________________
(૧૫૪)
“જો ઈચ્છે પરમાથ તા, કરા સત્ય પુરુષાર્થ, ભવસ્થિતિ આદિ નામ લઇ, હૈદે નહિં આત્મા. દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય ત્યાગ વૈરાગ્ય;
અને કારણ કે એમ છે, એથી કરીને—
હાય મુમુક્ષુ ઘટ વિષે, એહ સદાય સુજાગ્યું.”—શ્રી આત્મસિદ્ધિ
''
ચંગ સમન
एवंविधस्य जीवस्य भद्रमूर्तेर्महात्मनः ।
शुभो निमित्तसंयोगो जायतेऽवञ्चकोदयात् ॥ ३३ ॥
ભદ્રભૂત્તિ મહામ તે, એવા જીવને જોગ; અવચક્ર ઉદયે ઉપજે, શુભ નિમિત્તસયાગ. ૩૩
Jain Education International
અર્થ :-એવા પ્રકારના ભદ્રભૂત્તિ મહાત્મા જીવને, અવંચાના ઉદય થકી, શુભ નિમિત્ત સયાગ ઉપજે છે.
વિવેચન
“ ચાહે ચકાર તેચંદને, મધુકર માલતી ભેગી રે;
તિમ ભવિ સહજ ગુણે હાવે, ઉત્તમ નિમિત્ત સંચેાગી રે. વી૨૦’—શ્રી યા, સ૦ ૨-૧૩ ઉપરમાં જે ટ્રુમણાં જ દયા વગેરે લક્ષણ કહ્યા તે લક્ષણવતા યેગી પુરુષ કેવા હોય ? તે ભદ્રભૂત્તિ –ભદ્રમૂર્ત્તિવાળા હાય, કલ્યાણુરૂપ ભલી આકૃતિવાળા હોય. તેને દેખતાં જ તે ભદ્ર, ભલેા, રૂડા જીવ છે એવી સ્વાભાવિક છાપ પડે. તે પ્રિયદર્શન શુભ નિમિત્ત હાય, તેનું દર્શીન પ્રિય-ઢાલું લાગે એવું હાય, તેને દેખતાં જ તેના સચાગ પ્રત્યે કુદરતી પ્રેમ સ્ફુરે એવા તે પ્રિયદશી ‘દેવાનાં પ્રિય ” હાય. અને તે ‘મહાત્મા ’ કહેવા ચેાગ્ય છે, કારણ કે સીય ના--ઉત્તમ આત્મવીર્ય ના તેને યાગ બન્યા છે. આવા ભદ્રમૂત્તિ મહાત્મા જીવને શુભ નિમિત્તને સંચૈાગ ઉપજે છે, તેને સદ્યાગ વગેરેના જોગ ખાસે છે. ઉત્તમને ઉત્તમ નિમિત્ત સહેજે મળી આવે છે, તેવું તેવાને ખેંચે, ‘Like attracts like ' તે ન્યાયે યાગ્ય સુપાત્ર જીવને તેના પુણ્યપ્રાભારથી ખેંચાઈને તથારૂપ ચેગ્ય નિમિત્ત સાંપડે છે, અને તે ઉત્તમ નિમિત્તો
વૃત્તિ:-Ëવિધરૂ નીવય—એવા પ્રકારના જીવને, હમણાં જ કહેલા લક્ષણવાળા યાગી, મામૃત:-ભદ્રભૂતિ, પ્રિયદર્શીન, જેનું દર્શન પ્રિય-વ્હાલું લાગે એવાને, મન્હાત્મનઃ-મામાને—સીય*ના યોગે કરીને, શું તેા કે-ઝુમ-શુભ, પ્રશસ્ત, શું? તે કે-નિમિત્તલયોન-નિમિત્ત સયાગ, સાગ આદિના સંયાગ,—કારણ કે સોગ આદિજ નિઃ શ્રેયસસાધનનુ–મે ક્ષસાધનનું નિમિત્તપણું છે, નાચતે-ઉપજે છે. કયાંથી? તે માટે કહ્યું-અપ જોયાત્-અવચકના ઉદયથકી, કહેવામાં આવતા સમાધિવિશેષના—યોગવિશેષતા ઉદયને લીધે, એમ અર્થ છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org