________________
૫ હણિ = કૃતકૃય જ્ઞાનદશા, લેઝી ન રહી ઠેર'
(૫૯) “લેવેકી ન નથી, એટલે ત્યાગવાપણું પણ રહ્યું નહીં. હવે જ્યારે લેવું દેવું એ રહી ઠર’ બને નિવૃત્ત થઈ ગયું ત્યારે બીજું કઈ નવીન કાર્ય કરવાને માટે
શું ઉગયું ? અથોત જેમ થવું જોઈએ તેમ થયું, ત્યાં પછી બીજી લેવાદેવાની જંજાળ કયાંથી હોય? એટલે કહે છે કે અહીં પૂર્ણકામતા થઈ. ”
–શ્રીમદ્ રાજચંદ્ર, અં. ર૭૫.
કેવી અદ્દભુત ધન્ય દશા ! આવા કૃતકૃત્ય, પૂર્ણકામ જ્ઞાની પુરુષને ગ્રહણ-ત્યાગરૂપ આચાર આચરવાનો બાકી રહ્યો હોય ? કારણ કે “મૂઢ જીવ બહારમાં ગ્રહણ-ત્યાગ
કરે છે, આત્મવેત્તા અધ્યાત્મમાં–અંતરુમાં ગ્રહણ-ત્યાગ કરે છે, પણ કહીયે નહિં નિષિતાત્માને હાર કે અંદર ગ્રહણ-ત્યાગ હોતા નથી.” આમ નિરાચાર અતિચારીજી’ પદને પામ્યા હોવાથી અત્રે તેના કારણના અભાવે કઈ પણ અતિચારનો
સંભવ રહેતો નથી. કારણ કે આચારમાં અતિચાર લાગે, પણ અત્રે તે આચાર જ નથી, તો અતિચાર કયાંથી લાગે? આવી નિરાચાર પદવાળી ઊંચી આત્મદશાને પામેલા મહાત્માઓનું વર્તમાન ઉદાહરણ શ્રી ચિદાનંદજી મહારાજના અધ્યાત્મ જીવનમાંથી મળી આવે છે. આ અંગે શ્રીમદ્ રાજચંદ્રજીએ કહ્યું છે કે –
જૈન મુનિ થયા પછી પોતાની પરમ નિવિકલ્પ દશા થઈ જવાથી કમપૂર્વક દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવથી યમ-નિયમ તેઓ હવે પાળી શકશે નહીં, તેમ તેમને (ચિદાનંદજીને) લાગ્યું. જે પદાર્થની પ્રાપ્તિ માટે યમનિયમનું ક્રમપૂર્વક પાલન કરવું છે, તે વસ્તુની પ્રાપ્તિ થઈ તે પછી તે શ્રેણીએ પ્રવર્તવું અને ન પ્રવર્તવું બને સમ છે. આમ તત્વજ્ઞાનીઓની માન્યતા છે. ” ઈત્યાદિ. -શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૯ (૨) આને ભિક્ષાટનાદિ આચાર કેમ હોય? એવી આશંકા દૂર કરવા કહે છે –
रत्नादिशिक्षाहरभ्योऽन्या यथा दृक् तन्नियोजने । तथाचारक्रियाप्यस्य सैवान्या फलभेदतः ॥ १८० ॥
કૃત્તિ-રત્નાવાિક્ષાદ –રત્નાદિની શિક્ષદષ્ટિઓ કરતાં, -અન્ય, ભિન્ન જ, અથાજેમ, દ-દષ્ટ, તન્નો જે-તે રત્નાદિના નિયોજનમાં,-શિક્ષિત હતાં-તથા-તેમ, આવાયા , આ ગીની આચારક્રિયા પણ, લિવ-તે જ, ભિક્ષાટનાદિ લક્ષણવાળી, અભ્યા-અન્ય, ભિન્ન, જૂદી જ હોય છે. કયા કારણથી ? તે કે મેત:--ફલભેદ થકી–પૂર્વે સાંપરાયિક કર્મક્ષય ફળ હતું, અને હમણાં તે ભોપગ્રાહી કર્મક્ષય ફળ છે.
x “ त्यागादाने बहिर्मूढः करोत्यध्यात्ममात्मवित् ।
નામતપિતા ન યા નિછિતારમનઃ | »–સમાધિશતક,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org