________________
(૪૪૨ )
ઉપસંહાર કરતાં કહે છે:~
कृतमत्र प्रसंगेन प्रकृतं प्रस्तुमोऽधुना । तत्पुनः पञ्चमी तावद्योगदृष्टिर्महोदया ॥ १५३ ॥
સર્યું. અત્ર પ્રસ`ગથી, હવે કહીએ પ્રસ્તુત; તે તે। પંચમી ચેગની, દષ્ટિ મહેાય ચુક, ૧૫૩
અઃ—અત્રે પ્રસંગથી બસ થયુ. હવે અમે પ્રકૃત વાત પ્રસ્તુત કરીએ છીએ; અને તે પ્રકૃત તે પાંચમી મહેાદયવતી યાગષ્ટિ છે.
વિવેચન
ઉપરમાં આ જે બધું ય કહ્યું તે પ્રસંગવશાત્ કહ્યું છે. તે માટે આટલું ખસ છે! વધારે કહેવાની જરૂર નથી. શાણા તા સાનમાં સમજી જાય. એટલે સાચા મુમુક્ષુ વિચક્ષણ જના આટલામાંથી બધું સમજી જશે, ‘થોડું કહ્યું ઝાઝું કરી જાણશે. ’ એટલે હવે અમે પ્રકૃત-ચાલુ વાતના પ્રસ્તાવ રજૂ કરીએ છીએ. અને તે પ્રસ્તુત વાત તે પાંચમી સ્થિરા' નામની ચેગષ્ટિ છે. અને તે કેવી વિશિષ્ટ છે ? તે કે મહાદયવાળી છે. માટે અહા મુમુક્ષુ જોગીજને ! સર્વે અનિવેશ છેડી દઇને ચાર ષ્ટિની મર્યાદા વટાવી જઈને, તમે હવે આ ‘સુયશ અમૃત ઘનવૃષ્ટિ કરનારી પાંચમી ‘સ્થિરા’હૃષ્ટિ સબધી યાગ કથા ભાવથી એકચિત્તે શ્રવણુ કર !
Jain Education International
યોગસિસ થય
“ અભિનિવેશ સઘળે ત્યજીજી, ચાર લડી જેણે ષ્ટિ;
તે લેશે હુવે પાંચમીજી, સુયશ અમૃત ધન વૃષ્ટિ....
મનમેાહન જિનજી! મીઠી તાહરી વાણુ−’શ્રી યા. ૬. સજ્જા ૪-૩
વૃત્તિ:-ત——પર્યાપ્ત થયું, ખસ થયું, અત્ર-અત્ર ઋતિકરમાં, પ્રસંગેન-પ્રસગથી, પ્રવૃત પ્રસ્તુમોઘુના-હવે અમે પ્રકૃત ( ચાલુ વાત ) કહીએ છીએ, સપુન:-પુનઃ તે પ્રકૃત તે, પશ્ચી તાવયોગત્તિ:-પાંચમી ચૈાગદષ્ટિ-સ્થિરા નામની છે. તે કેવી વિશિષ્ટ છે ? તે માટે કહ્યું-મઢોટ્યામહાદયવાળી છે, નિર્વાણુરૂપ પરમ ફૂલવાળી છે, એમ અ છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org