________________
(૩૬૪ )
યોગદષ્ટિસમુચય શિવ શંકર જગદીશ્વરૂ, ચિદાનંદ ભગવાન-લલના જિન અરિહા તીર્થકરૂ, તિસરૂપ અસમાન.લલના
શ્રી સુપાસ” ઈત્યાદિ: એમ અનેક અભિધાઝ ધરે રે, અનુભવગમ્ય વિચાર-લલના જે જાણે તેને કરે રે, આનંદઘન અવતાર રે લલના. શ્રી સુપાસ.”
શ્રી આનંદઘનજી. આમ સર્વજ્ઞ પરમાત્માના અનેક અભિધાન છે, અને તેને વિચાર અનુભવગમ્ય છે. જે તેને પરમાર્થથી જાણે છે, તેનું યથાર્થ સ્વરૂપ ઓળખે છે, તેને તે “આનંદઘન અવતાર' કરે છે, ત૫ સર્વજ્ઞ પદની પ્રાપ્તિ કરાવે છે. અને આ એક ઈષ્ટ પરમાર્થ હેતુની સિદ્ધિને અર્થે, આ સર્વજ્ઞ ભગવાનને ગમે તે નામે ભજવામાં આવે, તેમાં વિરોધ શે? જે પરમાર્થ એક છે, તે શબ્દભેદનો ઝઘડો શો ?
શબ્દભેદ ઝઘડો કિછે, જે પરમારથ એક; કહો ગંગા કહે સુરનદીજી, વસ્તુ ફરે નહિં એક.
મનમેહન” સઝાય, ૪-૨૧. અને આવા આ સર્વને ભજનારા ભક્ત જોગીજને તે પ્રભુથી દૂર હોય કે નિકટ હોય, તો પણ તે સર્વેય તે સર્વજ્ઞના સેવક-ઉપાસક જ છે. પછી ભલે તે ઉપાસકે પિત
અન્નિતિ કાજૂથો કિર મણિતનાતા महादेवोधिदेवत्वाच्छङ्करोऽपि सुखावहात् ॥ विष्णुर्ज्ञानेन सर्वार्थविस्तृतत्वात् कथंचन । ब्रह्म ब्रह्मज्ञरूपत्वाद्धरिर्दुःखापनोदनात् ॥ इत्याद्यनेकनामापि नानेकोऽस्ति खलक्षणात् । यतोऽनन्तगुणात्मैकद्रव्यं स्यात् सिद्धसाधनातू ॥"
શ્રી અમૃતચંદ્રાચાર્યજી (2) પ્રણીત પંચાધ્યાયી. " बुद्धस्त्वमेव विवुधार्चितबुद्धिबोधात् । त्वं शङ्करोऽसि भुवनत्रयशङ्करत्वात् । धातासि धीर शिवमार्गविधेर्विधानात् । व्यक्तं त्वमेव भगवन्पुरुषोत्तमोऽसि ॥"
ભક્તામર સ્તોત્ર. “નિર્મલ શાશ્વત ગુ:નિજિ નિરામ નારી નિશાનંદ જિ: સૂક્ષ્મ નિરંજનઃ | महादेवो महावीरो महामोहविनाशकः । महाभावो महादर्शः महामुक्तिप्रदायकः ॥"
શ્રી ભદ્રબાહુસ્વામીકૃત જિનલઘુસહસ્ત્રનામ, *" दूरासन्नादिभेदोऽपि तद्भूत्यत्वं निहन्ति न । एको नामादिभेदेन भिन्नाचारेष्वपि प्रभुः॥"
હા, હા, ૨૨-૧૮,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org