Book Title: Yogdrushti Samucchaya
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mansukhlal Mehta Mumbai
View full book text
________________
( ૭૬૪)
યોગદષ્ટિસઝાય
તરુણ સુખી સ્ત્રી પરિવર્યો, જિમ ચાહે સુરગીત; સાંભળવા તિમ તવનેજી, એ દષ્ટિ સુવિનાત રે.જિન ૨ સરી એ બોધ પ્રવાહની છે, એ વિણ શ્રત થલ કૂપ; શ્રવણ સમીહા તે કિસીજી, શયિત સુણે જિમ ભૂપ રેજિનજી! છે મન રીઝે તન ઉલસેજી, રીઝે બઝે એક તાનક તે ઈચ્છા વિણ ગુણકથાજી, બહેરા આગળ ગાન રે...જિનછ? ૪ વિઘન ઈહ પ્રાયે નહીંછ, ધ હેતુમાં કોય; અનાચાર પરિહારથીજી, સુયશ મહેાદય હાય રે...જિનાજી! પ
ચથી દીપા દૃષ્ટિ
ઢાળ ચોથી-ઝાંઝરીઆ મુનિવર' એ દેશી. રોગ પ્રષ્ટિ થી કહીછ, દીપ્રા તિહાં ન ઉત્થાન પ્રાણાયામ તે ભાવથીજી, દીપપ્રભા સમ જ્ઞાન...
મનમોહન જિનજી! મીઠી તાહરી વાણું. ૧ બાહા ભાવ રેચક ઈહાંજી, પૂરક અંતર ભાવ કુંભક થિરતા ગુણે કરીછ, પ્રાણાયામ સ્વભાવ..મનમોહન ૨ ધર્મ અર્થે ઈહાં પ્રાણનેજી, છાંડે પણ નહિં ધર્મ, પ્રાણ અર્થે સંકટ પડેઝ, જુઓ ! એ દષ્ટિનો મર્મ...મનમોહન ૩ તવ શ્રવણ મધુરાદકેજી, ઈહાં હાથે બીજ પ્રરોહ ખાર ઉદક સમ ભવ ત્યજે, ગુરુભક્તિ અદ્રોહ મનમોહન ૪ સૂક્ષ્મ બોધ તો પણ ઈહાંજી, સમકિત વિણ ન હોય; વેધસદ્ય પદે કહા, તે ન અવેઇ જય-મનમોહન વેવ બ ધ શિવ હેતુ છેજી, સંવેદન તસ નાણ; નય નિક્ષેપે અતિ ભલુંછ, વેદ્યસંવેદ્ય પ્રમાણમનમોહન તે પદ ગ્રંથિવિભેદથીજી, છેલ્લી પાપ પ્રવૃત્તિ તત લેહ પદ ધૃતિ સમીજી, તિહાં હોય અંત નિવૃત્તિ મનમોહન. ૭ એહ થકી વિપરીત છેજી, પદ તે અદ્યસંવેદ્ય, ભવામિનદી જીવને છે, તે હેય વજા અભેદ્ય મનમેહન, ૮ લેભી કૃપણ દયામણજી, માયી મચ્છર ઠાણ; ભવાભિનંદી ભય ભોજી, અફલ આરંભ અયા..મનમોહન ૯ એવા અવગુણવંતનુંછ, પદ જે અદ્ય કઠોર
સાધુ સંગ આગમતજી, તે જ ધુરંધર...મનમોહન- ૧૦ રજવર
વેરાવળ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/36e7952e6c42e98666ab1f80e1a5d64ec09017fdfc566abd2650a56a8fe10910.jpg)
Page Navigation
1 ... 858 859 860 861 862 863 864 865 866