Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૧૧. શ્રી જૈનશાસન (અઠવાડિક)શ્રી જૈન રત્ન શ્રમણે પાસિકાઓ વિશેષાંક !
સમય જતાં અન્ય સાધ્વીઓએ સુજયેષ્ઠાના ઉદરમાં ગર્ભ રહેલે જાયે. તે છે છે સાધ્વીઓએ સુજયેષ્ટાને કારણે તિરસ્કાર કરીને કહ્યું
“હે પાપ!િ એક સાધી થઈને આ પેટને વધારી દેનારૂ ૫ ૫ તે શા છે { માટે કર્યું?
મહાસતી સુજયેષ્ઠા બેલ્યા- હે મહાસતી ! શરીરની વાત તે દૂર રહે મેં તે હું મનથી પણ કયારે ય શીલખંડન થવા નથી દીધુ.”
મહા આર્યા સુજયેષ્ઠાને આ જવાબ હતું છતાં ગભ હતો તે પણ હકિકત હતી. છે. આથી તે સાધ્વીઓએ જ્ઞાની ભગવંતને પૂછયું કે-હે ભગવંત આ સુજયેષ્ઠા સાવી સતી છે કે અસતી છે. '
જ્ઞાની ભગવંતે કહ્યું-“આ સાવી સુજયેષ્ઠા સર્વે સતીઓમાં શિરોમણિ છે. વિદ્યા છે હું ધરે પિતાનું વયે ગુપ્ત રીતે નાંખ્યું છે, તેની આને કશી ખબર નથી.
સમય જતાં સાવી સુજયેષ્ઠાએ પુત્રને જન્મ આપ્યો. શ્રાવકના ઘરે તે બાળક છે વૃદ્ધિ પામે, અને તેનું નામ પડ્યું. સત્યકિર-સત્યકિ.
એક વખત આ બાળ સત્યકિ સાસ્ત્રીઓ સાથે શ્રી વીરજિનેશ્વર પાસે ગયે. ત્યારે કાલસંદીપ નામના એક વિદ્યાધરે સમવસરણમાં પ્રભુને પૂછયું- હે ભગવન્! મારે હત્યારો કેણુ થશે ?' ભગવાને કહ્યુ-આ સત્યકિથી તારૂ મૃત્યુ થશે.” તેથી “ હે આશ્ચર્ય છે કે આ બાળક મારે હત્યારે થશે” આમ કાલસંદીપે મનમાં વિચાર્યું.
તે બુદ્ધિશાળી બાળક આર્યાએથી લાલન-પાલન કરાતે સાંભળતા સાંભળતા જ છે 4 અગિયાર અંગેને ભણી ગયે, પૂર્વજન્મના તીવ્ર સંસ્કારથી અનેક મહાવિદ્યાઓ તેનામાં આવી.
દેવીના કહેવાથી તેણે પૂર્વના ૬-૬ ભવ સુધી સાધેલી રહિણી વિદ્યા સાધવા કે છે માટે-લે કે-હું રોહિણી વિદ્યાની સાધના માટે આ સળગતી ચિત માં પ્રવેશને સળગી જઈશ, તેથી રહિણી વિદ્યા અને સિદ્ધ થાવ.” આમ બેલીને સળગી ઉઠેલી જાજવલ્યમાન ચિતામાં ચાલતે સત્યકિ રેહિણીને મંત્રજાપ કરવા લાગે. . આ સમયે કાલસંદીપ ત્યાં આવીને સળગતી ચિતામાં વધુને વધુ લોકો નાંખવા છે શું લાગે એમ માનીને કે-આ સળગતી આગમાં આ મારો હત્યારે સળગીને સાફ થઈ
જાય.’ આ રીતે કાલસંદીપનું સાત દિવસ સુધી વિદન ચાલુ રહ્યું પ્રત્યક્ષ થઈને દેવીએ તેને અટકાવ્યું. અને સત્યકિને કહ્યુ-મને એક પ્રતીક આ ૫ કે જયાંથી હું તારા શરીરમાં