________________
યોગસંન્યાસયેગ
( ૪૯ )
अतस्त्वयोगो योगानां योगः पर उदाहृतः । મોક્ષપોઝનમાન નર્વસંન્યાસક્ષUT: I ??
એથી અયોગ યોગમાં, યોગ કહ્યો પરરૂપ;
મોક્ષ સાથે યોજનથકી, સર્વસંન્યાસ સ્વરૂપ. ૧૧. અર્થ –એટલા માટે તે જે અયોગ” છે, તેને યોગમાં પરમ યોગ કહ્યો છે. (કારણ કે) મોક્ષ સાથે તે જન-જોડાણ કરે છે, અને તે સર્વ સંન્યાસ લક્ષણવાળે છે.
વિવેચન આમ યોગસંન્યાસ નામનો સામર્થ્યોગ શૈલેશી અવસ્થામાં હોય છે એમ ઉપરમાં
કહ્યું. તેમાં મન-વચન-કાયાના યોગનો અભાવ હોય છે, નિરોધ કરઅગ વામાં આવે છે, એટલે તે “અગ” કહેવાય છે. અને આ “અયોગ” પરમ ગ ગ સર્વ યોગોમાં પરમ છે, પ્રધાન છે. કારણ કે તે “યોગના ચોક –
મોક્ષ સાથે સાક્ષાત્ ોજન કરાવનાર એ ખરેખરા અર્થમાં “ગ” છે. અને તે સર્વસંન્યાસરૂપ લક્ષણવાળે છે, તેમાં ઉત્કૃષ્ટ પરિશુદ્ધિ હોય છે.
આને “પરમ” યોગ કહ્યો તે યથાર્થ છે, કારણ કે સર્વ યોગેનું જે એક માત્ર અંતિમ સાધ્યદયેય મોક્ષ છે, તેની સાથે આ અાગ ચગ જ સાક્ષાત યોજન-જોડાણ કરાવે છે. મોક્ષ સાથે જે-જોડે તે યોગ કહેવાય, એમ વ્યુત્પત્તિથી આ બરાબર ઘટે છે. તેમ જ અત્રે સર્વસંન્યાસ હોય છે, અધર્મ સંન્યાસ કે ધર્મ સંન્યાસ કરતાં ઉત્કૃષ્ટ પરિ. શુદ્ધિ હોય છે, અને હવે કંઈ પણ ત્યજવાપણું બાકી રહેતું નથી. એટલે આ અગ પરમ શ્રેષ્ઠ ગ છે.
અત્રે એક પરમાણુ માત્રનું પણ સ્પર્શવાપણું રહેતું નથી. સંપૂર્ણ નિષ્કલંક એવું અડોલ આત્મસ્વરૂપ પ્રગટે છે. અનન્ય એવી શુદ્ધ નિરંજન ચૈતન્યમૂત્તિ વ્યક્ત થાય છે. અગુરુલઘુ એવું અમૂર્ત સહજત્મસ્વરૂપ પદ સિદ્ધ થાય છે. આ સહજામસ્વરૂપ પદને
વૃત્તિ-વાત gવ એટલા માટે જ, શૈલેશી અવસ્થામાં ધોગ સંન્યાસરૂપ કારણને લીધે, ૩યોનો-અગ, યોગનો અભાવ (મન-વચન-કાયાના યોગને અભાવ).
યોજાનાં-મિત્રા આદિ ગની મધે,- શું? તે કેવો વર:-પરમગ, પ્રધાનયોગ, રાતકહ્યો છે. કેવી રીતે ? તે માટે કહ્યું –
મોક્ષાથોનમવેર–મેક્ષ સાથે જન-ભાવરૂપ હેતુથી, જોડાણ કરવારૂપ ભાવથી. શોકના યોગ. –ોજનને લીધે યોગ, એમ સમજીને. આનું કવરૂપ કહે છે:
સર્વસંન્યાસહૃક્ષ-સર્વ સંન્યાસરૂપ લક્ષણવાળે, કારણ કે અધર્મ સંન્યાસ ને ધર્મસંન્યાસ કરતાં પણ અત્રે પરિશુદ્ધિને ભાવ છે, એટલા માટે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org