________________
(૩૭૮)
યોગદષિસસુચ્ચય - બુદ્ધિ, જ્ઞાન અને અસંમેહ કર્મ અધિકાર. આ જ કહે છે –
बुद्धिर्ज्ञानमसंमोहस्त्रिविधो बोध इष्यते । तद्भेदात्सर्वकर्माणि भिद्यन्ते सर्वदेहिनाम् ॥ १२० ॥
બુદ્ધિ જ્ઞાન અસંમેહ એ, બેધ ત્રિવિધ કથાય;
સર્વ દેહિના કમ સહુ, તસ ભેદ ભેદાય. ૧૨૦. અર્થ –બુદ્ધિ, જ્ઞાન ને અસંમેહ, એમ ત્રણ પ્રકારને બેધ કહો છે; અને તેના ભેદથકી સર્વ પ્રાણીઓના સર્વ કર્મો ભેદ પામે છે.
વિવેચન શાસ્ત્રમાં બે ત્રણ પ્રકારને કહ્યું છે --(૧) બુદ્ધિરૂપ બોધ, (૨) જ્ઞાનરૂપ બેધ, (૩) અસમાહરૂપ બોધ આ ત્રણનું લક્ષણ હવે પછી કહેવામાં આવશે. આ બુદ્ધિ આદિરૂપ બોધના ભેદને લીધે સર્વ દેહધારી પ્રાણીઓના ઇષ્ટ આદિ સર્વ કમાં પણ ભેદ પડે છે. જે જેવો જેનો બોધ, જેવી જેવી જેની સમજણ, તે તે તેના કર્મમાં ભેદ હોય છે, કારણ કે હતભેદ હોય તો ફલદ પણ હોય, એ ન્યાયની રીતિ છે. કારણ જૂદું, તો કાર્ય પણ જૂદું હોય જ, એ ન્યાય પ્રસિદ્ધ છે. આમ એક જ કર્મ માં, બોધની તરતમતા પ્રમાણે, કર્મના તરતમતાના ભેદ પડે છે. તેમાં–
इन्द्रियार्थाश्रया बुद्धिर्ज्ञानं त्वागमपूर्वकम् । सदनुष्ठानवचैतदसंमोहोऽभिधीयते ॥ १२१ ॥
બુદ્ધિ ઈહિયાર્થાશ્રયી, આગમપૂર્વક જ્ઞાન;
સદનુષ્ઠાનવત્ જ્ઞાનનું, અસંમોહ અભિધાન. ૧૨ વૃત્તિ –કુદ્ધિ-બુદ્ધિ, જેનું લક્ષણ કહેવામાં આવશે, જ્ઞાન-જ્ઞાન પણ એમ જ, અસંમોઅસંહ પણ એમ, ત્રિવિધ વધ:-ત્રણ પ્રકારની બેધ, સુષ્યન્ત-શાસ્ત્રમાં કહ્યો છે, તવા-તે બુદ્ધિ આદિના ભેદ ઉપરથી, સાર્વજનિ-ઈષ્ટ આદિ સર્વ કર્મોમિતે ભેદ પામે છે, તદ્દનામુંસર્વ દેહધારીઓના, પ્રાણુઓના,–તેના હેતુદ થકી ફેલભેદ હોય છે એટલા માટે.
વૃત્તિઃ–$વાર્થોથા યુદ્ધઃ-ઇદ્રિય અર્થનો આશ્રય કરે તે બુદ્ધિ છે,-તીર્થયાત્રાળુનું દર્શન થતાં જેમ ત્યાં જવાની બુદ્ધિ થાય તેમ; જ્ઞાનં સ્વામિપૂર્વજન્મ-અને જ્ઞાન આગમ પૂર્વક હોય છે, તીર્થયાત્રાની વિધિના વિજ્ઞાનની જે મ; રવનુwiાવતન્ત-અને સદનુકાનવાળું આ જ્ઞાન, શું ? તો કેઅસંમોહsfમધીય-અસંહ કહેવાય છે, બેધરાજ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org