________________
(૬૭૮ ).
ગદહસમુસ્થય
ગના અભ્યાસરૂપ છે. એટલે આ યોગદષ્ટિથી નિરંતર આત્મસ્વરૂપને લક્ષ રહે છે, દેહાધ્યાસ દષ્ટિ છૂટી સતત આત્મા ભણું દષ્ટિ રહે છે, જેથી કેવળ આત્મસિદ્ધિરૂપ એક આત્માર્થનું જ પ્રયજન સિદ્ધ થાય છે. “ના'ય પૂજાદિની જ કામના રે, ને, વહાલું અંતર ભવદુઃખ મૂળ મારગ માત્ર કહેવું પરમારથ હેતુથી રે, કઈ પામે મુમુક્ષુ એ વાતમૂળ.”—શ્રીમદ્ રાજચંદ્રજી.
આમ સર્વથા આત્માર્થ જ આ ગ્રંથનું પ્રયોજન હોઈ, આત્માનુસ્મૃતિ અર્થે આ દષ્ટિભેદરૂપ ગ પરમ છે, પ્રધાન છે, શ્રેષ્ઠ છે; કારણ કે ઉપ૨માં વિવેચીને કહ્યું તેમ, પ્રાપ્ત કેગના ક્ષેમમાં અને અમાસના યોગમાં પરમ ઉપકારી હોવાથી, તેમ જ નિરંતર આત્મસ્વભાવની અનુસ્મૃતિરૂપ સતત જાગૃત ઉપયોગ રખાવતો હોવાથી, આ યોગદષ્ટિથી પર એ બીજે કયો વેગ હોઈ શકે વાર? પ્રજનાન્તર (બીજું પ્રજન) કહે છે
कुलादियोगभेदेन चतुर्धा योगिनो यतः। अतः परोपकारोऽपि लेशतो न विरुध्यते ॥ २०८ ॥
કુલ આદિ ગભેદથી, યોગી ચાર પ્રકાર; એથી વિરોધ ન પામતો, કાંય પર ઉપકાર. ૨૦૮
અર્થ-કારણ કે કુલગ આદિ ભેદે કરીને ભેગીઓ ચાર પ્રકારના છે, એથી કરીને આ ગગ્રંથ થકી કંઈક એમનો પરોપકાર પણ વિરોધ નથી પામતે.
વિવેચન કુલ આદિ યોગભેદને લીધે ગીઓ પણ સામાન્યથી ચાર પ્રકારના છે. એથી કરીને તથાવિધ કુલગી આદિની અપેક્ષાએ એઓને પણ આ યોગદષ્ટિ ગ્રંથ થકી લેશથી-કંઈક ઉપકાર કે વિરોધ પામતો નથી, કારણ કે તેઓને વેગ પ્રત્યે પક્ષપાત હોય છે.–ઉપરમાં “આત્માનુસ્મૃતિ અથે'-આત્માર્થરૂપ સ્વઉપકાર અથેનું આ ગઠષ્ટિશાસનું મુખ્ય પ્રજન કહ્યું, અત્રે પર ઉપકાર અર્થેનું ગોણુ પ્રજન કહ્યું છે.
કૃત્તિ-ગુઢામિન-કુલાદિ વેગ ભેદથી,-ગોત્ર, કુલ, પ્રવૃત્તયક્ર, નિષ્પન્ન યોગરૂપ લક્ષણવાળ યોગભેદથી, -ચાર પ્રકારના, યોનિનો યતઃ-કારણ કે યોગીઓ સામાન્યથી છે. એથી શું? તે કે-રોવાઇ-પરોપકાર પણ,–તથાવિધ કુલ યોગી આદિની અપેક્ષાએ, રાતો વિદઇ-લેશથી વિરુદ્ધ નથી હોત –જરાક આના થકી પણ વિરોધ નથી પામતે, કારણ કે તેઓને યોગ પ્રત્યે પક્ષપાત છે માટે. એમ ભાવ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org