________________
( ૩૦ )
યોગદષ્ટિસમુચ્ચય કે શાસ્ત્ર તે દિશાદર્શનથી આગળ ડગલુંય ચાલતું નથી,–“ભાઈ અમુક દિશાએ અમુક રીતે ચાલ્યા જાઓ,” એટલી જ દિશા સામાન્યપણે આ સમર્થ યેગીને સૂઝાડીને શાસ્ત્ર અટકી જાય છે, વચન અગોચર વાત તે કહી શકતું નથી. એટલે પછી તે આ સમર્થ યેગીને સામવેગનું–આત્માનુભવરૂપ જ્ઞાનયેગનું જ અવલંબન રહે છે, અને તે યંગ જ તેને ઠેઠ કૈવલ્ય પદ સુધી પહોંચાડે છે, તે અનુભવ મિત્ર જ તેને સહજ આત્મસ્વરૂપ, શુદ્ધ ચૈતન્યસ્વામી બનાવે છે.
" पदमात्रं हि नान्वेति शास्त्रं दिग्दर्शनोत्तरम् ।
જ્ઞાનયોગો મુને વામાવલ્ય 7 મુંતિ ” –શ્રી અધ્યાત્મપનિષદુ અનુભવગેચર માત્ર રહ્યું તે જ્ઞાન જો....અપૂર્વ અવસર.” –શ્રીમદ્ રાજચંદ્રજી “દિશિ દેખાડી રે શાસ્ત્ર સવિ રહે, ન લહે અગોચર વાત;
કારજ સાધક બાધક રહિત છે, અનુભવ મિત્ત વિખ્યાત, વીર જિનેશ્વર પરમેશ્વર જયે. અહે ચતુરાઈ સે અનુભવ મિત્તની, અહી તસ પ્રીત પ્રતીત,
અંતરજામી સ્વામી સમીપ તે, રાખી મિત્રશું રીત....વીર અનુભવ સંગે રે રંગે પ્રભુ મળ્યા, સફળ ફળ્યાં સવિ કાજ; નિજ પદ સંપદ જે તે અનુભવે રે, આનંદઘન મહારાજ.વીર”
– ગિરાજ આનંદઘનજી સર્વથા તેને પરિચ્છેદ(પરિજ્ઞાન) શાસથકી જ માનવામાં આવતાં, દેષ કહે છે –
सर्वथा तत्परिच्छेदात्साक्षात्कारित्वयोगतः । तत्सर्वज्ञत्वसंसिद्धेस्तदा सिद्धिपदाप्तितः ॥ ७॥ સર્વથા જ જે શાસથી, જ્ઞાન તેહનું હેય;
તે સાક્ષાત્કારિત્વને, જોગ તેહને હેય; વૃત્તિ-સંથા–સર્વથા, અક્ષેપ-અવિલંબે ફસાધકપણું વગેરે સર્વ પ્રકારોથી, તત્પર રાતશાસ્ત્રથકી જ તે સિદ્ધિ નામના પદની સંપ્રાપ્તિના હેતુભેદના પરિચ્છેદને લીધે પરિજ્ઞાનને લીધે, શું? તો કે–સાક્ષાત્કારિત્વોત-કેવલ તેથી જ સાક્ષાતકારિપણાએ કરીને યોગથી કારણથી, (પ્રત્યક્ષપણાના કારણે . તcર્વજ્ઞા -તે શ્રોતા ગીના સર્વાપણાની સિદ્ધિને લીધે પ્રસ્તુત હેતુ ભેદને આનાવડે કરીને સર્વથા પરિચ્છેદરૂપ યોગ થશે એટલા માટે–અને તેથી કરીને તવા-ત્યારે જ, શ્રવણ કાલે જ, સિદ્ધિઘાણત-સિદ્ધિ પદનીમુક્તિપદની પ્રાપ્તિ થશે તેને લીધે, કારણ કે અગિ કેવલીપણાને પણ શાસ્ત્રથી જ સદ્દભાવે જાણવાનો પ્રસંગ પ્રાપ્ત થશે એટલા માટે. અર્થાત અગિ વલીપણુ પણ શાસ્ત્રથી જ જણાશે, એટલે સિદ્ધિ પદની પ્રાપ્તિ પણ થઇ જશે ! ( આમ આ દોષ પ્રાપ્ત થાય છે).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org