________________
(૩૨)
ગદષ્ટિસમુચ્ચય અને જે જડ દેહના સંબંધની ખાતર આ બિચારા આટલી બધી વેઠ ઊઠાવે છે, આટલી બધી જહેમત કરે છે, તે દેહનો સંબંધ તે ઉલટે તેને બંધરૂપ નીવડે છે!
કારણ કે જે દેહનો તેણે આટલો બધો ગાઢ સંબંધ રાખે, તે દેહ વેઠની પાઠ પણ બદલામાં બંધરૂપ સંબંધ કેમ ન રાખે? શું તે કાંઈ અકૃતજ્ઞ
છે-શું કૃતજ્ઞ છે વારુ? એટલે દેહમાં આત્મબુદ્ધિથી તેને દેહનો બંધસંબંધ છૂટતો નથી, તે બંધ છે ત્યાં સુધી જન્મ-મરણ છૂટતા નથી; જન્મ મરણ છૂટતા નથી ત્યાંસુધી દુઃખ છુટતું નથી, અને આ જન્મ મરણ દુઃખ છૂટતું નથી, ત્યાં સુધી સંસાર પરિભ્રમણ છૂટતું નથી. આમ પિતાના માનેલા સંબંધી એવા દેહનો સંબંધ જાળવવા ખાતર (!) પોતે પિતાને બાંધી પાપનો પોટલે માથે ચઢાવી, વેઠની પોઠ ઊઠાવી, આ વેઠીઆ બળદ જેવા ભવાભિનંદી જીવ સંસારમાર્ગમાં નિરંતર પરિભ્રમણને ખેદ પામ્યા કરે છે! શ્રીમાન્ પૂજ્યપાદ સ્વામીજીએ પ્રકાર્યું છે કે –
દેહમાં આત્મબુદ્ધિ આત્માને એ દેહ સાથે નિશ્ચયે યોજે છે, અને સંવ આત્મામાં જ આત્મબુદ્ધિ તે દેહથી આત્માને વિજે છે-વિખૂટે પાડે છે. દેહમાં આત્મબુદ્ધિથી પુત્ર
dal 2017 DELALDRI (Unrealities, Imaginations, Illusions ) દેહમાં આત્મ- ઉપજી છે. અને તે કલ્પનાઓ વડે આત્માની–પિતાની સંપત્તિ માનતું બુદ્ધિથી જ આ અભાગીયું જગત્ અરેરે! હણાઈ ગયું છે ! આ સંસાર દુઃખનું સંસાર મૂલ દેહમાં આત્મબુદ્ધિ એ જ છે, તેથી આ દેહાત્મબુદ્ધિ છેડીને,
હારમાં ઇંદ્રિયને પ્રવૃત્ત નહિં કરતાં, અંતરમાં પ્રવેશ કરશે.” પણ ભવાભિનંદી જીવને તે દેહમાં આત્મબુદ્ધિ હોય છે. અને આવી વિપર્યાસરૂપ ઉલટી બુદ્ધિથી તે દેહ સાથે બંધાઈને સંસાર પરિભ્રમણ દુઃખ પામે છે. આમ વિપર્યાસથી અવિવેક, અવિવેકથી વર્તમાનને જ દેખનારી મિથ્યા પ્રવૃત્તિ, અને મિથ્યા પ્રવૃત્તિથી સંસાર ખેદ ઉપજે છે, એમ સ્પષ્ટ થયું.
जन्ममृत्युजराव्याधिरोगशोकायुपद्रुतम् । वीक्षमाणा अपि भवं नोद्विजन्तेऽतिमोहतः॥ ७९ ॥
–ામ-જન્મ, પ્રાદુર્ભાવ-જન્મવું જેનું લક્ષણ છે તે, મૃત્યુ-મહુ, પ્રાણુયાગરૂ૫, કા-જરા, ઘડ૫ણુ, વયહાનિરૂપ વૃદ્ધાવસ્થા, ધ્યાધિ-વ્યાધિ કેદ્ર વગેરે લક્ષણવાળે, તે રોગ, વિચિકા વગેરે આતંક-અત્યંત તીવ્ર આવેગવાળી પીડા, દશેક ઈષ્ટ વિયોગ વગેરેથી ઉપજ મનેવિકાર, આદિ-આદિ શબ્દથી પ્રહ આદિનું ગ્રહણ છે, એએથી- ૩પકુત-ઉપદ્રવ પામી રહેલ, * "देहे स्वबुद्धिरात्मानं युनक्त्येतेन निश्चयात् । स्वात्मन्येवात्मधीस्तस्माद्वियोजयति देहिनम् ॥
देहेष्वात्मधिया जाताः पुत्रभार्यादिकल्पनाः । सम्पत्तिमात्मनस्ताभिमन्यते हा हतं जगत् ॥ मूलं संसारदुःखस्य देह एव आत्मधीस्ततः । त्यक्त्वनां प्रविशेदन्तर्बहिरव्यापृतेन्द्रियः॥"
-- શ્રી સમાધિશતક.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org