેમ. ૧૯૪
6
,
स एव ' ‘તે જ એ ભાવ સૂચવે છે, ‘ 7 મતિ ”-નથી હાતા એ અભાવ સૂચવે છે. એટલે ‘તે જ નથી હાતા’ એ ‘ ઋન્યથા મતિ' તે અન્યથા હાય છે એની પેઠે, વિરુદ્ધ છે, વિરાધ પામે છે. તેના પેાતાના નયથી જ-ન્યાયથી જ આમ છે. કારણ કે તે ક્ષણિકવાદી તે જ અન્યથા ભતિ-અન્યથા થાય છે,' એમ કહ્યે આમ કહે છે-“તે અન્યથા ક્રમ હાય? જો અન્યથા હાય, તેા તે કેમ હાય ? ” અને આ ન્યાય તે જ ભાવ
6
ન મતિ '-નથી હાતા, એમાં પણ સમાન જ છે. તે આ પ્રકારે:જો તે જ છે, તેા તે ‘ન મતિ ’- કેમ ? નથી હાતા કેમ ? અને જો ‘ગમવત્’ છે-છે નહિ', તે તે ‘ભાવ’ કેમ ? એમ આ વિરુદ્ધ છે. અભાવાત્પત્તિ આદિને લીધે આ તથા પ્રકારે—તેવા પ્રકારે વિરુદ્ધ છે.
વિરુદ્ધ
તે જ ભાવ
અભાવ
"
વૃત્તિઃ--જ્ઞ વ-તે જ એમ ભાવ પરામર્શ છે, અને 1 મતિ-નથી હાતા-એમ અભાવ અભિધાન છે, તત્-આ, શુ' ? તે કે-અન્યથા મવતીતિવર્- અન્યયા ભવતિ '–અન્યયા હોય છે એની જેમ, એમ નિર્દેશન છે, વિદું-વિરુદ્ધ, વ્યાહત છે, સાયા-તેના નય થકી જ, તેના ન્યાયથી જ. કારણ કે તે · તે જ અન્યથા થાય છે' એમ કહ્યું આમ કહે છે– કેમ અન્યથા થાય ? જો અન્યથા થાય, તે તે કેમ ?” અને આ ‘ તે જ નથી હતેા ’–એમાં અત્રે પણ સમાન જ છે. તે આ પ્રકારે:-જો તે જ છે, તે તે કેમ ‘ન મર્યાત ’-ન હોય ? અભવત્પાથી-ન હોવાપણાથી તે કેમ ? એવા પ્રકારે વિરુદ્ધ છે. અણુચ્ચય કહે છે-તરુપવૅતા:-તેની ઉત્પત્તિ આદિ થકી, અભાવે ત્પત્તિ આદિ થકી, તથા-તેવા પ્રકારે વિરુદ્ધ છે.
ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org