Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
હે પાપીણિ! એક સાધવી થઇને તે આ પેટ વધારી દેનારૂ પાપ શા માટે કર્યું !
“હે મહાસતી ! શરીરથી શીયલ-ખંડનની વાત તે દૂર રહે. મેં તે ક્યારેય છે મનથી પણ શીયલ ખંડિત નથી કર્યું.' છે તે પછી તારા પેટમાં આ પાપ કેવું છે? શેનું છે? તારૂ પેટ વધેલ કેમ છે ?? ! છે “હે ભગવંત! આ સાધ્વી સતી છે કે અસતી છે?
“આ સાવી સર્વે સતીઓમાં શિરોમણિ છે.” છે જેને ગમે તેવા ખૂંખાર-પ્રાણ સટેટના સંગ્રામ સમયે પણ માત્ર એક જ બાણ ન 8 છોડવાની ભીષ્મ પ્રતિજ્ઞા છે એવા વૈશાલિના ધણી ચેટક મહારાજાની પુરી મહાસતી છે સાદવી સુચેષ્ટની આ અણદાગશીયલબતની યશગાથા છે.
વૈશાલિ નગરીના નાથ મહારાજા ચેટકની પરસ્પર પ્રીતિથી એકબીજામાં વણાઈ ! છે ચૂકેલી સુજયેશ અને ચલણ નામે બે પુત્રીઓ હવે પિયુધરે જવામાં બાકી હતી.
ᏐᏐᏐᏐᏐᏐᏐᏐᏐᏐᏐᏐᏐᏐᏐᏐᏐᏐᏐᏐᏐᏐᏐᏐᏐᏐᏐᏐᏑ
કકકકકકકકકકક કક
કકકકકકકકકકકકક કકક
મહાસતી સાધ્વી સુષ્ઠા
-રાજુભાઇ પંડિત (ચંદ્રરાજ)
સુર દ્વારા આવીને શ્રેણિક રાજાએ સુજ્યેષ્ટાને પરણવાની હતી. પરંતુ વિધા- { તાના લેખ જુદા નીકળ્યા, છેક છેલ્લી ઘડી સુધી સુચેષ્ટા જ શ્રેણિક સાથે સુરંગ દ્વારા છે ગુપ્ત રીતે અપહરણ દ્વારા પરણવાની હતી, પણ ચલ્લણનું અપહરણ થયું અને સુજયેષ્ટા છે 8 રહી ગઈ. છે એક બીજા વિના જિંદગી ગુજારવી અશક્ય બને તેટલી હદ સુધી શ્રેણિક અને ૨ 8 સુજયેષ્ટા એકબીજાના ચિત્રપટે જેઈને એકબીજા તરફ આકર્ષાયા હતા. બને ના સંકેત તે મુજબ શ્રેણિક રાજાને રથ છેક સુજયેષ્ટાના રાજમહેલ સુધી સુરંગ દ્વારા આવ્યા, આ ચલણ પણ શ્રેણિકરાજાને પતિ તરીકે સ્વીકારી સુજયેષ્ટાની સાથે જ આવી ચલણ છે રથમાં ચડી ગઇ, પણ રત્નને કરડી લેવા સુજયેષ્ટા રાજમહેલ તરફ પાછી ફરી ત્યાં જ છે “શત્રુના રાજયમાં વધુ રહેવું સારૂ નથી.’ આમ સુલતાના બત્રીશ પુત્રએ જણાવતા છે શ્રેણિક રાજા ચલણને સુજયેષ્ટા સમજી લઈને રવાના થયા
પણ.... પતિ અને બેન વગરની થઈ ગયેલી સુજાએ હા મચાવી મૂી. આથી ? છે તેમના ભાઈ વીરંગ કે સત્ય સાથે આવીને શ્રેણિકને પીછો પકડે, અંગરક્ષક બનેલા 8 સુલસી શ્રાવિકાના ૩૨-૩૨ પુત્રએ બહાદુરી પૂર્વક વીરગકિને સામને કર્યો પણ આખરે