________________
સુક્તતત્ત્વમીમાંસા : તાત્ત્વિક સ્વભાવાપમ-પરિણામાંતર
( ૧૫૭ )
તાત્ત્વિક પમનું લક્ષણ છે. અર્થાત્ એક અવસ્થામાંથી અવસ્થાંતર થાય, ભાવમાંથી સ્વભાવેાપમદઃ ભાષાંતર થાય, પરિણામમાંથી પરિણામાંતર થાય તે જ સ્વભાવેાપમ છે. પરિણામ એટલે સ'સારી ભાવનેા સ્વભાવેાપમદ થઇ પરિણામાંતર થાય, ભાષાંતર થાય, તેા જ મુક્ત ભાવ ઘટે-નિર્હ તા નિહ. કારણ કે સ્વભાવાપમ ન થાય-એક સ્વભાવ બીજા સ્વભાવને હઠાવી તેની જગ્યા ન લે ને સંસારી ભાવ એમ તે એમ રહે, ભાવાંતર–પરિણામાંતર ન થાય, તે મુક્ત ભાવ થાય જ કેમ ? માટે આમ ન્યાયથી આ આત્માના સ્વભાવેાપમ -પરિણામ ભાવ તાત્ત્વિક જ-પારમાર્થિક જ માનવે ઇષ્ટ છે. કારણ કે પરિણામી આત્મામાં જ અવસ્થાભેદની સ'ગતિથી યાગમાÖના સભવ હાય છે. ( જુએ. àા. ફ્રૂટનેટ પૃ. ૮૧).
दिदृक्षाद्यात्मभूतं तत्मुख्यमस्य निवर्त्तते । प्रधानादिनतेर्हेतुस्तदभावान्न तन्नतिः ॥ २०० ॥
દિક્ષા મલ આદિ આ, તેથી મુખ્ય જ સાવ; નિવñ નહિ. આત્મના, આત્મભૂત આ ભાવ; પ્રધાનાદિ પરિણામનુ, દિક્ષાદિ નિદાન; તસ અભાવે તેવુ, હાય હું પરિણામ. ૨૦૦
અથ:-દિક્ષાદિ આત્મભૂત છે, તેથી આ આત્માનું મુખ્ય એવું તે દિક્ષાદિ નિવત્ત છે. તે દિક્ષાદિ પ્રધાનાદિ પરિણતિના હેતુ છે, અને તેના અભાવથી મુક્તાત્માને તે પ્રધાનાદિની પરિણિત નથી હાતી.
વિવેચન
દિક્ષા, અવિદ્યા, મલ, ભવાધિકાર આદિ આત્મભૂત છે, સહજ વસ્તુસત્ છે. તેથી કરીને મુખ્ય-અનુપચરત જ એવું આ દિદક્ષાદિ આત્માને નિવર્તે છે. તે કેવુ છે ? તા કૅ પ્રધાન આદિની પરિણતિના હેતુ-કારણ છે. અને તે દિઢક્ષાદિના અભાવથી તે પ્રધાનાદિની પરિણતિ મુક્ત આત્માને હાતી નથી. તે આ પ્રકારે:
દિક્ષા એટલે દેખવાની ઈચ્છા, જગત્ રચના દેખવાની ઈચ્છા. અવિદ્યા એટલે આત્મસ્વરૂપનું અજ્ઞાન. મલ એટલે રાગ-દ્વેષ-મહાદ્ઘિ અ ંતરંગ મલ, ભાવમલ ભવાધિકાર એટલે સસારને અધિકાર, સ`સાર ભાવનું પ્રામન્ય, સ`સાર ભાવની સત્તા. આ દિક્ષાદિ
વૃત્તિ:-æક્ષફિ-દિદક્ષા, અવિદ્યા, મલ, ભવાધિકાર આદિ, કામસૂતા-આમભૂત, સહુ જ વસ્તુસત, તત્–તેથી, મુખ્યમ્-મુખ્ય, અનુપરિત જ, અન્ય-આ આત્માનું, નિવર્જીતે-નિવñ છે. તે કેવું? તે કે-પ્રધાનાનિતેāતુ:-પ્રધાન આદિની પરિષ્કૃતના હેતુ-કારણ એવુ, તન્માવાત્-તે દિક્ષા. દિના અભાવથી, જ્ઞ જ્ઞાતિઃ-તેની નતિ-પરિણતિ નથી, પ્રધાન આદિની પરિણતિ નથી,-મુકત આત્માને,
૮૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org