________________
(૩૮૪)
ગદષ્ટિસમુચ્ચય લાષથી જે કરવામાં આવે છે તે “ગર” અનુષ્ઠાન છે. કારણ ઉપરમાં કહી તે જ નીતિથી આ કાલાંતરે નિપાતન કરે છે, હણી નાખે છે, ભવાતરમાં અનર્થ સંપાદન કરે છે, અને આમ ગરની જેમ ધીરે ધીરે મારે છે, તેથી આ ખરેખર “ગર” અનુષ્ઠાનz છે. (૩) અનાભેગવંતનું–બેખબરનું જે સંપૂર્ઝનજ તુલ્ય પ્રવૃત્તિથી અનુષ્ઠાન છે, તે અનનુષ્ઠાન છે, કયું ન કર્યા બરાબર છે. કારણ કે આનું મન અત્યંત મુશ્ય છે, એટલા માટે આ આવું કહ્યું છે. (૪) સદનુષ્ઠાન પ્રત્યેના રાગથી–બહુમાનથી જે કરવામાં આવે છે, તે સદનુષ્ઠાન ભાવનો શ્રેષ્ઠ હેતુ હોવાથી “તદ્દેતુ” અનુષ્ઠાન છે, કારણ કે આમાં શુભ ભાવાંશને વેગ છે. (૫) આ જિના છે એમ જાણ કરવામાં આવતું એવું ભાવસાર જે અત્યંત સંવેગગર્ભ અનુષ્ઠાન છે, તેને મુનિપુંગવો “અમૃત” અનુષ્ઠાન કહે છે.
“વિનોવિમિતિ વાદુર્ભાવસાનમઃ પુનઃ
સંવેળર્મચતમમૃતં મુનિgવાદ ” –શ્રી યોગબિન્દુ “જિનગુણ અમૃતપાનથી રે...મન અમૃત ક્રિયાને પસાય. જે ભવિ. અમૃત ક્રિયા અનુષ્ઠાનથી રે...મન આતમ અમૃત થાય રે ભવિ. ”– શ્રી દેવચંદ્રજી
આમ આ પાંચ પ્રકારના અનુષ્ઠાનમાંથી પ્રથમના ત્રણ તે અપ્રશસ્ત છે,-અસતું છે, હેય છે, શું કંઈક અંશે પ્રશસ્ત-સત છે; અને છેલ્લે અમૃત અનુષ્ઠાન તો પરમ પ્રશસ્ત છે, પરમ સત્ છે, એટલે તે જ મુખ્યપણે સદનુષ્ઠાન છે, એ જ મુમુક્ષુને પરમ આદેય છે, અને એ જ અત્ર વિવક્ષિત છે. તેમાં–
बुद्धिपूर्वाणि कर्माणि सर्वाण्येवेह देहिनाम् ।
संसारफलदान्येव विपाकविरसत्वतः ॥ १२४ ॥ કૃત્તિ –વૃદ્ધિપૂર્વક કામળિ સર્વાઇવ-સામાન્યથી સર્વેય બુદ્ધિપૂર્વક કર્મો, g–અહીં લેકમાં, હિનામુ-દેહધારીઓના, પ્રાણીઓના. શું છે તે કે-સંવાદરાયેવ-સંસારફલદાયક જ છે, કારણ કે તેઓનું શાસ્ત્રપૂર્વકપણું નથી, (એટલે કે શાસ્ત્રને પ્રથમ આગળ કરી તે કરવામાં આવતા નથી). અને તેમ જ કહે છે-
વિશ્વવિદ્વતઃ-તેઓનું નિવેગથી જ-નિયમથી જ વિપાકવિરસપણું છે તેથી કરીને, વિપાકમાં-પરિણામે તેઓનું વિરસપણું છે તેટલા માટે. x “ विषं लब्ध्याद्यपेक्षातः इदं सञ्चित्तमारणात् ।
महतोऽल्पार्थनाज्ज्ञेयं लघुत्वापादनात्तथा ॥ दिव्यभोगाभिलाषेण गरमाहुर्मनीषिणः ।
gazતની રાતનિપાતનાલૂ ” –શ્રી ગબિન્દુ * “ अनाभोगवतश्चैतदननुष्ठानमुच्यते । संप्रमुग्धं मनोऽस्येति ततश्चैतद्यथोदितम् ॥ एतद्रागादिदं हेतुः श्रेष्ठो योगविदो विदुः। सदनुष्ठानभावस्य शुभभावांशयोगतः॥"
–શ્રી યોગબિન્દુ
-~~-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org