________________
(૨૨૪)
ગદસિમુચિય ભૂત શું છે? તે અધિદેવ શું છે ? આ દેહમાં રહેલો તે અધિય કોણ કેવી રીતે છે? નિયતાત્મા યોગીઓથી તમે પ્રયાણકાલે કેવી રીતે જાણી શકાય છે? *
નથી દષ્ટિમાં આવતું નથી જણાતું રૂપ, બીજો પણ અનુભવ નહિ, તેથી તે જીવ સ્વરૂપ. માટે છે નહિં આતમા, મિથ્યા મક્ષ ઉપાય એ અંતર શંકા તણે, સમજાવે સદુપાય.” –શ્રી આત્મસિદ્ધિ “મુનિસુવ્રત જિનરાજ ! મુજ એક વિનતિ નિસુણે! આતમતત્વ કયું જાયું જગતગુરુ! એહ વિચાર મુજ કહિયા; આતમતત્વ જાણ્યા વિણ નિર્મલ, ચિત્ત સમાધિ નુ લહિયે....મુનિસુવ્રત” “ધરમ પરમ અરનાથને. કિમ જાણું ભગવંત રે;
સ્વપર સમય સમજાવિયે મહિમાવંત મહંતરે- ધરમ”—શ્રી આનંદધનજી, ઇત્યાદિ પ્રકારે આ સાચે તત્વપિપાસુ-તત્વરસિક પુરુષ પોતાની શ્રવણેછા વ્યક્ત કરે છે. અને આ પરમ અમૃત જેવી તત્વવાર્તાના શ્રવણમાં આ મુમુક્ષુ ગીને જેટલો આનંદ આવે છે, તેને અનંત ભાગ પણ તે ભાવાભિનંદી ભેગીને દિવ્ય સંગીત સાંભળવામાં આવતું નથી ! અને આ શુશ્રષા) આવા પ્રકારની હોય છે, એટલા માટે કહે છે –
बोधाम्भःस्रोतसश्चैषा सिरातुल्या सतां मता । अभावेऽस्याः श्रुतं व्यर्थमसिरावनिकूपवत् ।। ५३ ।। બધ સત સર તુલ્ય આ, એ વિણ શ્રવણ વૃથા જ;
સરવાણી વિણ અવનિમાં, કૂંપ બાદ યથા જ. પ૩. નૃત્તિવો ધામ:સ્ત્રોતો–બેધરૂપ જલ–સ્રોતની, બોધરૂપ પાણીના પ્રવાહની, જા–અને આ, શુશ્રષા, તિરસુથા-સિરા તુલ્ય, સરવાણુ સમાન,-અવંધ્ય ને અક્ષય એવા તેના બીજના તુલ્યપણએ કરીને, રતાં મતા-સંતોને, મુનિઓને મત છે, ઇષ્ટ છે. માથા :-આના, શુશ્રષાના અભાવે, શું? તે કે-ગુપ્ત ચર્થ-સાંભળેલું વ્યર્થ છે, શ્રમ-ફલવાળું છે. કોની જેમ ? તો કે-અતિનવનિવ-સરવાણી વિનાની પૃથ્વીમાં કૂવાની જેમ. તેમાં કૂવો ખોદવે તે ન ખાવા બરાબર જ છે. કારણ કે તેનું ફળ નથી તેટલા માટે. * "किं तद् ब्रह्म किमध्यात्म किं कर्म पुरुषोत्तम ।
अधिभूतं च किं प्रोक्तमधिदैवं किमुच्यते ॥ अधियज्ञः कथं कोऽत्र देहेऽस्मिन्मधुसूदन । પ્રથાણા ૪ થં શૈોનિ નિયતામfમઃ ”—ગીતા અ. ૮. લેક ૧-૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org