________________
( ૫ )
દૃષ્ટા પાત્ર
દૃશ્ય વિષય
દ નપતિ
ભેદ કારણ
વિશેષતા
(C
મા, તે આધ નજરને ફેર રે;
દર્શન જે થયા ભેદ થિરાદિક ચારમાં, સમકિત ષ્ટિને હરે રે....વીર૦”
Jain Education International
આઘદિષ્ટ અને યાગષ્ટિની તુલના: કોષ્ટક-૨
આદિષ્ટ
સામાન્ય ભાભિનંદી જીવ
લૈકિક
લૈાકિક-ત્ર્યાવહારિક, પ્રવાહપતિત, ગાડરીઆ પ્રવાહ જેવી
ક્ષયે।પશમની વિચિત્ર તરતમતા
દશ નભેદ ભાખત વિવાદના સંભવ
રાગસિસ થય
શ્રી યા, દ. સજ્ઝાય ૧-૩
ચાગષ્ટિ
ચેોગી સમ્યકૂદૃષ્ટિ મુમુક્ષુ પુરુષ
પારલૈાકિક, આત્મતત્ત્વઆદિ
અલૈકિક, પારમાર્થિક, યાગમાર્ગોનુસારિણી, તત્રાહિણી
ક્ષયાપશમની વિચિત્ર તરતમતા
દર્શનભેદ ખાખત વિવાદના અસંભવ
અને આમ ક્ષયાપશમની વિચિત્ર તરતમતાને લીધે દનભેદ થાય છે, તેથી કરીનેજ આ જૂદા જૂદા ( વેદાંત-જૈન વગેરે) દર્શાનાના ભેદ પડ્યો છે, એમ યાગાચાર્યોનું કથન છે.
પણ સ્થિરા આદિ દષ્ટિવાળા ભિન્નગ્રંથિ સભ્યષ્ટિ ચેગીઆને તા આવેા દર્શનભેદ મનમાં વસતા જ નથી. તેએ! આવા મત-દર્શનના ભેદને લક્ષમાં લેતા નથી, તેને વજૂદ આપતા નથી. પ્રાકૃત જનાની જેમ તેએ મત-દનના આગ્ર માત્ર દૃષ્ટિના હમાં તણાઈ જતા નથી. તેએ તા એક ચોગમાને જ દેખે છે, ચેાગદર્શીનને જ-આત્મદર્શનને જ દેખે છે. એક જ આત્મતત્ત્વના મૂળમાં એ સ` દના વ્યાસ છે, માત્ર ‘દૃષ્ટિ ’ના જ ભેદ છે, એમ તેઓ ખરા અંત:કરણથી માને છે. તેઓ તા ષડ્ઝનને જિનદર્શનના અથવા શુદ્ધ આત્મદર્શનના અંગરૂપ જાણે છે. એટલે તેના ખંડનમંડનની કડાકૂટમાં ઉતરતા નથી, ઉલટા તે છએ દનને સભ્યષ્ટિથી આરાધે છે. કારણ કે—
ભેદ
For Private & Personal Use Only
“ જે ગાયા તે સઘળે એક, સકળ દર્શને એ જ વિવેક; સમજાવ્યાની શૈલી કરી, સ્યાદ્વાદ સમજણુ પણ ખરી. મૂળ સ્થિતિ જો પૂછે મને, તા સાંપી દઉં યાગી કને ’”.
www.jainelibrary.org