________________
ઉપસંહાર કુલયોગી આદિ સ્વરૂપ
યોગ્યાયોગ્ય વિચાર એમ પ્રકૃત કડી, સવ ઉપસંહાર કહે છે– અને જોશષ્ણ સંક્ષેપે સમુદ્ધતા
दृष्टिभेदेन योगोऽयमात्मानुस्मृतये परः ॥ २०७ ॥ યોગશાસ્ત્રોથી ઉદ્ધર્યો, એહ સંક્ષેપમાં જ;
દૃષ્ટિભેદથી યોગ પર, આત્માનુસ્મૃતિ કાજ. ૨૦૭ અર્થ –ષ્ટિભેદે કરીને આ યોગ અનેક યોગશાસ્ત્રોમાંથી સંક્ષેપથી સમુદ્ધત કરવામાં આવે છે, અને તે આત્માનુસ્મૃતિ અર્થે પરમ-પ્રધાન એ છે.
વિવેચન પાતંજલ આદિ અનેક ગશાસ્ત્રોમાંથી દષ્ટિભેદ કરીને આગ સંક્ષેપથી-સમાસથી સમુદ્ધત કરવામાં આવ્યું છે, ક્ષીરમાંથી નવનીતની જેમ પૃથફ કરવામાં આવ્યું છે. શું અર્થે? તે કે--આમાનુસ્મૃતિ અર્થે, પરમપ્રધાન એ.
અત્રે સરલતાની–જુતાની મૂર્તિ સમા આ શાસ્ત્રકાર મહર્ષિ પિતાના આ ગ્રંથનું મૂલ શું છે? તેને ઋજુતાથી પ્રમાણિકપણે ઋણસ્વીકાર કરે છે. તેઓશ્રી કહે છે કે
“આ ગ્રંથ પાતંજલ આદિ અનેક ગશાસ્ત્રોમાંથી સંક્ષેપથી સમુદ્ધત દૂધમાંથી કરવામાં આવ્યું છે, દૂધમાંથી માખણની જેમ પૃથક-જૂ કરવામાં માખણ જેમ આવ્યો છે.” અનેક યેગશાસ્ત્રોનું દહન કરીને નવનીત જે પરમ
સારભૂત આ યોગગ્રંથ આ મહાન યોગાચાર્યે પૃથફ કર્યો છે. સાગરનું મંથન કરી જેમ વિબુધેએ અમૃત વળ્યું હતું, તેમ ચગશાસ્ત્ર-સમુદ્રનું મંથન કરીને
વૃત્તિ -અને રોજ રાત્રે અનેક શાસ્ત્રોમાંથી, પાતંજલ આદિમાંથી, સંક્ષેપસંક્ષેપથી, સમાસથી, સમુદ્રત –સમુદ્ધત કરાયો છે, તેમાંથી પૃથફ કરાવે છે, ક્ષીરમાંથી નવનીતની જેમ. જેના વડે કરીને? કેણ? તે કે-દછિમન-ઉક્ત લક્ષણવાળા દષ્ટિભેદથી, ચોળો ચં- આ યોગ, અધિકૃત જ મેગ, શું અર્થે - તે કે આરમાનુસ્મૃત આત્માનુસ્મૃતિ અથે, ઘરઃ-પર, પ્રધાન એ યોગ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org