________________
( ૭૦૮ )
ાગઢષ્ટિસમુચ્ચય
છે ! ‘કથા સુણી સુણી ફૂટયા કાન, તેય ન આવ્યું બ્રહ્મજ્ઞાન. ’( ૭ ) ગ્રહ!—શ્રવણુ થયા પછી ગ્રહુ થાય છે. જે સાવધાનપણે ઉત્કટ તલસાટથી શ્રવણું કર્યું, તેનું અર્થ ગ્રહણુ થાય છે. (૪) ધારણ—ગ્રહણ પછી તેનુ ધારણ-અવધારણ થાય છે. તેના સ ંસ્કારનુ ચિત્તમાં ટકી રહેવું—અવિદ્યુત રહેવું તે ધારણુ છે. (૫) વિજ્ઞાન—ધારણ પછી વિજ્ઞાન વિશેષ જ્ઞાન થાય છે, વિશેષ એધ થાય છે. ઉત્તરાત્તર દૃઢ સાંસ્કારથી પ્રાપ્ત એધ બળવાન્ ખનતા જાય છે. (૨) ઇહા—વિજ્ઞાન-એધ પછી ઇહા-ચિ ંતન, શંકા સમાધાન, તર્ક વગેરે થાય છે. (૭) અપેાહ—ઇઠ્ઠા પછી અપેાહ થાય છે. શ ંકા-દેહનું નિરાકરણ થાય છે, માધક અંશનું નિરાકરણ દૂર કરવાણું થાય છે. (૮) તત્ત્વાભિનિવેશ— અપેાહ થયા પછી, સર્વ શંકા-સમાધાન થઇ ગયા પછી, સર્વ તર્કનું નિરાકરણ થયા પછી તત્ત્વનિ ય થાય છે, એટલે તત્ત્વમાં અભિનિવેશ-હૃઢ નિશ્ચયરૂપ પ્રવેશ થાય છે, તત્ત્વ નિરધાર થાય છે. આવા આ આઠ ગુણથી યુક્ત આ પ્રવૃત્તચક્ર યાગી પુરુષા હોય છે. તથા—
आद्यावञ्चकयोगाप्त्या तदन्यद्वयलाभिनः । एतेऽधिकारिणो योगप्रयोगस्येति तद्विदः ॥ २१३ ॥
આદ્ય અવચક ચેાગથી, અન્ય અવચક પ્રાસ; યોગ્ય આ યોગ પ્રયાગના, ક યેગીએ આસ. ૨૧૩.
અર્થ :-પહેલા અવંચક યાગની પ્રાપ્તિથી તેનાથી અન્ય બે અવચકના લાભ પામેલા એવા તેઓ હાય છે. એએ આ ચેગપ્રયાગના અધિકારીએ છે, એમ ચેવિંદા દે છે.
વિવેચન
તથા હેતુભૂત એવી આદ્ય અવચક યાગની પ્રાપ્તિથી તે તેનાથી અન્ય એવા એ અવચકના-ક્રિયા અવચક ને ફૂલ અવંચકના યાગના લાભ પામેલા હાય છે. તેની અવધ્ય-અમેાઘ-અચૂક ભવ્યતાથી તેઓ એવા સ્વરૂપવાળા હાય છે. એએ આ ચેાગપ્રયાગના અધિકારીઓ છે, એમ તે ચેાગના જાણનારાઓ કહે છે.
ઉપરમાં પ્રવૃત્તચક્ર યેાગીના એ લક્ષણ કહ્યા-(૧) પ્રથમ યમદ્રયના લાભ પામેલા, (૨) બાકીના યમદ્રેયના અથી. અહીં તેનું ત્રીજું લક્ષણ કહ્યું :-આદ્ય અવચક ચેાગની
વૃતિજ્ઞાદ્યાય થયોાત્સ્યા---હેતુભૂત એવી આદ્ય અવંચક યાગની પ્રાપ્તિ થકી, સચચ હાંમન:——તેનાથી અન્ય યના લાભી, ક્રિયાઅવચક-ફૂલાવચક એ એના લાભ ધરાવનારા, તેની અવધ્ય ભવ્યતાથી એવભૂત, એવા સ્વરૂપવાળા તેમો, શું? તે કે—ધિñાળિ: -અધિકારીઓ. કાના ? તા કેચોનપ્રયોગમ્ય અધિકૃત એવા યોગપ્રયાગના,-વૃત્તિ-એમ, દ્ઘિા—તેના બણુકારા, યોગવિદા કહે છે, એમ શેષ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org