________________
આઠ ગાદિનું સામાન્ય થન
( ૧૫ )
માટે જ આ યોગષ્ટિની આધારરૂપ ભૂમિકા-પીઠિકા બરાબર સમજવા માટે પ્રથમ એ ઉક્ત ઇચ્છાયાગાદિ ચેાગોનું વર્ણન અત્યંત ઉપયાગી અને આવશ્યક હતું, એમ આ ઉપ રથી ફલિત થયું.
અને તે આ
છે:—
मित्रा तारा बला दीप्रा स्थिरा कांता प्रभा परा । नामानि योगदृष्टीनां लक्षणं च निबोधत ॥ १३ ॥
મિત્રા તારા ને અલા, દીપ્રા સ્થિા તેમ; કાંતા પ્રભા અને પરા, દષ્ટિ આઠે છે એમ. યેાગષ્ટિના નામ એ, અતણે અનુસાર; લક્ષણ તેનું સાંભળે, હવે અહીં ક્રમવાર. ૧૩,
અર્થ:—મિત્રા, તારા, ખલા, દ્વીપ્રા, સ્થિરા, કાંતા, પ્રભા અને પરા – એમ આ યેાગષ્ટિઓના નામ છે. અને એએનું લક્ષણ સાંભળા!
તે આઘદિષ્ટ બતાવવા માટે કહે છે:-~~
समेघामेघराज्यादौ सग्रहाद्यर्भकादिवत् ।
ओarष्टिरिह ज्ञेया, मिथ्यादृष्टीतराश्रया ॥ १४ ॥
વૃત્તિ:-તેમાં—મિત્રા જેવી તે મિત્રા, તારા જેવી તે સારા; ઇત્યાદિ યથાર્થ જ નામાનિ-નામ, ચોગરઘીનામ્—યાગદષ્ટિએના છે. અને એએનું જાળ-લક્ષણ-જે કહેવામાં આવે છે તે, નિોષતશ્રવણ કરે, સાંભળેા એમ અર્થ છે. અહીં એષ્ટિના વ્યવòદ ( અપવાદ) કરવા માટે ‘ચાગષ્ટિ’ એમ ગ્રહણ કર્યું' છે.
વૃત્તિ:-૬ઃ—અહીં એટષ્ટિ, જ્ઞાનાવરણીય આદિ કર્માંના ક્ષયે પશ્ચમની વિચિત્રતાને લીધે ચિત્ર-નાના પ્રકારની હોય છે.
સમેધામેધાયારો-સમેધ-અમેધ, મેધવાળા કે મેધ વિનાના, રાત્રી આદિમાં. આદિ શબ્દથી દિવસનું ગ્રહણું છે; એટલે મેઘવાળા કે મેધ વગરના રાત ૩ દિવસમાં.
Jain Education International
सग्रहाद्यर्भकादिवत्- -સગ્રહ આદિ અને અભક આદિની જેમ, પહેલા આદિ શબ્દથી અગ્રહનુ ગ્રહણ છે, બીજા આદિ શબ્દથી અનકનું ગ્રહણ છે. એટલે ગ્રસહિત કે ગ્રહરહિત, એવા બાલ કે અખાલની જેમ. ( મ=ભૂત, ઝોડ વગેરે ).
ઔષĐિ:-એષ્ટિ, સામાન્ય દર્શન. તે ભાભિન'દી જીવિષયી છે. એટલે કે ભવાભિનંદી - સંસારથી રાચનારા જીવતે આ હૈય છે.
મિથ્યારદીતાશ્રયા—મિથ્યાદષ્ટિ આકી કે અમિથ્યાદષ્ટિ આયી. કાચ ( મેીએ-પડલ ) વગેરેથી જેની દૃષ્ટિ ઉપહત-આધિત છે તે મિથ્યાદષ્ટિ, તેનાથી ઉપદ્માત નયી પામેલ તે મય્યાદષ્ટિ આમ અક્ષરગનિકા ( શબ્દાર્થની સમજુતી) થઇ, અને ભાવાર્થ તેા આ છેઃ
For Private & Personal Use Only
www.jainelibrary.org