________________
યેગપુરુષની સાધક એવી સર્વ પ્રક્રિયા કરે છે. ઈત્યાદિ અનેક પ્રકારે આ ઉપમાનું ઘટમાનપણું અત્ર યથામતિ મેં વિવેચ્યું છે. તે વિશેષ સ્વમતિથી ચિંતવવું.
અથવા ગરૂપ અણ કમલદલવાળું કમલ છે. આઠ ગણિરૂપ તેની આઠ પાંખડીકમલદલ છે. અને તે પાંખડીનું મિલનસ્થાન આત્મસ્વભાવથું જનરૂપ ગ-કર્ણિકા છે.
તે આત્મસ્વભાવરૂપ કણિકામાં ભગવાન આત્મા-પરબ્રહ્મ બિરાજે છે. ગરૂપ અષ્ટદલ ગણિરૂપ દલ જેમ જેમ વિકાસને પામે છે, તેમ તેમ ગ-કમલ કમલ વિકાસને પામતું જાય છે. એકેક ગણિરૂપ પાંખડી ખુલતાં અનુક્રમે
એકક ચિનદેષ નિવૃત્ત થતો જાય છે, એકેક ગુણ વિકાસ પામતે જાય છે, અને એકેક ગાંગ પ્રગટતું જાય છે. આમ સંપૂર્ણ યોગદષ્ટિ વિકસતાં ગરૂપ અષ્ટદલ કમલ સંપૂર્ણ વિકાસને પામે છે. આ સર્વનો સંપૂર્ણ ખ્યાલ સંક્ષેપમાં આ ગ્રંથના પ્રારંભમાં મૂકેલ સર્વગ્રાહી મુખ્ય આકૃતિ પરથી આવશે.
કળશ કાવ્ય
વસંતતિલકા. હેયે સમાધિમહિં નિષ્ઠ પર સુદષ્ટિ, સદબોધ ચંદ્રતણી શાંતિ સુધા સુવૃષ્ટિ, સોળે કળાથી અહિં આતમ ચંદ્ર ખીલે, સ્ના સુજ્ઞાનમયમાં વય લેક ઝીલે. ૧૪૩ સવે વિભાવ પરભાવ સમાઈ જાય, આત્મા સ્વભાવમહિં શુદ્ધ સદા સમાય; થાયે વિલીન મન આત્મમહિં સદાય, એવી સમાધિ પ્રગટે પર સૌખ્યદાય. ૧૪૪ સત્ સંયમ જ સમયે સમયે અનંતા, વૃદ્ધિ લહે અમલ આતમ ભાવવંતા; એવું અપૂર્વ અહિં શુષ સદા સુધાન, આસંગ વર્જિત અખંડ પ્રવિદ્ધમાન. ૧૪૫
જ્યાં વાસનામય મન: વરતે વિલીન, આત્મા થયે નિજ સ્વરૂપ વિષે જ લીન સર્વ પ્રદેશમહિં ચંદન ગંધ ન્યાયે, આત્મપ્રવૃત્તિ સહજાન્મસ્વરૂપ થાયે. ૧૪૬ આવી અસિત્રત સમી ચરણેકધારા, વત્તે સદા સહજ નિરતિચારચારા; આચારથી પર સુદુષ્કરકાર તે છે, આહવાનું શું જ આરૂઢને રહે છે? ૧૪૭ જે વેગના પરમ શૃંગ પરે ચઢ્યા છે, ને જે અપૂર્વ ગુણશ્રેણું પરે વધ્યા છે તે સર્વ ક૫થી અતીત જ નિર્વિકલ્પ, સામગ જિનકપ તુવે અન૫. ૧૪૮
નાદિ શિક્ષણની દ્રષ્ટિ શિખાઉ જેવી, તેથી જૂદી તસ નિયોજન દષ્ટિ એવી આચારની ત્યમ ક્રિયા પણ તે જ આંહિ, યેગીની અન્ય ફલભેદથી લેકમાંહિ, ૧૪૯ રનો નિયછે જ્યમ રત્નાવણિક કૃતાર્થ, નિર્જી રત્નત્રયી તેમ મુનિ યથાર્થ, સંન્યાસ ધર્મ વિનિયેગથી અત્ર યેગી, થાયે કૃતાર્થ પરમાર્થ સુતત્વ ભેગી. ૧૫૦ સંન્યાસ ધર્મ સઘળાય તણે કરીને, ક્ષાયિક ભાવ સહુ અંતરમાં ભરીને, સંન્યાસ ધર્મ પર પગ મુનિ લહે છે, શ્રેણી અપૂર્વકરણે ગુણની વહે છે. ૧૫૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org