________________
મુક્તતત્ત્વમીમાંસા : કાં તો સદા સ્થિતિ, કાં તો સદા અસ્થિતિ
(૬૫૩) ઉપરના લેકમાં કહ્યું કે–સદા નાશ માનવામાં આવ્યું વસ્તુની ક્ષણભર પણ સ્થિતિ જ નહિં રહે. એટલે ક્ષણિકવાદી કહે છે કે–તે નાશ ક્ષણસ્થિતિ ધર્મવાળે છે. તેનો
જવાબ આપતાં શાસ્ત્રકાર કહે છે (૧) બીજી વગેરે ક્ષણે પણ આ કાં તે સદા તમે જે ક્ષણસ્થિતિધર્મપણું કહે છે તે ઘટે છે, એટલે બીજી વગેરે સ્થિતિ કાં તે ક્ષણે પણ આ ક્ષણસ્થિતિવાળો ધમ આવીને ઉભું રહેશે. એમ અનંત સદા અસ્થિતિ ક્ષણ પર્યત ચાલ્યા જ કરશે, તે પછી ક્ષણસ્થિતિ ધર્મ વિનાની ખાલી
કઈ ક્ષણ હશે ? એ બતાવે અર્થાત્ અનવકાશ એવી ત્રિકાળ સ્થિતિ જ પ્રાપ્ત થશે. આમ વસ્તુની અખંડ સ્થિતિ સિદ્ધ થતાં ક્ષણિકપણું કયાં રહેશે? (૨) અથવા એમ જે કહે કે-નાશ ક્ષણસ્થિતિધર્મવાળો-ક્ષણભર રહેનારો છે, તો પછી બીજી વગેરે ક્ષણે પણ તે ક્ષણસ્થિતિવાળો નાશ પ્રાપ્ત થશે. એટલે તમે માનેલા ક્ષણસ્થિતિ ધર્મવાળા નાશ વિનાની ખાલી-અવકાશ એવી કઈ ક્ષણ હશે? તે કહો. એવી એક પણ ક્ષણ નહિં હોય કે જ્યારે નાશ નહિં વર્તતો હોય, અર્થાત સદાય નાશ જ પ્રાપ્ત થશે, અને વસ્તુની ક્ષણભર પણ સ્થિતિ જ નહિં રહે. આમ કાં તો સદા સ્થિતિ-સતપણું જ પ્રાપ્ત થશે, અને કાં તો સદા અસ્થિતિ–અસત્પણું જ પ્રાપ્ત થશે. એટલે કેઈપણ રીતે તમારો ક્ષણિકવાદ ક્ષણ પણ ટકશે નહિં. અને આમ ઉપરમાં જે કહ્યું હતું તે બધુંય બરાબર જ છે, એમ અત્રે પુષ્ટિ મળે છે. કેવા પ્રકારે ? તે કહે છે–
क्षणस्थितौ तदैवास्य नास्थितियुक्त्यसंगतेः । न पश्चादपि सेत्येवं सतोऽसत्त्वं व्यवस्थितम् ॥ १९७ ॥ ક્ષણસ્થિતિ ત્યારેજ એહની, અસ્થિતિ નહિં યુક્ત;
ન પછી પણ અસ્થતિ તે, એમ વ્યવસ્થિત ઉક્ત. ૧૯૭ અર્થ –ક્ષણસ્થિતિ સતે, ત્યારે જ આ વિવક્ષિત ભાવની અસ્થિતિ નથી,-યુક્તિની અસંગતિને લીધે, અને પછી પણ તે અસ્થિતિ નથી,-એવા પ્રકારે સત્વનું અસત્વ વ્યવસ્થિત છે.
વિવેચન ક્ષણસ્થિતિ સતે ત્યારે જ-વિવક્ષિત ક્ષણે આ વિવક્ષિત ભાવની જ સ્થિતિ નહિ
વૃત્તિ-ક્ષતિ –ક્ષણરિથતિ સત, તદૈવ-ત્યારે જ વિવક્ષિત ક્ષણે, અક્ષ-આના, વિક્ષિત ભાવની જ, નારિથતિ -અસ્થિતિ નથી. શા કારણથી તો કે-ગુજરાસં -યુક્તિની અસંગતિને લીધે - ત્યારે જ અસ્થિતિના વિરોધ થકી, એવા પ્રકારે યુક્તિ છે. 7 પાપ-પછી પણ-દ્વિતીય ક્ષણે પણ નહિ ા તે અસ્થિતિ નથી-યુકિત અસંગતિ થકી જ, “ ત્યારે અવસ્થિતિમાં તેની અસ્થિતિના વિરોધ થકી ' એવા પ્રકારે યુક્તિ છે. દુર્વા એવા પ્રકારે, સતtsણરર્વ-સંતનું અસત્વે વ્યવસ્થિત છે. અને તેથી કરીને સતના અસત્વમાં તેને ઉત્પાદ ઈત્યાદિ અનુવર્ણ જ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org