________________
( ૩૮ ).
યોગદષ્ટિસમુચ્ચય વિવેચન સામયોગના ધર્મસંન્યાસ ને યોગસંન્યાસ એમ બે વિભાગ પાડ્યા, તે પ્રત્યેક કયારે હોય છે, તે અહીં બતાવ્યું છે -(૧) પ્રથમ પ્રકારને સામર્થ્યોગ-તાવિક એ ધર્મસંન્યાસ એગ દ્વિતીય અપૂર્વકરણમાં હોય છે, (૨) બીજા પ્રકાર સામગગસંન્યાસ ચોગ આયોજ્યકરણથી આગળમાં હોય છે.
विमलबुद्धिः, 'दुर्लभं मानुष्यं, जन्म मरणनिमित्तं, संपदश्चपलाः, विषया दुःखहेतवः, संयोगे वियोगः, प्रतिक्षणं मरणं, दारुणो विपाकः,' इत्यवगतसंसारनैर्गुण्यः, तत एव तद्विरक्तः, प्रतनुकषायः, अल्पहास्यादिः, कृतज्ञः, विनीतः, प्रागपि राजामात्यपौरजनबहुમત, અદ્રોજાની, થાળr, થાર, સમુપાચ્ય ' (અર્થ માટે જુઓ વિવેચન.)
કારણ કે આવો ન હોય તે જ્ઞાનયોગ આરાધે નહિં, અને આ હોય તે ન આરાધે એમ હોય નહિં (આરાધે જ ), એમ સર્વ વચનઆગમ ભાવવા યોગ્ય છે. તેથી આ અનિરૂપિત અર્થ નથી.
સાથોડવા તૂર્થ- જ્યકરણથી આગળમાં કેવલાભેગથી અચિન્યવીર્યપણુએ કરીને આજીને, તેવા તેવા પ્રકારે તત્કાલ ખપાવી દેવાય એમ ભોપઘાતી કર્મની તથા પ્રકારની અવસ્થાન ભાવમાં કતિ. તે આયોજ્ય કારણ છે. (કેવલાભેગથી આયોજીને ભપગાહી કર્મની સ્થિતિ તરત ખપાવી દેવાય એવી કરી દેવી તે આયોજ્યકરણ છે). આનું ફલ શૈલેશી અવસ્થા છે. એટલા માટે જ કહ્યું –
દિતીશ રતિ ક્રિયા–બીજો “ગસંન્યાસ” નામને સામર્થ્ય હોય છે, એમ તેના જ્ઞાતાઓ-જાણકારો કહે છે, કારણ કે શેલેશી અવસ્થામાં આને ભાવ-હેવાપણું છે. આ સર્વ આરમિક વસ્તુ છે. અને તેવા પ્રકારે એને સંવાદી (મળતા) અર્થ-આગમવચન છે –
“करणं अहापवत्तं अपुवमणियट्टिमेव भव्वाणं । इयरेसिं पढमं चिय भण्णइ करणं ति परिणामो ॥ जा गण्ठी ता पढमं गण्ठि समइच्छओ भवे बीयं । अणियट्टीकरणं पुण सम्मत्तपुरकडे जीवे ।। गण्ठित्ति सुदुभेओ कक्खडघणरूढगूढगण्ठिव्व । जीवस्स कम्मजणिओ घणरागदोसपरिणामो ॥ एत्तो विवजओ खलु भिण्णे एयम्मि समणाणं तु । थोवं पि सुपरिसुद्धं सच्चासम्मोहहेउत्ति ॥ सम्मत्तमि उ लद्धे पलियपुहत्तेण सावओ होइ ।
चरणोवसमखयाणं सागरसंखन्तरा होन्ति ॥" ઇત્યાદિ લેશથી આ પરિભાવિત અર્થવાળું છે. (અર્થ માટે જુઓ ઉપર વિવેચન)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org