________________
(૬૫ર )
વગદષ્ટિસમુચ્ચય
( ભાવ અભાવ ખંડન
બીજી કઈ રીતે ઘટશે નહિં. આમ સત્વ જ રહેશે, સત્પણું જ રહેશે, વસ્તુ સદા સસ્વરૂપ જ સાબિત થશે, માટે તમે માનેલું સતનું અસત્વ અયુક્ત છે-મિથ્યા છે. (૨) એટલે સકંજામાં આવેલ વાડી મુંઝાઈને સવિનાશ પક્ષને પકડીને કહે છે કેનાશાત્મક ભાવને લીધે આગલી-પાછલી ક્ષણે નાશ તો છે જ એમ અમે પણ માનીએ છીએ. ત્યારે તેનો જવાબ આપે છે કે સદા નાશ માનવામાં આવ્યું તેની સ્થિતિ જ નહિ હોય. તમે કહો છો તે વિવક્ષિત ક્ષણે પણ તેનું અસ્તિત્વ જ નહિં રહે. એટલે તમે માનેલું સંત સદા અસત જ થઈ પડશે. આમ સતનું અસત્વ માનવાથી (૧) અસત્ ઉત્પાદ– અભાવ ભાવ થશે, (૨) એટલે અસત્વ વિનાશ થશે અર્થાત અભાવ ભાવને અભાવ થશે, (૩) એટલે કે ભાવને તે જ રૂપે પુનર્ભવ થશે. અર્થાત્ ભાવ ભાવ થશે, વસ્તુ સદા ભાવરૂપ જ સિદ્ધ થશે. અથવા–સતુવિનાશ માનવાથી વસ્તુ સદાય અભાવરૂપ સિદ્ધ થતાં, કયારેય પણ તેની સ્થિતિ નહિં હોય.
આકૃતિ: ૧૯ ક્ષણિકવાદી) ૦ × [ [ ૦ ૦ ૦
ભાવ ભાવ ભાવ [ અભાવ ઉતપાદ> અભાવ નાશ ]
( અભાવ અભાવ અભાવ [ સદા નાશ ] स क्षणस्थितिधर्मा चेद् द्वितीयादिक्षणे स्थितौ ।
युज्यते ह्येतदप्यस्य तथा चोक्तानतिक्रमः ॥ १९६ ॥ ક્ષણસ્થિતિ ધર્મ યુત વળી, જો માને તે નાશ; તો દ્વિતીય આદિ ક્ષણે, હેતાં સ્થિતિ જ તાસ; ક્ષણસ્થિતિ ધર્મપણું, એ જ યુ એનુંય; અને તેમ તો જે કહ્યું, તે યથાર્થ બધુંય. ૧૯૬.
અર્થ –તે નાશ ક્ષણસ્થિતિ ધર્મવાળો છે એમ જ કહો, તે દ્વિતીય આદિ ક્ષણે સ્થિતિ સતે, આ અધિકૃત ભાવનું આ ક્ષણસ્થિતિધર્મકપણું યુક્ત છે, અને એમ સતે ઉક્તને અનતિક્રમ હોય છે, અર્થાત જે કહ્યું તેનું ઉલંઘન થતું નથી.
વિવેચન તે નાશ જે ક્ષણસ્થિતિ ધર્મવાળે ભાવ જ છે, એમ જે કહે, તે દ્વિતીય આદિ ક્ષણે સ્થિતિ સતે આ પ્રસ્તુત ભાવનું ક્ષસ્થિતિધર્મકપણું પણ યુક્ત છે, અને એમ સતે ઉપરમાં કહેલી વાતનું ઉલંઘન થતું નથી.
વૃત્તિ – તે નાશ, ક્ષત્તિપમ રેત-જે ક્ષણસ્થિતિધર્મવાળો ભાવ જ છે, આ આશંકાને કહે છે-દ્વિતીયાવિક્ષને રિત-દ્વિતીય આદિ ક્ષણે સ્થિતિ સત, શું? તે કે-પુરા શ્રેત-આ પણ યુક્ત છે, ક્ષરિથતિધર્મકપણું પણ યુક્ત છે, મા-બાનું, અધિકૃત ભાવનું, તથા ૪-અને તેવા પ્રકારે, એમ સતે, ૩નતિન:–ઉકતનો અનતિક્રમ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org