________________
પર દષ્ટિ 1 કેવલજ્ઞાનાવરણ મેઘ, મંદ પ્રકાશ-ક્ષપશમ
( ૬૦૯) વિચિત્ર ભેદ દેખાય છે, તેનું કારણ મતિજ્ઞાનાવરણાદિ ઈતર કર્મ છે. વિશ્વના વિવરમાંથી
કે ભીંતના વિવરમાંથી (છિદ્રમાંથી ) દેખાતા અબ્રાછાદિત સૂર્યના ક્ષપશામક મંદ પ્રકાશમાં પણ તરતમતા હોય છે, તેમ અંતરાલમાં રહેલા મતિ અનંત ભેદ આદિ ઈતર જ્ઞાનાવરણ કર્મને લીધે કેવલજ્ઞાનાવરણછાદિત આત્માના
જ્ઞાનરૂપ મંદ પ્રકાશમાં પણ તરતમતા હોય છે-ન્યૂનાધિકતા, ઓછાવત્તાપણું હોય છે. અને તેથી કરીને મતિ આદિ તે તે જ્ઞાનાવરણ કર્મોના પશમના અનંત ભેદથી મતિ આદિ જ્ઞાનના અનંત ભેદ જન્મે છે.+ ગમે તેમ હો, પણ આત્મચંદ્રની ચંદ્રિકાને કંઈ ને કંઈ પ્રકાશ અવશ્ય અનાવૃત હોય છે–અણુઢાંક્યો જ રહે છે. એટલા માટે જ કહ્યું છે કે-જ્ઞાન એ આત્માને સ્વપરાધભાસક અસાધારણ ગુણ છે. "तत्र ज्ञानं तावदात्मनः स्वपरावभासकः असाधारणो गुणः ।"
–શ્રી યશોવિજયજીત જ્ઞાનબિન્દુ પ્રકૃતિનું જન કહે છે–
घातिकर्माभ्रकल्पं तदुक्तयोगानिलाहतेः। यदापैति तदा श्रीमान् जायते ज्ञानकेवली ॥ १८४ ॥ ઘાતિકર્મ વાદળ સમું, વાતાં યોગ સુવાય;
દૂર થાય ત્યારે શ્રીમાન, જ્ઞાનકેવલી થાય, ૧૮૪ અર્થ-ઘાસિકમ વાદળા જેવું છે, તે ઉક્ત યોગરૂપ વાયુના આઘાતથી ( સપાટાથી) જ્યારે દૂર થાય છે, ત્યારે તે શ્રીમાનું જ્ઞાનકેવલી અર્થાત્ સર્વજ્ઞ થાય છે.
વિવેચન જ્ઞાનાવરણીયાદિ જે ઘાનિકમે તે અન્ન જેવું–વાળા જેવું વર્તે છે. તે ઘાતિકર્મઉપરમાં હમણાં જ કહેવામાં આવેલા ધર્મસંન્યાસ યોગરૂપ પવનના સપાટાથી,જ્યારે
વૃત્તિ – વાતાર્મ-ધાતિકર્મ, જ્ઞાનાવરણીય આદિ, તથા જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય. અ-િઅબ્રાહમૂ-અભ્ર, વાદળા જેવું વર્તે છે. તત્તે ઘાતિકર્મ, ચોપાનિસ્ત્રાહત ઉક્ત-હમણાં જ કહ્યા તે ગ-વાયુના આઘાતથી-સપાટાથી (એમ અર્થ છે ) જાતિ-જયારે દૂર થાય છે-શ્રેણીની પરિસમાપ્તિ વેળાયે, તવા-ત્યારે, થાકા-શ્રીમાન, શ્રીમદ્દ તે,-મુખ્ય એવા વિક્રમગથી, પરાક્રમથી , ગાયતે ફાવઢી-જ્ઞાનકેવલી થાય છે, સર્વજ્ઞ થાય છે, એમ અર્થ છે, + “સ અપાતરાઢાઘરથામતિ જ્ઞાનાયાવરોફામ મેરયંતિં નાનાવું મારે घनपटलाच्छन्नरवेः मंदप्रकाश इव अन्तरालस्थकुटकुट्याद्यावरणविवरप्रवेशात् । "
ઈત્યાદિ ( જુઓ)--શ્રી જ્ઞાનબ૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org