________________
( ૪૩૮ )
એજ કહે છે—
परपीडेह सूक्ष्मापि वर्जनीया प्रयत्नतः । तद्वत्तदुपकारेऽपि यतितव्यं सदैव हि ॥ १५० ॥
પરપીડા અહિં સૂક્ષ્મ પણ, વજ્ર વીજ સપ્રયત્ન; તેમજ તસ ઉપકારમાં, કરા સદૈવ યત્ન, ૧૫૦
અ:—અહીં સૂક્ષ્મ પણુ પરપીડા પ્રયત્નથી વવી; તેમજ તેના ઉપકારમાં પણ સદેવજ યત્ન કરવા,
વિવેચન
“ વોવાર: મુખ્યાય, પાપાય વપીડનમ્ ”—વ્યાસજી.
તે મહત્ પુરુષાએ આચરેલા માર્ગ કયેા છે? તે અહીં કહ્યો છે: આ લેકમાં સૂક્ષ્મ પણ પરપીડા વવી, તેમજ પર ઉપકારમાં પણ નિરંતર યત્ન કરવા.
',
યોગન્નિસમુચ્ચય
આ જગતમાં પેાતાનાથી બીજા જીવને સૂક્ષ્મ પીડા પણ ન થાય, સૂક્ષ્મ માધા પણ ન ઉપજે, એમ પ્રયત્નથી—યતનાથી વર્તવું, એ મુમુક્ષુ આત્માર્થીનુ કર્તવ્ય છે. મુમુક્ષુ બીજા જીવાને સૂક્ષ્મ પીડા પણ વજે, તે પછી માટી પીડાની વાત તેા કયાંય દૂર રહી ! મનથી, વચનથી કે કાયથી કાઇપણ પ્રકારે કોઇપણ જીવને પેાતાનાથી કંઈ પણ પીડા-ખાધા ન ઉપજે, એવી સતત જાતિ આત્માથી જીવ રાખે.
“ અનુબંધે આત્મા દુભાય, જિનવરની ત્યાં નહિ આજ્ઞાય; સર્વ જીવનુ ઇચ્છે। સુખ, મહાવીરની શિક્ષા મુખ્ય. સર્વ દને એ ઉપદેશ, એ એકાંતે નહિ વિશેષ; સર્વ પ્રકારે જિનને બેધ, દયા દયા નિ`ળ અવિરાધ. એ ભવતારક સુંદર રાહ, રિયે યે કરી ઉત્સાહ; ધર્મ સકળનુ એ શુભ મૂળ, એ વિષ્ણુ ધર્મ સદા પ્રતિકૂળ. તત્ત્વરૂપથી એ એળખે, તે જન પહાંચે શાશ્વત સુખે; શાંતિનાથ ભગવાન પ્રસિદ્ધ, રાજચંદ્ર કરુણાએ સિદ્ધ '
77
Jain Education International
—શ્રીમદ્ રાજચંદ્રજીપ્રીત મેાક્ષમાળા
વૃત્તિ:-પપીકા ~~પર પીડા, પર બાધા, રૂદ્દુ-અહીં, લેાકમાં, સૂક્ષ્માવિ-સૂક્ષ્મ પણ, માટી તા દૂર રહેા! શું? તે કે વર્ડ્સનીયા-વજ્ર વા યેાગ્ય છે, પરિત્યજવા યોગ્ય છે, પ્રચનત: --પ્રયત્નથી, સમ આભાગથી, તદ્ભુત્-તેની જેમજ, પ્રયત્નથીજ, તરુપારેડવિ-તેના ઉપકારમાં પશુ, તિતન્યયન કરવા યેાગ્ય છે, અનુષ્ટાન દ્વારાએ ( આચરવડે કરીને), સવૈવ દિ-સૌંજ.
For Private & Personal Use Only
www.jainelibrary.org