Page #1
--------------------------------------------------------------------------
________________
*-apii3୧ ୧୧୪ ଆy (
\
\
'(' (।' ।
an Education International
Fer Pesonar
o
ne
Only
www.jalinelinary.org
Page #2
--------------------------------------------------------------------------
________________
grononengooooooooooooooooooooong
વિશ્વમંગલ ગ્રન્થમાળા
ભાગ-૪
વેણીશંકર મુરારજી વાસુ
:
ww૨ ૨૪૬
exe
aramasa sa
કમલ પ્રકાશન ટ્રસ્ટ
~
~
~
~
~
~~
For Personal & Private Use Only
Page #3
--------------------------------------------------------------------------
________________
પ્રકાશક:
કમલ પ્રકાશન ટ્રસ્ટ જીવંતલાલ પ્રતાપથી સંસ્કૃતિસત્રન, નિાપાળ રિલીફ શડ, અમદાવાદ ફોન : ૩૩૫૭૨૩ Co૩૮૦૧૪૩
લેખક વેણીશ'કર સુરારજી વાસુ
પ્રથમ સંસ્કરણ : નલ ૧૦૦૦ દ્વિતીય સંસ્કરણ : નક્લ ૨૦૦૦ તૃતીય સ રણુ નક્લ ૨૦૦૦ તા. ૧૫-૨-૧૯૮૯
વિ. સ. ૨૦૪૫
મૂલ્ય : રૂા. ૧૫-૦૦
મુદ્રક
ભીખાલાઈ એસ. પટેલ, ભગવતી મુદ્રણાલય, દૂધેશ્વર,
અમદાવાદ ૩૮૦°•Y
For Personal & Private Use Only
Page #4
--------------------------------------------------------------------------
________________
પેાતાના હાથે પેાતાના નાશ
અંગ્રેજો તા આ દેશમાંથી ઉચાળા ભરી ગયા પણ તે પહેલાં યુનિવર્સિટીના શિક્ષણ દ્વારા હજારો દેશી અંગ્રેજો તેમણે તૈયાર કરી દીધા હતા. આ દેશની ધરતીના કાયમી જો કરવા આ એક જ ઉપાય હતો કે દેશની પ્રજાને બધી રીતે બરબાદ કરી નાંખવી. આ માટે તેની સસ્કૃતિના સનાશ કરવો.”
આ કાય` પરદેશીઓ કરવા જાય તા પ્રજા વીફરે અને બળવા કરી બેસે એટલે દેશના જ લોકોના હાથે આ સવનાશના કાર્યક્રમ અમલી ખનાવવાનુ અનિવાય` હતું. એ માટે જ દેશી અંગ્રેજોને તૈયાર કરવામાં આવ્યા. આજે તે એ ડીગ્રીધારી, પશ્ચિમપરસ્ત દેશી અંગ્રેજોની સંખ્યા લાખા સુધી પહોંચી ગઈ છે.
આ દેશી અંગ્રેજોએ જાણે કે અજાણે એમને મળેલા શૈક્ષણિક પ્રશ્ચિમી વારસાને કારણે સંસ્કૃતિનાં તમામ ક્ષેત્રોના મૂળમાં ધા મારી દીધા છે. માક્ષલક્ષી સ`સ્કૃતિના વૃક્ષનાં તમામ અંગાને હચમચાવી નાંખ્યાં છે. આ શિક્ષિતાને શિક્ષિત કહેવા કે કેમ ? એ પણ એક સવાલ થઈ પડે તેવી તેમની પશ્ચિમ-પરસ્ત નીતિરીતિએ જોવા મળે છે. શ્રી વેણીશ’કર મુરારજી વાસુ આ વિષયમાં સારી એવી જાણુકારી ધરાવે છે. તેમના પ્રત્યેક વિચાર જુદા જુદા વિષયા ઉપર વેધક પ્રશ્નાશ ફેંકે છે દાખલા, લીલા અને આંકડા એ દરેક લેખ પાછળનું એમનું બળ છે. બેશક, આ લેખા સર્વથા આધ્યાત્મિક ભૂમિશ્ચ પર નથી પરન્તુ આધ્યાત્મિક જીવન જીવવાના જન્મસિદ્ધ હક્ક ધરાવતી આર્યાવત ની મહાપ્રજાના સવનાશનાં ધાતકી અને ભેદી શસ્ત્રો તે ખુલ્લાં પાડે છે. અને એ રીતે આય` મહાપ્રજાની મહાસ ંતા—દીધી ધર્મપ્રધાન ચાર પુરુષાથ ની સંસ્કૃતિની પુનઃસ્થાપના કરીને મહાપ્રજાના આધ્યાત્મિક સ્તરને મજબૂત કરવાના પ્રયત્નમાં આ લેખો પોતાના વિશિષ્ટ ફ્રાળા નાંધાવે છે.
શ્રી વાસુ જણાવે છે કે સાંસ્કૃતિક તત્ત્વને પશ્ચિમ-પરસ્ત બેદી અને અણુધડ નીતિરીતિના હાલના વેગથી પણ નષ્ટ કરવાનું ચાલુ રાખવાનું આવશે તે ભારતીય પ્રજાનું આયુષ્ય કદાચ સા-ખસે વર્ષથી ઝાઝુ` નહિ હોય
શ્રી વાસુની વિચારધારા ભારતીય પ્રજા સુધી પહેાંચે તે તેમના મગજમાં પરદેશીએ જન્ટોએ જે ખાટા ખ્યાલા ભરી દીધા છે—જેના દ્વારા પ્રજાના તમામ જીવન સ્તરા હચમચી ઉઠયા છે—તે બધા જળમૂળથી ઉખડી જાય. અબજો શ.ના વ્યય, અધર હિંસા અને વ્યાપક દુરાચારને પોષતી તમામ પ્રગતિવાદી વિચારસરણીઆને જોરદાર લપડાકા મારતી શ્રી વાસુની વિચારણા અશ્પતમ ધનવ્યય, અહિંસક પ્રણાલિ અને વિશુદ્ધ સદાચારાના નિર્માણુની બહુમુખી યાજનાથી ખીચખીચ ભરેલી હાય તેમ દેખાય છે. જેના દ્વારા આત્મા મેક્ષભાવ તરફ ચેસપણે આગળ વધે તે વિચાર : તે પ્રચાર કે તે આચારને જ મારું અનુમાન હોય તે સહજ છે. શ્રી શ્રીપાળનગર વાલકેશ્વર, મુંબઈ – ૬ ગુરુપાદપદ્મરણ ૫. શ્રીચન્દ્રશેખરવિજય
વિ. સં. ૨૦૩૩ દશેરા.
For Personal & Private Use Only
Page #5
--------------------------------------------------------------------------
________________
કમલ પ્રકાશન ટ્રસ્ટનું નિવેદન ભારતીય પ્રાચીન પરંપરાઓને પુનઃજીવિત કરતી શ્રી વેણીશંકર મુરારજી વાસની ચિંતનધારાને અમે પ્રકાશિત કરી રહ્યા છીએ. લેખક્નીએ આર્યાવર્તની મેક્ષલક્ષી સંસ્કૃતિના એક અગ- અર્થવ્યવસ્થાને પ્રધાનપણે આત્મસાત કર્યું છે. આ વિષયમાં તેમણે આશ્ચર્યજનક ખેડાણ કર્યું છે એમ તેમના વિચારો ઉપરથી સહજ રીતે કહી શકાય તેમ છે. ભારતની અર્થવ્યવસ્થામાં ગાયપ્રધાન તમામ પશુની અહિંસા પ્રધાનપણે ભાગ ભજવે છે. એમ લેખક મકમપણે માને છે. '
જે વિશિષ્ટ કેટિને પ્રતિભાવ આ પુસ્તિક દ્વારા પ્રજામાં પ્રગટ થાય તે લેખકના વિચારોને વ્યવસ્થિત આકાર આપીને પ્રગટ કરતા રહેવાની અમારી ભાવના છે. વધુ પ્રમાણમાં પ્રચાર થાય તે હેતુથી જ ખોટ ખાઈને પણ આ ટ્રસ્ટ આ પુસ્તિકાનું પ્રકાશન કરે છે. પિતાના વિચારોનું પ્રકાશન કરવા બદલ શ્રી વાસુને અમે અંતઃકરણથી આભાર વ્યક્ત કરીએ છીએ.
લિ. દ્રસ્ટીમંડળ, કમલ પ્રકાશન ટ્રસ્ટ
અ.નં. પુસ્તકનું નામ ર૭. શું આજે પણ પરદેશી ગુલામી ? ૨૮. વનને પ્રવાહ બદલે
૨૯. ૧૯ણવાદ વિરુદ્ધ ત્યાગવાદ - ૩૦. સમાજન
૩૧. ખાદી ૩૨. હવે શું કરવું?
For Personal & Private Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
[૨૭]
શું આજે પણ પરદેશી ગુલામી
?
ગાય અને દૂધના વેપારની શરૂઆત
અંગ્રેજી શાસને ચરિયાણાનું નિકંદન કાઢવાથી અને તેનાં પશુઓવિરાધી પગલાંથી ગાય અપવાદરૂપ ઘરોમાં જ રહી. દૂધની આવશ્યકતા તે દરેક ઘરને હોય જ. દૂધ વેચવું એ પાપ છે એવી ભાવના નાશ પામી ચૂકી. કારણ કે દૂધની આવશ્યકતાએ દૂધ માટે વિસ્તૃત ખજાર ઊભું કર્યું હતું. આ મજાર માટાં શહેર પૂરતું જ હતું, કારણ કે નાનાં ગામડાંઓમાં હવે લેાકેા પાસે દૂધ ખરીદવા પૈસા ન હતા અને ૧૦૦-૨૦૦ માણસની વસ્તીવાળાં લાખા ગામેામાં દૂધને વેપાર કરીને કોઈ પાતાની આજીવિકા ચલાવી શકે નહિ. ભારતમાં ત્રણ લાખ ગામડાં એવાં છે જ્યાં ૫૦૦ માજીસથી ઓછી વસ્તી છે. આવાં ગામમાં દૂધના વેપાર ચાલી શકે નિહ.
અંગ્રેજી શાસનની ભારત વિાષી નીતિથી ગામડાંઓમાં ગાય માત્ર શ્રીમંત ખેડૂત કે શ્રીમંત વેપારીઓના ઘરમાં મચી હતી. અથવા માલધારીઓ પાસે હતી. શહેરોમાં દૂધની ડેરીઓ શરૂ થઈ એટલે ડેરીવાળાઓને ડેરીઓ માટે ગાયાની અને ભેંસાની જરૂર પડી અને દૂધના વેપાર પાછળ ગાયાને વેપાર પણ શરૂ થયા.
ડેરીવાળાઓએ ગામડાંઓમાંથી માલધારીઓની શ્રેષ્ઠ ગાયા અને ભેંસ ખરીદી શહેરામાં લાવી દૂધના વેપાર શરૂ કર્યાં. તેા ખીજી તરફથી
૪-૧
For Personal & Private Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
મુંબઈ, કલકત્તા જેવાં મેટાં શહેરામાં સરકારે કાયદેસરનાં કતલખાનાં શરૂ કર્યાં. અને આ કતલખાનાંઓમાં પશુઓને પુરવઠા નિયમિત મળતા રહે તે માટે ચેાસ વહીવટી પગલાં નક્કી કર્યાં.
વહીવટી પગલાં દ્વારા કતલખાનાને પૂરા પડાતા પુરવઠા ડેરીમાં ગાય કે ભેંસ વસૂકી જાય ત્યારે તેને ખઠ્ઠલે બીજી ક્રૂઝણી ગાય કે ભેંસ લાવવી પડે. પણ પેલી વસૂકી ગયેલી ગાય કે ભેંસનું શું કરવું ? એ ગાય કે ભેંસ ફ્રીથી વિયાય અને દૂધ આપે ત્યાં સુધી ચાર મહિના નીકળી જાય. શું ચાર મહિના સુધી તેને મફત ખવડાવવું ?
શહેરામાં ઘાસચારા મર્યાદિત પ્રમાણમાં જ લાવવા દેવામાં આવતા, કાયદાથી નહિ પણ વૅગનેાની ફાળવણી ઉપર અંકુશ રાખીને. શહેરની ડેરીમાં ગાય કે ભેંસ રાખવા માટે લાઇસન્સ લેવું પડતું. એટલે શહેરમાં ગાયા-લેસા કેટલી સંખ્યામાં છે તેની વહીવટદારને જાણકારી રહેતી અને એટલી સંખ્યાને પૂરો પડે એટલે ઘાસચારો લાવી શકાય તેટલાં જ વગના ફાળવવામાં આવતાં. હવે કુલ સંખ્યાની ૩૦ ટકા ગાયા અથવા એસા વસૂકી જાય ત્યારે તેટલાં ખીજા પશુ લાવવાનાં લાઈસન્સ આપે; વગના પણ આપે. પરંતુ આ ૩૦ ટકા વધારાનાં પશુઓ આવ્યાં તેમને માટે વધુ ધાસચારા જોઈએ, તેનાં વગના ન આપે. ત્યારે ડેરીવાળા વધારાનાં પશુઓ નવાં આવ્યાં તેમને શું ખવડાવે ? કુદરતી રીતે જ નવાં આવનારાં પશુઓ દૂધ આપતાં હોય તેમને જ મળી શકતા ઘાસચારો ખવડાવે અને વસૂકી ગયેલી ગાય-ભેસાને ભૂખી રાખવા કરતાં તેમને ક્તલખાને વેચી થાડા પૈસા મેળવી લેવાનું પસંદ કરે જેથી નવાં ઢાર ખરીઢવાના મૂડીરોકાણમાં થેાડી રાહત મળે.
આમ દર વરસે ડેરીઆમાં નવી ગાય અને ભેંસા ગામડાંઓમાંથી આવતી જાય. છ-આઠ મહિના દૂધ આપે અને વસૂકી જાય એટલે કતલખાને જાય. એક ડેરીમાં ૧૦૦ પશુઓ હાય તા તે ડેરી દર વરસે તલખાનાને ૨૦૦ પશુએ પૂરાં પાડે. ૨૦૦ એ રીતે કે ગાય અથવા ભેંસ ગામડેથી ડેરીમાં આવે ત્યારે તેની સાથે તેનું બચ્ચું હોય. ડેરીમાં
For Personal & Private Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
3
આવતાં જ ડેરીના માલિક તે બચ્ચાં કસાઈને વેચી નાખે. કારણ કે ડેરી તા વેપારી ષ્ટિએ ચાલતી હેાય. ડેરીવાળા પાસે ૧૦૦ ગાય કે @'સ હોય. તેમનાં બચ્ચાં રાજ ઓછામાં ઓછું એક લિટર દૂધ ધાવે તાપણુ ડેરીને સા લિટર દૂધ આછું થાય.
તે દિવસોમાં દૂધના ભાવ પચીસ પૈસે લિટરના હતા. વાછરડાં રાજ પચીસ રૂપિયાનું સો લિટર દૂધ ધાવી જાય. ગાય કે ભેંસ ખસે દિવસ દૂધ આપે તે ખસા દિવસમાં વાછરડાં પાંચ હજાર રૂપિયાનું દૂધ પી જાય, તે ડેરીવાળા કેમ સહન કરે ? પાંચ હજાર રૂપિયાનું દૂધ વાછરડાઓને પી જવા દેવું તેના કરતાં તેમને કસાઈને વેચી દઈને ખસે-પાંચસે રૂપિયા મેળવી લેવા અને પાંચ હજાર રૂપિયાનું દૂધ બચાવવું એવી ગણુતરી ડેરીવાળા કરે તેમાં આશ્ચર્ય શું છે ?
ગાય અને ગાયના દૂધને વેપારની ચીજ (commercial commodity) તરીકે સ્વીકૃતિ આપ્યા પછી ખીજા કોઈ વિચારની અપેક્ષા જ કેમ રહે ? એટલે ગામડામાંથી ગાય કે ભેંસ ડેરીમાં આવતાં જ તેનાં ખચ્ચાં કસાઈને વેચીને પૈસા રોકડા કરીને દૂધ ખચાવી લે. નાનાં વાછરડાં કે વાછરડાઓની કિ'મત પણ સારી ઊપજે. કારણ કે તેમનું માંસ કામળ હાઈ વધુ સ્વાદ્ર્ષ્ટિ લાગે, અને તેમનાં ચામડાં પણુ મુલાયમ હેાવાથી તેમની કિંમત સારી ઊપજે અને ૨૦૦ થી ૨૫૦ દિવસની અંદર પેલી ગાય કે ભેંસ પણ વસૂકી જાય (વસૂકી જાય એટલે ક્રીથી વિયાવાના ૯૦ થી ૧૦૦ દિવસ સુધી દૂધ આપતી બંધ થાય) એટલે ૩ થી ૪ મહિના તેને મક્ત ખવડાવવાને બદલે તેને પણ કસાઈને વેચી નાખે. આમ દર વસે ૧૦૦ ગાય-Àંસની એક ડેરી કતલખાનાને ૨૦૦ પ્રાણીઓ કાપવા માટે પૂરાં પાડે.
ડેરીએ દ્વારા નુકસાનની પરંપરા પણ નુકસાન ત્યાં જ નથી અટકાતું. ડેરીઓમાં આવનારી તમામ ગાયા કે ભેંસ પહેલા અથવા ખીજા વિયાતરની હોય છે. ડેરીમાંથી પ્રથમ તેમનું ખચ્ચું' અને પછી તે પોતે કતલખાને જઈને કતલ થાય છે ત્યારે તેના વ ંશવેલા જ નાશ પામે છે. તે નિર્દેશ જાય છે.
For Personal & Private Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
જે તેને જીવવા દેવામાં આવે તે તેના જીવન દરમિયાન આશરે ૧૦ બચ્ચાં આપે છે. સાધારણ રીતે આમાં પાંચ વાછડા હોય, પાંચ. વાછડી હેય. એટલે એક ગાયના પાંચ વાછડા અને પાંચ વાછડી જન્મી. શતાં જ નથી. આમ એક ગાય પાછળ ૧૧ જી ઓછા થાય છે. ઉપરાંત એક ગાયનું ૫૦ ટન છાણમૂતરરૂપી ખાતર દેશ ગુમાવે છે. આમ આ નુકસાનીને ગુણાકાર થયા જ કરે છે. . જ્યાં સુધી કરી ન હતી, દૂધ વેચવામાં અને ગાય વેચવામાં પાપ મનાતું, ત્યાં સુધી માલધારીએ ગાયે વેચતા નહિ, પણ તેમના વાછડાઓને બળદ તરીકે ઉછેરી, કેળવીને ખેડૂતોને વેચતા. ઘી વેચતા દૂધને મા બનાવીને વેચતા, અને છાણ પણ વેચતા.
પરંતુ વધતી મેઘવારી અને ચરિયાણ કપાઈ જવાથી ઘાસચારાની. ' વધતી જતી ખેંચને લીધે માલધારીઓને ગાયે વેચવાની ફરજ પડતી. હતી. અને ભારતનું પશુધન ઝપાટાબંધ કપાતું જતું હતું. ડેરી એ ગામડાં. અને કતલખાનાંને જોડનારી કડી બની ગઈ. પશુઓ ગામડાંઓમાંથી ડેરીમાં અને ડેરીમાંથી કતલખાને જેવા લાગ્યાં. આ કારમી કતલની અસર દૂધ. ઘી, ખાતર, બળતણ તથા બળદના પુરવઠા ઉપર, રોજગારી ઉપર અને. ચીજવસ્તુઓના ભાવ ઉપર પણ પડવા લાગી.
ડેરીમાં શ્રેષ્ઠ ઓલાદની ગાયે જ લઈ જવામાં આવતી એટલે શ્રેષ્ઠ ઓલાદના બળદની, શ્રેષ્ઠ ઓલાદના ધણખૂટની પિદાશ અટકી પડી. ખેતી નીચે વધુ ને વધુ જમીન લઈ જવામાં આવતી હતી. ગામડિએના ગૃહઉદ્યોગોને તેમ જ ગ્રામઉદ્યોગને ચક્કસ આર્થિક નીતિ. વડે ભાંગી નાખવામાં આવતા હતા. એટલે એ બેકાર કારીગરે જમીન તરફ વળતા હતા. આમ જ્યારે બળદની અને ખાતરની જરૂરિયાત. વધતી જતી હતી ત્યારે જ તેમને પુરવઠે કાપી નાખવામાં આવ્યો.
હવે જે બળદની જોડી ૧૦ એકર જમીન ખેડતી તેને ૩૦ એકર જમીન ખેડવી પડતી. એટલે સારા વાછડાની માંગ વધતી જતી હતી, માલધારીઓ માગે તેટલી કિંમત આપીને ખેડૂતે વીણી વીણીને સારા
For Personal & Private Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
વાછડા ખરીદી જવા લાગ્યા. એટલે હવે સારા સાંઢના પુરવઠા ઉપર પણ કાપ પડયો.
દરેક વાછડે સાંઢ બનાવવા લાયક નથી હોતું. પણ જે વાછડા સાંઢ બનાવવા લાયક હોય તેને ખેડૂતે વધુ પૈસા આપીને ખરીદી જવા લાગ્યા. પશુધનને આ રીતથી નુકસાન થતું હતું તે માલધારીઓ સમજતા હતા. પરંતુ મેંઘવારીની ભીંસમાં સપડાયેલા હોવાથી લાચારીથી સારા સાંઢ બનાવવા વાછડા વેચી નાખતા. પરિણામે ખેડૂતેએ નાપાસ કરી ન ખરીદેલા નબળા અને સાંઢ તરીકે અગ્ય વાછડાઓને સાંઢ તરીકે ઉછેરી તેમના દ્વારા પ્રજનનકાર્ય ચાલુ રાખતા. ભારતના સમગ્ર પશુધનને તેની અસર પહોંચી.
નબળું પડતું પશુધન નબળા અને અયોગ્ય સાંઢથી જન્મેલી વાછડીઓ તેમની પૂર્વજ ગાયે કરતાં દર પેઢીએ ઓછું ને ઓછું દૂધ આપવા લાગી, વાછડાઓ તેમના પૂર્વજો કરતાં જમીન ખેડવામાં, પાણીને કેસ ખેંચવામાં અને ગાડાં ખેંચવામાં ઓછા કાર્યક્ષમ બનતા ગયા. '
પશુઓના ખાણની અસાધારણ નિકાસ ડેરીઓ તે યુરોપ-અમેરિકામાં પણ છે. પરંતુ ત્યાં ડેરીઓની ગાયને ખુલ્લામાં હરવાફરવાનું મળે છે. ચરિયાણામાં ફરીને પેટ પૂરતું ઘાસ ખાવાનું મળે છે. તેમની દૂધ આપવાની શક્તિ જળવાઈ રહે માટે તેમને રેજનું ઓછામાં ઓછું ત્રણ કિલે ખાણ મળે છે. (ખાણ એટલે પશુઓને આપવાને દાણે જેમાં કોળની ભૂકી, ઘઉં થૂલું, મેળ, કપાસિયા, ગુવાર વગેરે હોય.)
આ ખાણ તેઓ હૂંડિયામણું ખરચીને ભારતમાંથી આયાત કરે છે, અને ભારત પિતાનાં પશુઓને ભૂખે મારીને અહીં ખાણુની તંગી રહેવા છતાં તેની નિકાસ કરી નાખે છે. અને પછી સરકારી પ્રવક્તાએ, પ્રધાને, પરદેશી હિતો સાથે મળી ગયેલા ભારતીય નિષ્ણાતે, અને કટાર-લેખકે પરદેશી ગાયની દૂધ આપવાની શક્તિનાં વખાણ કરે છે
For Personal & Private Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
અને આપણી ગાયની, આપણુ માલધારીઓની અને હિંદુઓની ધાર્મિક ભાવનાની દુનિયાભરમાં બદાઈ કરે છે.
અહીં ખાણની નિકાસના છેડા આંકડા નીચે આપ્યા છે જે બતાવે છે કે કેટલા મોટા જથ્થામાં આપણું સરકાર આપણું પશુઓના હિતની અવગણના કરીને અને એ રીતે સમગ્ર પ્રજાના હિતની અવગણના કરીને આપણાં પશુઓને ખેરાક પરદેશી પશુઓને ખવડાવવા નિકાસ કરે છે અને પછી એ ખેરાક ખાઈને પરદેશી ગાયે દૂધ આપે છે તેનાં વખાણ કરે છે.
ખાણની નિકાસના થોડા આંકડા - વરસ
ટન . ૧૫૩–૫૪
૬૮૮૩ ૧૫૪–૫૫
૬૪૫૨૩ ૧૯૫૫-૫૬
૨૩૧૪ર૭ ત્રણ જ વરસમાં ખાણની નિકાસ ૩૩ ગણું વધારી દેવામાં આવી.
ખાણની નિકાસના દર વરસના આંકડા લખવા બેસીએ તે એક પુસ્તક જેટલી જગા રોકાય, પણ આ નિકાસ કેટલી ઝડપથી વધારવામાં આવી, કેટલા મોટા પ્રમાણમાં થાય છે અને ક્યા કયા દેશમાં કેટલા પ્રમાણમાં થાય છે તેને ખ્યાલ નીચે આપેલ જૂન, ૧૯૯૬ થી માર્ચ ૧૯૬૭ સુધીના માત્ર દસ મહિનાની નિકાસના આંકડાથી આવશે.
ચાખાની ભૂકી અને ઘઉંની શૂલી પ૪૫૫૧ ટન ખેળ...............
........૬૬૯૧૫૯ ટન , ખાની ભૂકી અને ઘઉંનું ભૂસું (યૂલી) દસ જ મહિનામાં ક્યા ક્યા દેશમાં અને કેટલા પ્રમાણમાં નિકાસ કરવામાં આવી તેની વિગત (ટનમાં): દેશનું નામ
ચોખાની ભૂકી ઘઉંનું ભૂરું કુલ હંગેરી
૧૯૯ બેહરીન
૨૪૫ આઈરિશ પ્રજાસત્તાક ૩૦૬
३०१ ૨૬૬૩
૨૬૬૩
૨૪૫
જાપાન
For Personal & Private Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
૧૫
૧૫
ન ૨૪૫
-
૪૪૭૨૦
નામ
મલયેશિયા
૪૨૪
૪૮૩ મસ્કત બીજા આરબ રાજ્ય સિંગાપુર
૫૬૧૧
૫૮૫૬ યુનાઈટેડ કિંગડમ ૪૪૭૨૦ કુલ ૪૮૧૨
૬૩૫૯ ૫૪૫૫૧ " (મંથલી સ્ટેટિસ્ટિકસ ઑફ ધી ફોરેન ટ્રેઇડ,
માર્ચ, ૧૯૬૭ પ્રથમ ભાગના પાન ૬પના આધારે.) ઉપર જણાવેલ દસ મહિનામાં જુદા જુદા દેશોમાં થયેલી ખેળની નિકાસના આંકડા : દેશનું કેટલા ટન દેશનું
કેટલા ટન નામ બળ નિકાસ થયે
ખેળ નિકાસ થયે બેલ્જિયમ ૧૦૦૪૭ જાપાન
૫૯૬૮૧ બન્નેરિયા
કુવૈત
૩૨૨ કેનેડા
લાઈબેરિયા સિલેન ૧૧૪૭ મલયેશિયા
૧૩૧ સાઈપ્રસ
૫૦૨ ચેકેલૈવાકિયા ૬૮૧૫ર નેધરલેન્ડ (હૈલેન્ડ) ૧૪૦૦૭ ડેનમાર્ક
૬૩૯૦ સિચેલિસ ફ્રાન્સ ૩૫૯૭
૨૪૪૦ પૂર્વ જર્મની ૪૪૬૯
૮૭ પશ્ચિમ જર્મની ૨૧૩૨૬
૨૪૮૦૬૦ હોંગકોંગ
યુનાઈટેડ સ્ટેટ્સ ૧૦ હંગેરી ६६८०१ રશિયા
૧૧૬૬૯ આઈરિશ પ્ર.સ. ૧૨૨૫ યુગોસ્લાવિયા
૫૮૩
કુલ ૬૬૯૧૫૯ (મંથલી સ્ટેટિસ્ટિકસ ઑફ ફોરેન ટ્રેડ ઑફ ઇન્ડિયા ' માર્ચ, ૧૯૬૭ના પ્રથમ ભાગના પાના ૬૬-૬૭ના આધારે)
-
૯૮૨૪
૨૦૮
*
૩૦૬
નેપાળ
સિંગાપુર સ્વીડન ઇંગ્લેન્ડ
૪૯
For Personal & Private Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
આ અનાર્થિક અને વૈજ્ઞાનિક નિકાસ-નીતિનું પરિણામ એ આવ્યું કે ૧લ્પમાં ભેંસ એક વિયાતરમાં ૧૧૦૫ પાઉન્ડ દૂધ આપતી અને ગાય ૪૧૩ પાઉન્ડ દૂધ આપતી તે ૧૫૬માં અનુક્રમે ૯૭૦ પાઉન્ડ અને ૩૬૧ પાઉન્ડ આપતી થઈ ગઈ. દૂધ આપવાની તેમની શક્તિ જ હણાઈ ગઈ.
દૂધ આપવાની ક્ષમતા ઘટી આવી મૂર્ખાઇભરેલી નિકાસનીતિને કારણે ગાયે અને ભેંસની દૂધ આપવાની ક્ષમતા ભયજનક રીતે ઘટી ગઈ. એ એક નિર્વિવાદ હકીક્ત છે. પરંતુ દૂધ-ઉત્પાદનના આંકડા ખૂબ વિવાદાસ્પદ અને આપણાં પશુઓને ઉતારી પાડવાના ઈરાદાથી અને પશુઓની કતલને વાજબી કરાવવાના પૂર્વજિત ઇરાદાવાળા હોય એમ લાગે છે. કારણ કે જે ગાય આખા વરસમાં માત્ર ૩૬૧ થી ૪૧૩ પાઉન્ડ દૂધ આપે અને ભેંસ ૯૭૦ થી ૧૧૦૦ પાઉન્ડ દૂધ આપે તે તેને પાળવાનું આર્થિક રીતે કેઈને પરવડે નહિ. કાં તે એ આંકડા ઈરાદાપૂર્વક ઓછા દેખાડવામાં આવ્યા છે, અથવા તે જે ગાયે કુદરતી રીતે ઓછું દૂધ આપે છે (કારણ કે તેઓ વૃષભ ગાય છે, દુધાળ ગાય નથી) અને તેમના વિાષ્ઠા જે શ્રેષ્ઠ બળદ તરીકે વખણાય છે, તે વાછડા અને ખાતર અથવા બળતણ માટે છાણ મેળવવા ઉછેરવામાં આવે છે, અને જે રેજ માત્ર અડધે લિટર જેટલું જ દૂધ આપે છે તે ગાયના દૂધના આંકડા છે.
(આ આંકડા ઈન્ડિયન લાઇવસ્ટોક સ્ટેટિસ્ટિકસ,
૧૯૫૬ પાના-રર ઉપરથી લીધા છે.) જે સારી દુઘાળ ગાયે છે તે ગીર, કાંકરેજ, શાહીવાલ વગેરે જાતની ગાયે રેજ ૭ થી ૧૫ લિટર દૂધ આપવાની ક્ષમતાવાળી છે. ગઈ સદીમાં એ જાતની ગાયે ૨૦ થી ૪૦ લિટર દૂધ આપતી એટલે એના ઉપરથી એટલું તે સાબિત થાય છે કે દૂધના આંકડા ભલે વિવાદાસ્પદ હેય પણ પશુઓની દૂધ આપવાની શક્તિ હણાઈ ગઈ છે તેને ઈન્કાર થઈ શકે તેમ નથી.
For Personal & Private Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
ગવર્નમેન્ટ રિપિટ એગ્રિકલ્ચર ઈન બ્રીફ ૧૯૫૫, પાના ૪૦ ઉપરથી જણાય છે કે ૧૯૫૧માં ભારતમાં દૂધનું કુલ ઉત્પાદન પર કરોડ મણ હતું જેમાં
ગાયનું ૨૪ કરોડ ૩૦ લાખ મણ ભેંસનું ૨૬ કરોડ ૬૦ લાખ મણ બકરીનું ૧ કરોડ ૧૦ લાખ મણ
કુલ પર કરેડ મણ પાંચ વરસમાં દૂધનું આ ઉત્પાદન ઘટીને ૧૫૬ના સરકારી આંકડા મુજબ નીચે પ્રમાણે હતું:
ગાયનું દૂધ ૨૦૭૧૪૮૦૦૦ મણ ભેંસનું દૂધ ૨૫૪૦૬૮૦૦૦ મણ
બકરીનું દૂધ ૧૬૫૦૦૦૦ મણ "
કુલ ૪૭૭૭૩૬૦૦૦ મણ માત્ર પાંચ જ વરસમાં દૂધના ઉત્પાદનમાં આઠ ટકાને ધરખમ ઘટાડે થયું હતું, જ્યારે વસ્તીમાં અગિયાર ટકાને વધારે થયો હતે.
ઇંગ્લેન્ડમાં અને બીજા પાશ્ચાત્ય દેશમાં મનુષ્યની તંદુરસ્તી અને શ્રમશક્તિ જાળવી રાખવી માથાદીઠ રોજ ઓછામાં ઓછું દેઢ લિટર દૂધ પ્રજાને મળે તેવી કાળજી તે દેશની સરકાર રાખે છે. ભારતમાં એક સમયે તેથી પણ વધુ દૂધ લેકેને મળતું
સરકારી નિષ્ણાતોની ટે રસ્તે દોરવણી પરંતુ પશુહત્યાથી જે ગંભીર નુકસાન પ્રજાને થતું હતું તેના ઉપરથી તેનું ધ્યાન બીજે દોરવા સરકારી નિષ્ણાતેએ અહીં પ્રજાને માથાદીઠ રોજ ૨૮૩ ગ્રામ દૂધ પૂરતું છે એમ સરકારને અને કેળવણે દ્વારા સમગ્ર પ્રજાના મનમાં ઠસાવી દીધું છે. વિકસિત દેશની પ્રજાને રોજનું ઓછામાં ઓછું ૧૫૦૦ ગ્રામ, આપણને તેના પાંચમા ભાગથી પણ ૧૭ ગ્રામ એછું.
For Personal & Private Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
૧૦
૧૯૫૦માં આપણને માથાદીઠ રાજનું ૨૮૩ ગ્રામને બદલે માત્ર ૧૮૦ ગ્રામ દૂધ મળતું. પાંચ જ વરસમાં એ ઘટીને ૯૦ ગ્રામ થઈ ગયું.. પરદેશીઓએ અને તેમના શિષ્યાએ બઢઇરાદાથી નક્કી કરેલા પ્રમાણુના પણ માત્ર ત્રીજા ભાગ જેટલું એટલે કે રાજ ૧૯૦ ગ્રામ આછું દૂધ. ઉપલબ્ધ બન્યું.
કાઈનું રૂવાડä ફરકયુ" નહિ.
છતાં નવાઈની વાત એ છે કે અખો રૂપિયાની દૂધ-ચેાજનાઓમાં આવી વિનાશક પીછેહઠ છતાં સરકારી પ્રધાન, ખેતી અને પશુસંવર્ધન ખાતાના પ્રધાના, સચિવા, ચીક્ ડાયરેક્ટર, અમલદારા, અશાસ્રીઓ, ઉદ્યોગપતિઓ કે લેાકસભાના કે વિધાનસભાના સભ્યા, રાજદ્વારી પુરુષ કે પત્રકારા કાર્બનું રૂંવાડુંય ક્યુ નહિ. કોઈએ આ પીછેહઠ તરફ કે વેડફાઈ ગયેલા કરોડો રૂપિયા તરફ સાધારણ ચિંતા પણ વ્યક્ત કરી નહિ.
ઉદ્યોગામાં એકાદ ટકા ઘટાડાની વાત તે! ઠીક પણ ઉત્પાદનની ધારણા કરતાં એકાદ ટકા ઉત્પાદન ઘટે તા પણ ઉપર જણાવેલ તમામ વર્ગો હાહાકાર મચાવે છે, અને જાણે દેશ ઉપર ગજબની આફત આવી. પડી હાય તેવું વાતાવરણ ખડું કરે છે.
પરદેશીઓની પાતાના પશુધન માટેની કાળજી
પરદેશી ગાયા આપણા દેશમાંથી આયાત કરેલું ખાણુ ખાઈને આપણા માટે પેાતાનું દૂધ ફાજલ પાડી શકે છે. કારણ કે જેમ તેમને ખાણ પૂરતા પ્રમાણમાં મળે છે, તેમ ઘાસ પણ પૂરતા પ્રમાણમાં મળે છે, અને રાજ ખુલ્લામાં હરવાફરવાનું મળે છે. પશુએ પછી તે કાઈ રીનાં હોય, કે માલધારીનાં હાય કે કોઈ ખાનગી વ્યક્તિનાં હાય, તેમને રાજ એત્રણ માઈલ ફરવાનું જોઈએ-જ. તા જ તેમની તંદુરસ્તી અને દૂધ. આપવાની ક્ષમતા જળવાઈ રહે. જ્યાં સુધી આપણે ત્યાં ઘેર ઘેર ગાયા હતી ત્યાં સુધી દરેક ગામને પોતાનાં ચરિયાણા હતાં. અને ગાયોલે’સાને રાજ ચારથી છ-આઠ માઈલ ફેરવાનું મળતું, જેથી તેમની તંદુરસ્તી અને દૂધ આપવાની ક્ષમતા જળવાઈ રહેતાં,
For Personal & Private Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
પશ્ચિમના દેશમાં તેમની ગાયને હરવાફરવા અને ચરવાની પૂરતી સગવડ મળે તેની તકેદારી ત્યાંની સરકાર રાખે છે. ત્યારે આપણું સરકારે કુદરતી સગવડો આંચકી લે છે અને ચોક્કસ નીતિ વડે અવરોધ ઊભા કરે છે. - ઇંગ્લેન્ડ પિતાની પ્રજા માટે અનાજ આયાત કરીને પણ ગાયે માટે ફરવા અને ચરવાની સગવડ સાચવે છે. ત્યાં દરેક ગાયને ફરવા માટે ૩.૫ એકર જમીન અલગ રાખવામાં આવે છે. જાપાનમાં ૬.૭. એકર જમીન, ન્યૂઝીલેન્ડમાં ૮ એકર અને યુ.એસ.એ.માં દર ગાય દીઠ. ૧૨ એકર જમીન ચરવા અને ફરવા માટે અલગ રાખવામાં આવી છે.
જ્યારે આપણે ત્યાં માત્ર ૧.૧૦ એકર જમીન ઉપર એક પશુને કરવાની સગવડ રખાઈ છે. આટલી ઓછી જમીન ઉપર પણ ચરવાની સગવડ. તે નામની જકારણ કે આ ૧.૧૦ એકર જમીન ઉપર પણ વરસના. મોટા ભાગ દરમિયાન ઘાસને બદલે ધૂળ અને કાંકરા હોય છે.
-
ફરી એટલે કેદની સજા ભાસ્તમાં પશુ પછી તે ગાય હેય કે ભેંસ તે ડેરીમાં આવે એટલે. તેને છથી આઠ મહિનાની કેદની સજા, અને એટલી કેદની સજા ભોગવ્યા પછી તેને મતની સજા થાય છે. ડેરીમાં પણ તેની દશા કરુણ હોય છે. તે આઠ મહિના સુધી એક જ સ્થળે, એક જ ખીલે સાંકડી ગંદી. જગામાં એવી રીતે બંધાઈ રહે છે કે બાજુના પશુને અથડાયા કરીને ચોવીસે કલાક ઊભા રહેવું પડે છે. અને છથી આઠ મહિને તેનું દૂધ, મળવાનું ઓછું થાય કે વસૂકી જાય એટલે મોતને ભેટવાનું.
| માલધારીઓની ગંભીર પરિસ્થિતિ ગામડાઓના માલધારીઓને મુખ્ય ધ હેય છે, વાછડા ઉછેરી તેમને બળદ તરીકે કેળવીને ખેડૂતોને વેચવાને, સારા સાંઢ તૈયાર કરવાને, શુદ્ધ ઘીનું ઉત્પાદન કરી વેચવાને, દૂધને માવો બનાવી શહેરના પંડ અને દૂધની મીઠાઈઓ બનાવનારા વેપારીને વેચવાને અને બળતણ માટે છાણનાં છાણુ બનાવીને વેચવાને. ગાય અને ગાયનું દૂધ તેઓ
For Personal & Private Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
૧૨
વેચતા નહિ. તેમની ગાયાને વાછડીઓ જન્મે તેમને યોગ્ય રીતે લાલનપાલન કરી ઉચ્ચ કક્ષાની દુધાળ ગાયે મનાવતા.
પણ હવે પરિસ્થિતિ તેમની વિરુદ્ધમાં પલટાઈ જવાથી તેઓ ગાયના વેપારી મની ગયા. તેમની પેાતાની માલિકીનાં ઢારની સંખ્યા ઘટવા લાગી. કારણ કે દર વરસે નવી વિયાયેલી વાછડીએ શહેરની ડેરીઆમાં અને ત્યાંથી કતલખાને મૃત્યુને હવાલે કરવા લઈ જવામાં આવતી.
અધૂરામાં પૂરુ... પરદેશી સરકારની ચશમપેશીથી શુદ્ધ ઘીની હરીફાઈમાં ડાલડા આવ્યું. ડાલડા શુદ્ધ ઘીને હટાવીને તેનું બજાર હાથ કરે તે માટે વિદેશી સરકારે અને વિદેશી સરકાર કરતાં અનેકગણા કાવાદાવા નેહરુની કૉંગ્રેસ સરકારે કર્યો. અને શુદ્ધ ઘીના ઉત્પાદનને, વેપારને અને વપરાશને મરતાલ ફટકા માર્યા. પરિણામે શુદ્ધ ઘીનું ઉત્પાદન ઘટી ગયું. માલધારીઓને ગંભીર કહી શકાય એવી આર્થિક કટાકટીના સામના કરવાના સમય આવી પડયો.
શુદ્ધ ઘીનું ઉત્પાદન ઈ. સ.. ૧૯૩૭માં ૮૨૯૪૩૧ ટન હતું. તે ઈ. સ. ૧૯૪૭માં ઘટીને ૩૯૬૪૨૯ ટન થઈ ગયું. માત્ર દેશ જ વરસમાં શુદ્ધ ઘીના ઉત્પાદનમાં ૫૧ ટકાના જંગી કાપ પડ્યો. છતાં દેશના કાઈ પશુશાસ્ત્રી, અ’શાસ્ત્રી કે વેપારીએ વિરાધના, ચેતવણીના એક શબ્દ પણ ઉચ્ચાર્યાં હોય તેમ જાણવા મળતું નથી.
આમ ગામડાંઓના માલધારીઓના ધંધાને મરણુતાલ ફટકા પડવો હતા. તેની સાથે દેશના ખાદ્ય પદાર્થો અને અંત ત્રને પણ ફટકો પડયો હતા. પણ અગમ્ય કારણાએ પરદેશી સરકારની અને તેની પછીની સ્વાધીન ભારતની તમામ સરકારોની નીતિ ગાવશ વિરોધી, ગ્રામ ઉદ્યોગ વિધી અને હિંદુ પ્રજા વિરાખી રહી છે.
વનસ્પતિ ઘી જેવા નકામા પદ્માને કાઈ અકળ કારણેાસર તમામ સરકારેએ ધરખમ ટેકા આપીને તેના તરફ પક્ષપાતી વલણ બતાવીને ભારતના લાખા માલધારીઓને બેકારીના ખપ્પરમાં ધકેલી દીધા છે. ખાદ્ય તેલેાની અભૂતપૂર્વ અછત પેઢા કરી છે. લેાકેાના ખરચમાં અભૂતપૂર્વ
For Personal & Private Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
૧૩
વધારા થવા દીધા છે અને નખળા લેાકેાને રાહત આપવાના ઓઠા નીચે. પરદેશી હલકા પ્રકારનાં અને લેાકાને જેની તરફ નફરત છે એવાં જુદી જુદી જાતનાં તેલા આયાત કરીને હૂડિયામણને મેટા પાયા ઉપર દુČય. કર્યાં છે.
આવી બિનજરૂરી, અન્યાયી, અનાર્થિક અને અવાસ્તવિક નીતિઆને કારણે આયાત કરવી પડતી ચીને પાછળ કેટલા પ્રધાના, અમલ દ્વારા કે મળતિયા વેપારીઓનાં અંગત હિત સચવાતાં હશે ?
આવાં બધાં પગલાં પાછળ એ કારણેા કલ્પી શકાય છે : (૧) આડતરી રીતે ગાયાનું સંવર્ધન અશકય ખનાવી તેમને કતલખાનાં તરફ વાળવી. અને (૨) અંગત લાભ ખાટવા અને અમુક ચાક્કસ વ્યક્તિઓને લાભ કરાવી આપી ખલામાં તેમની પાસેથી ચૂંટણી માટે માતબર રકમ. લેગી કરવી.
વનસ્પતિ ઉદ્યોગને પ્રાત્સાહન આપીને સરકારે ગામડાંઓના માલધારીઓના પશુધનને ઝડપથી ડેરીએ તરફ વાળ્યું, અને ત્યાંથી કતલખાનાં તરફ. ગામડાંઓમાં માટી સંખ્યામાં ગાયા કતલ કરી શકાય તેવાં મોટાં કતલખાનાં ન હાય. ગામડાંના લેાકેાની નજર સામે ગાય કપાય તે ટાકાના રાષ ભભૂકી ઊઠે. અને શહેરમાં પશુઓ ન હોય અને દૂધની. જરૂરિયાત હાય, માટે શહેરાને દૂધ પૂરું પાડવાના બહાના નીચે પશુઓને ગામડાંઓમાંથી શહેરામાં લાવી ત્યાંથી ક્તલખાને મેલી દેવામાં આ. વહીવટી પગલું છે.
જો ગામડાંઓમાં પશુએ રાખવા દેવાની લોકોને સગવડ કરી આપવામાં આવે તે ગામડાંઓમાંથી પશુઓ ડેરીઓમાં આવે નહિ. અને કુંતલખાનાંઓને કાપવા માટે પશુઓને પુરવઠા મળી શકે નહિ.
ડેરી એટલે પશુઓનુ ચૂંટણખાનું?
શહેરની શ્રીઆને શહેરનાં ફૂટણખાનાંઓ બેંકે સરખાવી શકાય. કૂટણખાનામાં કદી પણ કુરૂપ કે માટી ઉંમરની સ્ત્રીઓ જોવામાં નહિ આવે. સમાજવિરાધી તત્ત્વા છળકપટથી સુંદર યુવાન બાળાઓને ફસાવીને
For Personal & Private Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
૧૪
અહીં લાવે છે, અને બેચાર વરસમાં આ યુવતીએ પિતાનું રૂપ, યૌવન ગુમાવી દે એટલે તેમને સમાજના કઈ અંધારા ખૂણામાં જીવન ગાળવા ફેંકી દેવામાં આવે છે.
- તે જ પ્રમાણે ગામડાઓમાંથી શ્રેષ્ઠ દુધાળ જાતની નાની કીઓ (હેડકી એટલે પ્રથમ વખત વિયાયેલી ચાર વરસની ઉંમરની ગાય.) જે દેખાવમાં સુંદર હોય, પુષ્કળ દૂધ આપતી હોય તેમને વીણી વીણીને શહેરની ડેરીઓમાં લાવવામાં આવે છે. ત્યાં છઆઠ મહિના સુધી તેના દૂધનું શોષણ કરીને તે વસૂકી જાય એટલે મોતને હવાલે થવા તલખાને વેચી મારવામાં આવે. તેને સ્થાને નવી દુધાળ વાટકીઓની ભરતી કરવામાં આવે. ડેરી જેનારને એમ લાગે કે કેવી સરસ ગાયે અહીં ઉછેરવામાં આવે છે. પણ બીજે વરસે એ ચહેરા જોવા મળતા નથી.
જે હાલત ગાયની તે જ હાલત ભેંસની પણ હોય છે. આ નિર્દય, અનાથિક અને રાષ્ટ્રદ્રોહી, ધર્મદ્રોહી, તેમ જ સંસ્કૃતિદ્રોહી પ્રવૃત્તિએ સારાં પશુઓની સંખ્યામાં અને તેમની દૂધ આપવાની ક્ષમતામાં ઝડપથી ભયજનક ઘટાડે કરી નાખે છે.
હરિયાણાના પ્રખર ધારાશાસ્ત્રી અને લોકસભાના સભ્ય શ્રી ઠાકરદાસ ભાર્ગવે ૧૫૮માં લખ્યું હતું કે સરકારની આ નીતિને કારણે હરિયાણામાંથી રોજનું ૧૫ થી ૨૦ શેર (શેર એટલે લિટર) દૂધ આપનારી ગાય અને ભેંસેની ઓલાદ સંપૂર્ણપણે નાશ પામી ચૂકી છે. અને મધ્યમ કક્ષાની રેજનું પાંચથી સાત શેર (અહીં શેર એટલે બંગાળી શેર = લિટર) દૂધ આપનારી ગાય અને ભેંસે જ જોવા મળે છે, જે કદાચ નજીકના ભવિષ્યમાં નાબૂદ થઈ જશે. - તે જ પ્રમાણે રોજના ૩૦ થી ૪૦ મણ (બંગાળી મણ = ૮૦ પાઉન્ડ) એટલે આશરે ૧૨૦૦ થી ૧૬૦૦ કિલો વજન સહેલાઈથી ખેંચી જનારા બળદો નાશ પામી ચૂક્યા છે અને માત્ર ૧૫ થી ૨૦ મણ (બંગાળી મણ) વજન ખેંચનારા બળદો જ જોવા મળે છે.. - સ્વાધીનતાનાં ૧૦-૧૫ વરસમાં જ ગાયની દૂધ આપવાની અને અળદેની શ્રમ કરવાની શક્તિનાં ૫૦ ટકાને ધરખમ ઘટાડો થઈ ગયે.
For Personal & Private Use Only
Page #20
--------------------------------------------------------------------------
________________
એની મહાભયાનક અસર દેશના અર્થતંત્ર ઉપર, પ્રજાના સ્વાઓ ઉપર અને ખેતપેદાશના ઉત્પાદન તેમ જ ગુણવત્તા ઉપર છવાઈ જાય છે.
ભ્રામક દલીલ પશુઓની કતલ ચાલુ રાખવાના કારણમાંથી સરકારી કક્ષાએ અને સરકારી દોરીસંચાર ઉપર નાચતા હિત ધરાવતા વર્ગ તરફથી હમેશાં દલીલ થયા જ કરે છે કે ઓછું દૂધ આપનારી અનાર્થિક ગાય-ભેંસને અને ખાણની તંગી હેવાથી જે આવાં બિનઉપયોગી પશુઓને મારી નાખીએ તે સારાં પશુઓને વધુ સારું ખવડાવી શકાય અને તેમની દૂધ આપવાની ક્ષમતા વધારીને દૂધનું ઉત્પાદન વધારી શકાય.
હકીકતમાં તે સરકારે વનસ્પતિ ઉદ્યોગના હિતને પિષવાની અન્નનીતિ અપનાવીને શિંગદાણું અને ઘઉંની ખેતી વધારીને ઘાસચારાની અછત પેદા કરી છે. અને કાપી નાખવામાં આવતાં પશુઓના ભાગનું ખાણ બચેલાં પશુઓને ખાવા દેવાને બદલે પરદેશનાં પશુઓને ખાવા નિકાસ કરી નાખે છે. અને એ રીતે ખાણની ઉગ્ર અછત પેદા કરી સારાં પશુઓને અનાર્થિક બનાવે છે. જેથી તેમને પણ અનાથિંકપણાની છાપ મારીને તેમની કતલને પણ વાજબી ઠરાવી શકાય.
તે ખાણની નિકાસ શા માટે? - જે સરકાર એ દા કરતી હોય કે દેશમાં ખાણની અછત છે, તે તેને ખાણની નિકાસ વધાયે” જવાને કોઈ જ નૈતિક અધિકાર નથી. બીજા દેશમાં આવી સરકારને તેમની સામે ગંભીર રાષ્ટ્રદ્રોહને આરોપ મૂકી પદભ્રષ્ટ કરવામાં આવી હોત અને તેમની સામે કાયદાની અદાલતમાં કામ ચલાવવામાં આવ્યું હત. - પશુઓના ખાણની નિકાસના આંકડા હું ઉપર જણાવી ગયે છું. તેના પરિણામે દૂધ અને શુદ્ધ ઘીના ઉત્પાદનમાં ધરખમ ઘટાડો થયો હોવા છતાં, આ નિકાસ દર વરસે કેટલા મોટા પ્રમાણમાં ચાલુ રાખવામાં આવી તેની વિગત નીચે આપી છે.
ઈ. સ. ૧૯૬૬-૬૭ના દશ જ મહિનામાં ૬૬૯૧૫૯ ટન ખેળ
For Personal & Private Use Only
Page #21
--------------------------------------------------------------------------
________________
-
૧૬
પરદેશમાં મેલી દેવાયે, ત્યાર પછી તે આંકડે દર વર્ષે વધતે જ ગયો છે. ઈ. સ. ૧૯૭૬ માં ૧૦૮૯૭૦ ટન અને ૧૯૭૭ માં ૧૭૨૮૩૯૭ ટન ખેળની નિકાસ થઈ.
ખેળની નિકાસમાં દશ વરસમાં ૧૫૮ ટકાને અને ૧૯૭૭ માં આગલા એક જ વરસ કરતાં ૫૮ ટકાનો વધારો કરનારા શું મેટું લઈને કહેતા હશે કે દેશમાં ખાણુની અછત છે?
આ અવાસ્તવિક, અનૈતિક અને આર્થિક મુદ્દા ઉપર ક્ષણભર પણ ટકી ન શકે તેવી નિકાસનીતિ પાછળ બે જ કારણ કપી શકાય છે? દૂધ-ઘીની અછત વધારતા જઈને વનસ્પતિ ઉદ્યોગને ઉત્તેજન આપવું અને વગદાર તેમ જ અતિ શ્રીમંત વ્યક્તિઓએ પશુઓના અકુદરતી. ખાણની ફેકટરીએ સ્થાપી છે તેમને ઉત્તેજન આપવું. - આ બંને કારણે પાછળ કેનાં અંગત હિતે સંડેવાઈ ગયાં હશે તે કલ્પી શકાય છે. પણ તે શોધી કાઢવાનું કામ સરકારનું છે. અહીં જે સરકાર પોતે પણ ગુનામાં ભાગીદાર હોય તે આવાં કૌભાંડે કે શોધી શકે?
મુંબઈ–ભેંસનું મૃત્યુ સ્થાન બ્રિટીશ શાસન દરમિયાન ડેરીઓ ખાનગી માલિકીની હતી. હજી એને ઉદ્યોગનું નામ આપીને ગૌરવ અપાયું ન હતું. સરકારની અવાસ્તવિક નીતિને કારણે ડેરીઓ કતલખાનાઓની માંગને પહોંચી વળતી. પણ લોકેની દૂધની માંગને પહોંચી શકતી નહિ અને તેથી દૂધમાં પાણીની ભેળસેળ એ એક રેજિંદી ક્રિયા બની ગઈ હતી. દૂઝણી ગાયો અને તેમની દૂધ આપવાની ક્ષમતા ઝપાટાબંધ ઘટી રહી હતી. બીજી તરફથી લેકેની દધની માંગ, પીવાના દૂધ માટે નહિ પણ ચા બનાવવા માટે વધતી જતી હતી.
ભેંસના દૂધની ચા ગાયના દૂધની ચા કરતાં વધુ સારી બને, અને ગાયના દૂધ કરતાં ભેંસનું દૂધ ઓછું નાખીએ તે ચાલે એટલે કે આર્થિક દ્રષ્ટિએ અને સ્વાદની દષ્ટિએ પણ ભેંસના દૂધની માગ કરતા.
ગૌરવ અપાયું ના માલિકીની રાજસ્થાન
For Personal & Private Use Only
Page #22
--------------------------------------------------------------------------
________________
૧૭
ડરીવાળાઓને પાંચ શેર દૂધ આપતી ગાય કરતાં ચાર શેર દૂધ આપનારી ભેંસ રાખવાનું પરવડતું કારણ કે ભેંસના દૂધની માંગ હતી અને ભેંસના ચાર શેર દૂધમાં બેથી અઢી શેર પાણી ભેળવી દૂધને ઉત્પાદનખર્ચ ઓછો કરી શકાય છે.
એટલે ડેરીઓમાં ગાય અને ભેંસ બને કપાવાને પાત્ર બનવા આવતી અને કપાતી. મુંબઈ ભેંસનું મૃત્યુસ્થાન બન્યું હતું, કલકત્તા ગાનું. કારણ કે બંગાળમાં રસગુલ્લા અને એવી જ બીજી બંગાળી મડાઈએ ગાયના દૂધમાંથી જ બનાવી શકાય છે, એટલે ત્યાંની ડેરીઓમાં ગાયે વધુ પ્રમાણમાં જાય છે. મુંબઈની ડેરીઓમાં ભેંસે લાવવામાં આવે છે.
• ડરીનું ધંધામાંથી ઉદ્યોગમાં રૂપાંતર - ભારત સ્વતંત્ર થયું એટલે લોકેને સ્વચ્છ ચેમ્બુ દૂધ પૂરું પાડવાનું બહાનું આગળ કરીને ડેરી નિષ્ણાતો સરકારને ડેરીના ધંધામાં ખેંચી લાવ્યા એટલે હવે ડેરી ધંધો મટીને ઉદ્યોગ બને. જે ધંધે, ઘધે મટીને ઉદ્યોગ અને તેના માટે સરકારી સહાયના તમામ દરવાજા ખૂલી જાય છે. પરંતુ ડેરી ઘધે મટીને ઉદ્યોગ બન્યા પછી એક મેટા કૌભાંડમાં ફેરવાઈ ગયે. પરદેશીઓ ભારતના વિશાળ, જગતમાં બીજા નંબરના મેટા દૂધ અને ઘીના બજારમાં પિતાનાં હિતે પાથરી શકે તે માટે તેમના ભારતીય મિત્રો દ્વારા ડેરી ઉદ્યોગ વિકાસની સહાયના નામે કરજના ગાળિયા આ દેશના ગળામાં ભેરવાઈ ગયા. ઉદ્યોગ પરદેશી ડેરીઓની સેલિંગ એજન્સી જે બની ગયે.
આપણને અનુભવ છે કે પ્રધાનને પ્રધાનપદાની ખુરશી ઉપર તેમની આવડત અને નિષ્ઠાને કારણે બેસાડવામાં નથી આવતા, અને જે ખાતાની ખુરશી ઉપર તેઓ બેસે છે તે ખાતાની ખુરશી તેમને તે ખાતા વિશેના જ્ઞાનને કારણે નથી મળતી, પણ અમુક કેમના હેવું, અમુક પ્રદેશના હોવું કે અમુક વગવાળા ઉદ્યોગપતિના પ્રીતિપાત્ર હોવું કે કેઈ પરદેશી સરકાર કે પરદેશી ઉદ્યોગપતિ સાથે મૈત્રી ધરાવતા ભા. ૪-૨
For Personal & Private Use Only
Page #23
--------------------------------------------------------------------------
________________
૧૮ હેવું એ પ્રધાનપદાની ખુરશી મેળવવા માટેની યોગ્યતા હોય છે. આવા સજોગેમાં જે તે ખાતાના નિષ્ણાતો ઘણી વખત તેમને ગેરરસ્તે દોરી જાય છે અને દેશના ઉદ્યોગપતિઓનું કે પરદેશી મિત્રોનું હિત સાધી આપે છે.
એમ લાગે છે કે દૂધના ધંધાને ડેરી ઉદ્યોગ નામ આપીને એ ઉદ્યોગ સરકારના હાથમાં સેંપીને પરદેશીઓનાં હિતે. પાથરી દેવામાં અને દેશને દેવાના ડુંગર નીચે દબાવી દેવામાં, પ્રજામાં અપષણનાં દર્દો પેદા કરવામાં, કરોડો બાળકને દૂધ વિના આંધળા બનાવી દેવામાં અને ભારતનાં શહેરમાં પરદેશી ડેરીઓનાં દૂધના પાઉડરનાં પૂર રેલાવી દેવામાં અમુક નિષ્ણાતોએ મહત્ત્વને ભાગ ભજવ્યું છે.
એક ઉદ્યોગ જ્યારે શરૂ કરે હોય ત્યારે તે ઉદ્યોગ માટે કાચા માલને પુરવઠે – ઉદ્યોગ માટે પાણી, વીજળી, બળતણ, મજૂરો અને મજૂરનાં રહેઠાણે, વાહનવ્યવસ્થા, માલ માટેનું બજાર વગેરે ઘણું બાબતેની એકસાઈ કરવામાં આવે છે. પછી જઉદ્યોગ શરૂ થાય છે.
- ડેરી ઉદ્યોગમાં સરકારને ખૂંચાડી દેવા પહેલાં આવી કેઈ જ એક્સાઈ કરવામાં આવી હોય એમ લાગતું નથી.
રીને ઉદ્યોગ કહે કે ધંધે, તે ચલાવવા માટે સહુ પ્રથમ સારી દુધાળ ગાય કે ભેંસે જોઈએ. સરકારને આ ઉદ્યોગની જાળમાં ફસાવી દેવામાં આવી તે પહેલાં કેરી માટે ઉપયોગી એવી રોજનું ૧૫ થી ૨૦ લિટર દૂધ આપનારી ગાય અને ભેંસની ઓલાદને નાબૂદ કરી નાખવામાં આવી હતી, એ આ ડેરી-નિષ્ણાતની જાણ બહાર નહિ જ હોય. જે નીતિ વડે આ શ્રેષ્ઠ ઉપયોગી એવાદ નાશ પામી ગઈ એ નીતિન ઘડવૈયા પણ કદાચ આ ડેરી-નિષ્ણતા જ હશે.
જે અને ભેંસે હવે રોજ ૫ થી ૭ લિટર દૂધ આપી શકે - તેવી હતી તેમની પણ દૂધ આપવાની ક્ષમતા સરકારી નીતિને કારણે
તૂટી રહી હતી અને એ ઓલાદનાં પશુઓ પણ નિર્વશ બની નાશ પામતાં હતાં. આ પરિસ્થિતિથી પણ આ કહેવાતા ડેરી-નિષ્ણાતો અને પશુ-નિષ્ણાતે વાકેફ ન હોય એમ માનવું મુશ્કેલ છે.
For Personal & Private Use Only
Page #24
--------------------------------------------------------------------------
________________
કરીઓનાં પશુઓ માટે ચરિયાણે હતાં જ નહિ. ક્યાંય અપવાદ રૂપે ચરિયાણ બચ્યું હોય તે તેમાં ઘાસ જ ન હોય. - સરકારી સંસ્થા, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રિકલ્ચર રિસર્ચ (ઈકાર)ની મજણ મુજબ ડેરી ચલાવવાની દષ્ટિએ પશુઓને જે ખેરાક મળ જેઈએ તેમાં ૬ કરોડ ટન કડબની (જુવાજરાના સાંઠા), ૧૭ કરોડ ૮૦ લાખ ટન લીલા ચારાની અને ૨ કરોડ ૬૦ લાખ ટન ખાણની (ખોળ, ભૂસું, કપાસિયા, ગુવાર, રૂ વગેરેની) ખેંચ હતી. (ઈકાર પ્રકાશનઃ એ હેન્ડબુક એફ એગ્રિકલ્ચર, પાના ૩૦૨)
કેરીની ગાય અને ભેંસે માટે તેમની જ જાતના શ્રેષ્ઠ ઓલાદના સાંઢ અને પાડા જોઈએ તે પણ હતા નહિ.
પશુક્ષેત્રે અને દૂધક્ષેત્રે દેશ કેવી કંગાલ હાલતમાં છે, તેની ભારત સરકારના ખેતીવાડી ખાતાએ ગેરક્ષા સમિતિના સભ્ય સ્વામી વિદેહી હરિને લખેલે તા. ૧૦-૧-૧૯૭૩ના નંબર ડી. એ. ૧-૫-૭૨ સી.પી. સી.ના પત્રથી કંઈક અંશે ઝાંખી થાય છે.
પત્રમાં જણાવવામાં આવ્યું છે કે :
દેશમાં ૨ કરોડ ૯ લાખ ગાયો દૂધ આપે છે, ૨ કરોડ ૫૮ લાખ ૪ હજાર ગાયે વસૂકી ગયેલી છે, ૪ કરોડ ૮૦ લાખ ૪૪ હજાર ત્રણ વરસની ઉંમરની નીચેનાં વાછડાં છે, ૨૨ લાખ ૫૫ હજાર ત્રણ વરસની ઉંમરની ઉપરના બળદોને ઉપગ બળદ અને સાંઢ બને રીતે થાય છે. ત્રણ વરસથી મેટી ઉંમરના ૨૨ લાખ વાછડા બળદ અને સાંઢ બન્ને રીતે વાપરવા પડે એ સ્થિતિ જ બતાવે છે કે વાહનવહેવાર અને સાંક્ષેત્રે દેશ કેવી કંગાલ હાલતમાં મુકાઈ ગયેલ છે. આ દેશમાં ગાય અને ભેંસોની કુલ સંખ્યાની ૬૬ ટકા દૂધમાં હેવી જોઈએ તેને બદલે માત્ર ૪૫ ટકા ગાયો દૂધમાં અને ૫૫ ટકા ગાયે વસૂકેલી હોય એ સ્થિતિ ખૂબ જ નિરાશાજનક છે.
વાર્ષિક ચાર કરોડ વાછરડાંઓનું મોત આ દેશમાં ગાયોની કુલ સંખ્યા કરતાં ત્રણ વરસની નીચેની ઉંમરના વાછરડાંની સંખ્યા ત્રણગણું હેવી જોઈએ, તેને બદલે ગાયે જેટલી
For Personal & Private Use Only
Page #25
--------------------------------------------------------------------------
________________
જ વાછરડાંઓની સંખ્યા એમ બતાવે છે કે અનાથિંક ગાયે કાપવાના એડા નીચે ત્રણ વરસથી નીચેના વાછરડાંઓની જ કારમી કતલ થાય છે. એટલે તેમની સંખ્યા જોઈએ તેના ત્રીજા ભાગની છે. આ સંખ્યા એમ બતાવે છે કે દેશમાં દર વરસે ઓછામાં ઓછાં ચાર કરોડ વાછરડાંઓને મારી નાખવામાં આવે છે અથવા કુદરતી રીતે મરી જવા દેવામાં આવે છે.
ગાની અને વાછડીઓની સંખ્યાને હિસાબે દેશમાં ઓછામાં. ઓછા ૧૦ લાખ નામી, ઊંચી ઓલાદના જુવાન, તંદુરસ્ત, અને જે ૩૦ થી ૩૨ જાતની ગાયે છે તેમની જાતના સાંઢ હવા જોઈએ.
સરકારને ડેરી ક્ષેત્રમાં કૂદી પડવાની કોઈ જરૂર ન હતી. છતાં જે. એ બિનજરૂરી છેટું પગલું ભરવું હતું તે તેની સફળતા માટે સાચાં પગલાં પ્રથમથી ભરવાની જરૂર હતી. ખાણ અને ઘાસચારા વિના ભૂખે મરતી, વરસે વરસ દૂધ આપવાની ક્ષમતા ગુમાવી રહેલી અને બળદ દ્વારા વાછડીએને જન્મ આપતી ગાય કે એવી જ કરૂણ હાલતની. ભેંસે વડે ડેરી ચલાવી શકાય નહિ.
સાચા રસ્તે આ હોટ જે સરકારે ડેરી ક્ષેત્રમાં કૂદવું હતું તે સહુ પ્રથમ સંપૂર્ણ ગેધબંધી કરીને સારાં પશુઓની સંખ્યા વધારવા માગ ખુલ્લો કરે જોઈતું હતું. ચરિયાણમાં ઘાસ ઉગાડવાને અને ચરિયાણે વિસ્તારવાને પ્રબંધ કરે જરૂરને હતે. કડબ પૂરતા પ્રમાણમાં મળે માટે ખરીફ પાકમાં શીંગદાણાના વાવેતર ઉપર અવધ મૂકી જુવાર, બાજરો અને મકાઈનું વાવેતર વધારી કડબ અને અનાજ બનેની પેદાશ વધારી કડબની બેંચને છતમાં ફેરવી નાખવી જોઈતી હતી.
વનસ્પતિના ઉત્પાદન ઉપર પ્રતિબંધ મૂકી ડેરીઓના શુદ્ધ ઘીને માટે બજાર મેકણું કરવું જરૂરનું હતું. ચોમાસુ પાકમાં જુવાર, બાજરી, મકાઈ, ચોખા અને રાગીનું ઉત્પાદન વધારી શિયાળુ પાકમાં ઘઉંનું વાવેતર ઘટાડી તેને બદલે પશુઓ માટે ચારે અને કઠોળ ઉગાડી
For Personal & Private Use Only
Page #26
--------------------------------------------------------------------------
________________
કઠોળના ભાવ કાબૂમાં રાખી પશુઓ માટે તેની ચૂની અને સૂકે લીલો. ચાર મળ્યા કરે તેવાં પગલાં ખૂબ જરૂરનાં હતાં.
ખેળ, ભૂસું, ચૂની, જુવાર વગેરેની નિકાસ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાનું અને કપાસિયા પીલવા ઉપર પણ સખત પ્રતિબંધ મૂકવાનું આવશ્યક હતું
આટલાં પગલાં લીધા પછી જ સરકાર માટે ડેરી ક્ષેત્રમાં દાખલ થવાનો વિચાર કરી શકાય. પણ ખરી હકીક્ત એ છે કે આટલાં પગલાં લીધા પછી દૂધ, ઘી અને પશુઓની સ્થિતિ એટલી સુધરી ગઈ હોત કે સરકારને આમાં વચ્ચે આવવાની જરૂર જ ન રહેત.
આવી બાબતના જ્ઞાન વિનાના પ્રધાનેને પરદેશીઓ સાથે હિતા ધરાવતા નિષ્ણાત ડેરી ઉદ્યોગમાં ઘસડી લાવ્યા. ઉપર લખેલાં કોઈ પગલાં લેવાને બદલે ડેરીનાં અદ્યતન મકાને પાછળ, દૂધને પેસ્યુરાઈઝ કરવાનાં મશીને અને દૂધની બાટલીઓ પાછળ, દૂધ લઈ જનારી ગાડીઓ પાછળ કરોડ રૂપિયા ખરચી નાખ્યા. પશુ નિષ્ણાતેના સ્ટાફ, વેટરનરી કેલેજોમાંથી બહાર પડતા ગ્રેજ્યુએટનાં ઝુંડ, પટાવાળાઓ અને કારકુનેનાં ટેળાઓ નેકરીમાં રોકને દર મહિને કરોડો રૂપિયાને ધુમાડે શરૂ કર્યો. એક રાજ્યમાં તે તેના પ્રધાનમંડળના સભ્ય કરતાં તેની ડેરીના વહીવટી અમલદારોની સંખ્યા વધુ હતી.
ગામડાઓનું શોષણ પણ આ નિષ્ણાતે જાણતા હતા કે અતિશય નીચી કક્ષાએ પહોંચી ગયેલાં અલ્પસંખ્ય પશુઓ વડે આર્થિક રીતે ડેરીએ ચલાવવાનું અને દૂધની માંગને પહોંચી વળવાનું શક્ય જ ન હતું એટલે ડેરીઓમાં પશુઓ રાખવાને બદલે ગામડાંઓને કમાણુ કરાવી આપવાનું બહાનું આગળ કરી ગામડાઓમાંથી દૂધ વેચાતું લઈ ડેરીઓમાં લાવવાનું શરૂ કર્યું. ' - પણ આ ડેરીઓની રોજનામાં માત્ર ખૂબ મોટાં શહેરમાં દૂધ પહોંચાડવાની યોજના હતી, અને છે. શહેરોની ડેરીઓમાં પૂરતાં પશુઓ આર્થિક રીતે રાખવાનું બને તેમ ન હતું એટલે ગામડાઓમાંથી તેમનું
For Personal & Private Use Only
Page #27
--------------------------------------------------------------------------
________________
૨૧
દૂધ ઝૂંટવી લઈ ગામડાઓને પૂરક કમાણી કરી આપવાના બહાના નીચે તેમનું શાષણ શરૂ કર્યું..
ગામડાંઓમાં કાંઈ પશુઓ દૂધના વેપાર કરવા પાળવામાં આવતાં નથી. જો ગાયને વાછરડા આવે તે એકાદ બળદ મળી જાય અને ગાયનું છાણુ, બળતણ તેમ જ ખાતર માટે ઉપયાગમાં આવે એ દૃષ્ટિથી ગાય કે ભેંસ ગામડાંના લેાકેા પાળે છે. જે ચાડુંઘણું દૂધ આ પશુએ આપે તેનાથી તેમનાં બાળકોને કઇક પાષણ મળી રહેતું. ગામડામાં દૂધ વેચવાના તા કાઈને વિચાર જ આવે નહિ. કારણ કે ગામડામાં ગરીબી એટલી કે દૂધ વેચાતું લેવાનું કોઈને પરવડે જ નહિ.
પરંતુ ડેરીઓવાળા ગરીબેને કમાણી કરાવી આપવાના બહાને આ દૂધ વેચાતું લેવા – ખરી રીતે તે તેમની ગરીબીના લાભ લઈ આંચકી લેવા – આવ્યા. ગરીબીમાં સપડાયેલા ગ્રામવાસીઓ, રાજરેાજ જીવનજરૂરિયાતની ચીજોની મેઘવારીથી જે માનસિક તંગી અનુભવતા હતા તે પૈસાના લેાલે જીવનની આ સહુથી મેાટી જરૂરિયાતની ચીજ પેાતાનાં બાળકોનાં માંમાંથી ઝૂંટવી લઈ ડેરીઓવાળાને વેચી દેવા લાગ્યા. અધાા વધવાનું કારણ પરિણામ એ આવ્યું કે ગામડાંઓમાં અપાષણનાં દરદે અને માળકામાં અંધાપા વધતાં જાય છે. ૧૯૬૮-૬૯માં દેશમાં ત્રણ કરોડ બાળક આંધળાં હતાં. ડેરી ઉદ્યોગ વિકાસના અંચળા હેઠળ ગ્રામજનાને પૂરક આવક આપવાનાં રૂપાળાં સૂત્રો પાછળ ગામડાંઓના દૂધ ઉપર જે તરાપ મારવામાં આવી તેના પરિણામે હવે ૧૦ વરસમાં બીજા દાઢ કરાડ ભાળકે આંધળાં મન્યાં હતાં. આજે આંધળાં બાળકાની સંખ્યા સાડાચાર કરોડની થઈ છે. એટલે કે ભારતમાં આજે દર સે। માણસોએ સાત માળકો આંધળાં છે. જો અંધત્વનું આ પ્રમાણ વધતું જ જાય તે કરેાડા અંધજનાને પાળવાના એાને, કતલ કરવા માટે જ ચાક્કસ પગલાં દ્વારા અના િક ખનાવાયેલાં પશુઓને પાળવા કરતાં વધુ નહિ આવે ? આ અનાથિક મનાવાયેલાં પશુઓને તે પાછાં આર્થિક, તંદુરસ્ત
For Personal & Private Use Only
Page #28
--------------------------------------------------------------------------
________________
૨૩
માં
ઉપયોગી બનાવી શકાય તેમ છે, પણ જેમણે આખે ગુમાવી છે તેમને કદી પણ દેખતાં કરી શકાશે ખરાં? દેશના ઉત્પાદન-કાર્યમાં તેમને કશે હિસે તેઓ આપી શકશે ખરાં? દેશમાં ચાર કરોડ બેકારે હેવાની ગણતરી છે પણ તેમાં આ સાડાચાર કરોડ અંધજનોને ઉમેરીએ તે તે સંખ્યા સાડા આઠ કરોડની થઈ જાય. અંધજને પણ આખરે તો બેકાર જ રહે છે ને ? " - સરકારને ડેરી ઉદ્યોગમાં ખેંચી લાવવાનું કારણ બતાવાયું હતું, લેઓને સસ્તે ભાવે સ્વચ્છ, તાજુ, ભેળસેળ વિનાનું દૂધ પૂરું પાડવાનું. ૭૦ કરોડ લોકોને દૂધ પૂરું પાડવા આ પેજના હોય તે આપણને તે સામે વાંધે ન હોય, પણ તમામ લેકેને દૂધ પૂરું પાડવાને બદલે આ
જનામાં ગામડાંઓમાં રહેતી ૮૦ ટકા પ્રજાના એટલે ૫૬ કરોડ પ્રજાના મોંમાં જે કાંઈ ૪૦-૫૦ ગ્રામ દૂધ પહોંચતું તે પણ ગામડાંના માણસને કમાણું કરી આપવાના નામે આંચકી લીધું. અને માઈલ દૂર શહેરમાં રહેતા ૨૦ ટકા લેકેને પહોંચાડવા મોટર વાહન દ્વારા શહેરમાં લાવવાનું નક્કી કર્યું. આવી જનાથી દૂધનું ઉત્પાદન તે ન વધ્યું, નુકસાન ગામડાંઓને થયું. તેમનું દૂધ ઝૂટવાઈ ગયું અને ખરે લાભ થયે અરબ દેશને, જેમના ડીઝલની માંગ આ દૂધનાં વાહને દેડાવવા માટે વધી
પણ ગામડાંઓમાંથી ભેગું કરાતું આ દૂધ એટલું તે ઓછું હતું કે શહેરી વસ્તીના ૨૦ ટકા લેકેને પણ પૂરું પડી શક્યું નહિ. ''
૧૦ હજારથી વધુ વસ્તીવાળા ગામને શહેર ગણીએ તે પણ ભારતમાં માત્ર ૧૭૮૮ શહેરે છે, જેની વસ્તી ૧૦ હજારથી વધારે છે. . પણ એક લાખથી વધુ વસ્તીવાળાં શહેરે તે માત્ર ૧૪૮ છે.
(ઈન્ડિયા ૧૯૭૭-૭૮, પાના ૧૩) અને ડેરીઓનું દૂધ બે લાખથી ઓછી વસ્તીવાળાં શહેરમાં પહોંચતું નથી. એટલે કે અબજો રૂપિયાની મૂડી જેમાં ભેરવાઈ ગઈ છે અને કરોડ રૂપિયાને વાર્ષિક ખરચ દેશને માથે ઠોકી બેસાડવામાં આવે છે એ પેજના ભારતનાં પૂરાં એક શહેરેને પણ દૂધ પહેચાડી શકતી નથી, તે બીજા હાથ ઉપર જે શહેરમાં એ દૂધ પહોંચે
For Personal & Private Use Only
Page #29
--------------------------------------------------------------------------
________________
:
છે તે, તે શહેરની તમામ પ્રજાને નથી મળતું નથી પૂરું પાડી શકતું. તેની વહેચણવ્યવસ્થા પાછળ લેકેના દર વર્સે કરડે કલાકે વેડફાઈ જાય છે.
દૂધના પાઉડરની આયાત આ પણ અલ્પસંખ્ય શહેરની નાનીસરખી સંખ્યાને પણ ગામડાંઓ પાસેથી લાલચ આપીને પડાવી લેવામાં આવેલું દૂધ પૂરું ન પડી શકહ્યું એટલે દૂધનું ઉત્પાદન વધારવાનાં પગલાં લેવાને બદલે એ હજી વધુ એાછું થાય એવી નીતિને અમલ ચાલુ રાખી, પરદેશી ડેરીઓના દૂધના પાઉડર આયાત કરવા લાગ્યા. પરદેશી ડેરીઓ માટે ભારતના દૂધના વિશાળ દરવાજા ખૂલી ગયા, એટલે તે ડેરીઓના, આપણું વધુ શોષણ કરવાના પ્રપંચે શરૂ થયા.
પરદેશી રીઓએ આપણે તેમને પાઉડર ખરીદીએ તે તેનું પ્રોસેસિંગ કરવા માટે તેની મશીનરી અને દૂધની હેરફેર માટે વાહને સહાયના નામે ભેટ આપ્યાં. કહેવાની ભાગ્યે જ જરૂર હોય કે આ આપેલી ભેટને ઘસારે તેમણે આપણને વેચેલા દૂધના પાઉડરની કિંમતમાં ચડી ગયો હશે. આ આયાતમાં કેનાં કેટલાં કમિશને ચડ્યાં હશે અને હજી ચડતાં હશે તે જાણવું મુશ્કેલ છે.
અહીં પ્રજાની અને સરકારની પણ આંખે પાટા બાંધવા કાગળ ઉપર આ ડેરી અને પશુ નિષ્ણાત દ્વારા પશુ સંવર્ધન માટે અને દૂધઉત્પાદન વધારવા માટે કરડેની, અરે અબજોની જનાઓ થઈ. તમામ
જનાઓ કાં તે અવાસ્તવિક હતી, કાં તે અમલમાં જ ન આવી, અથવા તે દૂધને બદલે ઈંડાં અને માંસનું ઉત્પાદન વધારવામાં પરિણમી.
સાંઢ-ઉછેરના નામે વિદને કમાણી કરી આપી આવા વિદેશી એક સાંઢની જે કિંમત આપી હશે એટલી કિંમતે તે આપણું ૩૨ સાંઢ તૈયાર થઈ શક્યા હોત. પરંતુ જ્યારે અમુક ચક્કસ વ્યક્તિઓ કે વર્ગનાં હિત પરદેશી માલની આયાતમાં જામી પડ્યાં હેય, અને એ વ્યક્તિઓ કે વર્ગ કાં તે સત્તા ઉપર હેય, અથવા સત્તા
For Personal & Private Use Only
Page #30
--------------------------------------------------------------------------
________________
૨૫
વાળાઓ સાથે મળેલ હોય ત્યારે આવા કૌભાંડે સિવાય બીજી શેની આશા રાખી શકાય?
આ પરદેશી સાંઢ આયાત કરવા પાછળ વ્યક્તિગત આર્થિક હિત ઉપરાંત, કદાચ ગેવધબંધીને કાયદો થતું અટકાવવાને, અને થાય તે તેને નિષ્ફળ બનાવવાને ઉદ્દેશ પણ હેય.
પરદેશી સાંઢથી પેદા કરવામાં આવેલા વાછડાને ખૂધ હેતી નથી, વાછડાને ખૂધ ન હોય તે તેને ગાડામાં કે હળમાં જોડી શકાય નહિ. તે આહવાના ફેરફાર સહન કરી શકે નહિ. તેમનામાં શ્રમ કરવાની શક્તિ હોતી નથી. પણ સ્વભાવે ઝનૂની અને મારકણું હોય છે, એટલે આવા સંકર વાછડા કંઈ જ ઉપયોગમાં આવે નહિ. તેમને ઉપયોગ એક જ રીતે થાય, તેમને મારીને ખાઈ જવાને.
સંકર વાછડીએ પણું દૂધમાં મેટા ભાગે નિષ્ફળ જતી હોય છે. એક એવી માન્યતા છે કે સો સંકર વાછડીએ ૬૦ દૂધમાં નિષ્ફળ જાય છે. બાકીની ૪૦ પણ કાંઈ તમામ વધુ દૂધ નથી આપતી. હવે જે સંપૂર્ણ ગોવધબંધીને કાયદો આવે તે ૧૦૦ સંકર વાછરડાઓને કેણ જિંદગીભર મફત ખવડાવે અને ૧૦૦૦ સાંઢ તે દર વરસે આવાં લાખ -વાછડા-વાછડી જન્માવે. એટલે જેઓ આવાં સંકર વાછડા -વાછડી અને ગાના માલિક હેય તેઓ જ સંપૂર્ણ ગોવધબંધીના કાયદાને વિધ કરે. કાયદો અમલમાં હોય તે પાછો ખેંચી લેવા આંદોલન કરે.
મુસ્લિમોને ગોવધની નીતિને કારણે હિંદુઓ જેટલું જ – કદાચ હિંદુઓ કરતાં વધારે નુકસાન થયું છે અને હજી થાય છે તે તેઓને સમજવામાં આવતું નથી. તેમને તે બાબત સમજાવવાને કેઈએ પ્રયત્ન પણ કર્યો નથી. તેમને તે ધર્મના નામે અને રોમાંસ ખાવાના અધિકારને નામે (જેકે આ કેઈ અધિકાર કોઈ પણ ધર્મ છે જ નહિ. હોઈ શકે પણ નહિ. ) ગોવધબંધીની હિંદુઓની માંગણી સામે અગાઉ અંગ્રેજો ઉશ્કેરતા હતા અને હવે અંગ્રેજો કરતાં પણ ઘણું વધારે ઉગ્રતાથી સેકયુલર છાપના હિંદુઓ ઉશ્કેરે છે. અને એ રીતે ચૂંટણીમાં તેમના "મત મેળવે છે.
For Personal & Private Use Only
Page #31
--------------------------------------------------------------------------
________________
પરદેશી સાંઢ દ્વારા સંકર વાછડા-વાછડી પેદા કરવા પાછળ. ગોવધબંધીની માગણી કરતા હિંદુઓને એક મોટો વર્ગ પેદા કરવાની ચાલ છે. અને એટલા માટે જ ખેડૂતોને અને ગામડાંઓને દૂધમાંથી કમાણી કરી આપવાના બહાના નીચે કરેડ રૂપિયા સંકર પશુઓના સંવધન માટે સરકારી, અર્ધસરકારી તેમ જ સેક્યુલર વ્યક્તિઓ દ્વારા ખરચાય છે. શાળાઓના સંચાલકને સંકર ગાયે રાખવા લાખ રૂપિયાની. લાંચરુશવત અપાય છે એવી પણ એક માન્યતા છે.
' પરદેશી સાંઢની બિનજરૂરી આયાત ઉપરાંત જુદાં જુદાં રાજ્યમાં. ઈન્ટેન્સિવ કેટલ ડેવલપમેન્ટ બ્લેકસ સ્થાપવાના નિર્ણ લેવામાં આવ્યા અને એમ જાહેર કરવામાં આવ્યું કે આની પાછળને ઉદ્દેશ દૂધમાં પાંચ વરસની અંદર ૩૦ ટકાનું ઉત્પાદન વધારવાનું હતું. ૧૯૬૫ અને ૧૯૭રની વચ્ચે આવા પંચાવન બ્લેક તૈયાર કરવામાં આવ્યા હતા જે દરેક બ્લેકમાં એક લાખ ગાયે અથવા ભેંસો રાખવામાં આવશે.
આ પંચાવન ઈન્ટેન્સિવ કેટલ ડેવલપમેન્ટ પ્લેક્સ ઉપરાંત પ૭૯કી વિલેજ બ્લેકસ પણ સ્થાપવામાં આવ્યા જેને ઉદ્દેશ પશુઓનું સંવર્ધન કરવાને અને તેમને સુધારવાનો હતે. - દૂધ-ઉત્પાદન વધારવાના બહાના નીચે ડેરીઓને ધરખમ.
કમાણી કરાવી આપવામાં કોનાં હિત સવાયાં હશે ? પાંચ વરસમાં ૩૦ ટકા દૂધ-ઉત્પાદન વધારવાની આવી ડેરીઓ જના પછી પાંચ વરસ બાદ દૂધના પાઉડરની આયાતમાં ૩૦ ટકા ઘટાડે તે શું પણ ૩ ટકાનો ઘટાડો થયો હોત તે આપણને આ
જનામાં અને ઘડવૈયાઓમાં કંઈક પણ વિશ્વાસ બેઠે હેત. પરંતુ પાંચ વરસમાં ૩૦ ટકા દૂધ ઉત્પાદનની આ યોજના પછી પરદેશી ડેરીઓના દૂધના પાઉડરની આયાત ૧૯૬૫માં ૬ કરોડ ૬૪ લાખ રૂપિયાની હતી. તે ૧૯૭૫માં ૩૦ કરોડ ૯૯ લાખ રૂપિયાની થઈ ગઈ. દશ વરસમાં દરેક બ્લેકની એક લાખ ગાય લેખે ૫૬ લાખને બદલે યોગ્ય સંવર્ધન. દ્વારા ઓછામાં ઓછી ૩ કરોડ ગાયે ઊભી હોત અને દૂધમાં વધુ નહિ.
For Personal & Private Use Only
Page #32
--------------------------------------------------------------------------
________________
૨૭ તે પણ છ ગણો વધારે તે થયે જ હેત. તેને બદલે પરદેશી ડેરીએના દૂધના પાઉડરની આયાત ૪૬૬ ટકા વધી ગઈ. આ પરદેશી પાઉડર ઉપર પ્રક્રિયા અહીંની ડેરીઓમાં થઈ અને જોરશોરથી જાહેરાત થવા. લાગી કે અમે રેજ આટલા લાખ લિટર દૂધ ઉત્પન્ન કરીએ છીએ.
(ઇન્ડિયન ૧૯૭૭–૭૮ પાના ૨૩૬) આવાં કૌભાંડ સામે અર્થશાસ્ત્રીઓ મૌન શા માટે રહેતા હશે?
અને આ કૌભાંડ સામે કેઈ અર્થશાસ્ત્રીઓ, રાજદ્વારી પક્ષેના નેતાઓએ, કે વિધાનસભા અથવા લેકસભાના સભ્ય વિરોધને અવાજ ઉઠાવ્યું નથી.
સરકાર ડેરી ઉદ્યોગમાં દાખલ થયા પછી દર વરસે દૂધના પાઉડરની. આયાત વધતી જાય છે. દૂધ મેંવું, ભેળસેળવાળું બનતું જાય છે અને ભ્રષ્ટાચાર પણ વધે છે, અને દૂધ-કેન્દ્રો ઉપર લેકોના દર વરસે કરડેકલાકે લાઈનમાં ઊભા રહેવામાં વેડફાય છે. દેશનાં સાંસ્કૃતિક કે આર્થિક કાર્યોમાંથી લેકે ના કરેડ કલાકે ઓછા થાય છે.
અને કપાસિયા પીલી નાખવાની નીતિ પછી દેશમાં પશુઓનાં દૂધમાંથી ઘીનું પ્રમાણ ઓછું થતું જાય છે, કારણ કે દૂધમાં ઘીનું બંધારણ પશુઓને કપાસિયા ખવડાવવાથી થાય છે. પશુઓને કપાસિયા ખવડાવવાથી તેમનાં દૂધમાં ઘી વધે છે, વધુ સ્વાદિષ્ટ બને છે અને વધુ સમય . બગડ્યા વિના રાખી શકાય છે, ભૂસું ખવડાવવાથી દૂધ વધુ સ્વાદિષ્ટ. બને. તેના સ્વાદમાં એક જાતની લહેજત આવે છે અને ખેળ ખવડાવવાથી પશુઓ દૂધ વધુ આપે છે. - ભેંસના દૂધમાં જુદા જુદા પ્રદેશની ભેંસની જુદી જુદી જાત અને. તેમના ખોરાક મુજબ ૭ ટકાથી ૧૨ ટકા સુધી ઘી લેવું જોઈએ. પરંતુ જ્યારથી કપાસિયા પીલી નાખવાની નીતિ અમલમાં આવી છે ત્યારથી તેમના દૂધમાં ઘીનું પ્રમાણ ઓછું થતું જઈને હવે ગાય અને ભેંસ બનેના દૂધમાં સરેરાશ માત્ર ૨ ટકા ઘી ઊતરે છે એમ કહેવાય છે. '' દૂધમાં ઘી માટે જે Fat ટકા – ફેટ ટકા – પરસન્ટ શબ્દ વપરાય.
કરે માથામાં ઉભા રહીને ધન
For Personal & Private Use Only
Page #33
--------------------------------------------------------------------------
________________
૧૮
છે તે ખાટા છે. એ ખોટા શબ્દ પ્રચલિત કરવા પાછળના ઉદ્દેશ લેાકેાની ઘી, એ ફ્રૂટ એટલે ચરખી છે એમ માની ચરખી ખાવા તરી સૂગ ઓછી કરવાના અને લેાકેાને ચરખી ખાતા કર્યાં પછી તેમને માંસાહાર
તરફ વાળવાના છે, જેથી તેમને ખ્રિસ્તી ધર્માંમાં વટલાવવાનું સુગમ મને.
લેાકાને શ્રીને ખલે ચરી ખાતા કરવાની શબ્દજાળ ખો શબ્દ છે — અંગ્રેજીમાં ghee, – ઘી પરસન્ટ, ગુજરાતીમાં ઘીની ટકાવારી અને હિંદી ભાષામાં ધૃતાંશ.
-
ઘી અને ચરખી એક જ પદ્મા નથી, મન્નેના સ્વાદ અને ગુણ જુદા છે. ચરખી પશુ ખારાક ખાય પછી તેના શરીરમાં દશ દિવસે અને છે. ઘી પશુઓને કપાસિયા ખવડાવા કે ૨૪ કલાકમાં બને છે. ચરખી અપાચ્ચું છે, તે પચતી નથી. ખારાક સાથે ખાધા પછી તે ઝાડા વાટે અહ્વાર નીકળી જાય છે. પણ શરીરમાંથી ઝાડા વાટે તેને અહાર ફેકી દીધા પછી આંતરડાને તેના શ્રમ પહોંચે છે. એ શ્રમ કરવામાં તેમને ચરખીમાંથી કાંઇ જ પાષણ મળતું નથી, તેથી આંતરડાં થાકી જાય છે અને તેથી ચરમી ખાનારને ગૅસ થાય છે, કબજિયાત અથવા ઝાડા થાય છે, ભૂખ ઓછી લાગે છે.
ચરખી નસેામાં ચાંદાં પાડે છે. દવામાં ખાવામાં આવતા ખનિજ કૅલ્શિયમની કણી એ ચાંદાંમાં કાઈ વાર ચાંટી જાય છે ત્યારે નસનું પેાલાણ પુરાઈ જાય છે. આ ચાંદાં જો હૃદયમાં લેાહી વહી જતી નસમાં પડે અને તેમાં કૅલ્શિયમની કણી ચાંટી જઈને લેાહીના પ્રવાતુ અટકાવી દે તા તરત જ હૃદયરોગના હુમલા શરૂ થાય છે. આ રોગને એન્જાઇના કહે છે. જો તાત્કાલિક દાક્તરી સારવાર ન મળી શકે તેા દરઢીનું અવસાન થાય છે. શરીરના ખીજા ભાગમાં કાઈ નસમાં આવું અને તે ત્યાં ગાંઠ અંધાય છે અને ઢાઇ વાર પરેશન પણ કરવું પડે છે.
પણ શુદ્ધ ઘી સુપાચ્ય છે, બળવર્ધક છે. વી વર્ષીક છે. થાક ઉતારનાર છે. એનું ત્વરિત ગતિએ વીમાં રૂપાંતર થાય છે. એ હૃદયને બળ આપનાર છે. કમજિયાત મટાડીને દસ્ત સાફ્ લાવનારું છે. જડ
For Personal & Private Use Only
Page #34
--------------------------------------------------------------------------
________________
રાગ્નિને પ્રદીપ્ત કરનારું છે. જે શુદ્ધ ઘી ગાયનું હોય તે તે વાત, પિત્ત અને કફ એ ત્રણે તેને નાશ કરનારું અને શરીરનાં ઝેરને બહાર ફેંકી શરીરશુદ્ધિ કરનારું છે. તે આંખોનું તેજ વધારનારું છે, તેમાં વિટામિન “એ” રહેલું છે. ગાયનું શુદ્ધ ઘી પગનાં તળિયામાં રેજ ઘસવાથી ચશ્માંના નંબર ઊતરી જાય છે.
સંસ્કૃત ભાષામાં ઘી અને ચરબી બન્ને માટે જુદા જુદા શબ્દ. છે. ઘીને ઘત કહે છે. ચરબી માટે મેદ શબ્દ છે. આમ ઘી અને ચરબી. બન્ને એકબીજાથી વિરુદ્ધ ગુણવત્તાના જુદા પદાર્થો છે. ચરબી ખૂબ નુકસાનકારક અને શુદ્ધ ઘી આશીર્વાદરૂપ હોવા છતાં આપણને ઘી એ. ચરબી જ છે, એમ શીખવવામાં આવે છે.
પશ્ચિમી પશુવિજ્ઞાન અને અંગ્રેજોએ તૈયાર કરેલા પશુવૈજ્ઞાનિકે એ દેશનાં દૂધ અને ઘીની ગુણવત્તાનું નિકંદન કાઢી નાખ્યું છે. એટલું જ નહિ દેશમાં તાજા દૂધ અને શુદ્ધ ઘીને દુકાળ નેતર્યો છે, અને છતાં રીક્ષેત્રના અમલદારોને 8વેત ક્રાન્તિનાં અને ઓપરેશન લિડનાં બણગાં
તાં સંકેચ થતું નથી. આ કહેવાતી વેત ક્રાન્તિમાં લેકેના ચહેરા વેત (લેડી વિનાના ફિકા) બની ગયા છે, અને ઓપરેશન ફૂલડમાં પરદેશી ડેરીઓના દૂધનું પૂર અને પરદેશી કરજનું પૂર દેશને ભરડામાં લઈ રહેલ છે જે પૂર દેશના પશુધન, દેશની સંપત્તિ, દેશની નીતિમત્તા અને પ્રજાના સ્વાસ્થને તાણ જાય છે.
' ડરીઉદ્યોગે આપણને પરદેશીઓના દાસ બનાવ્યા છે. - અંગ્રેજી શાસનમાં ડેરી એ દેશના શ્રેષ્ઠ પશુધનને કતલખાનામાં ધકેલી દેવાની કેડી હતી. સ્વાધીન ભારતમાં એ પરદેશી ડેરીને દૂધને પાઉડર અને બટર ઓઈલ દેશમાં પ્રસરાવી દેનારી નહેર બની છે. જેમાં હમને છૂપ ભેંયરામાંથી દાખલ થઈને કિલ્લાને કબજે લઈ લે, તેમ ભારતની ડેરીઓમાં દાખલ થઈને પરદેશી ડેરીઓએ ભારતનાં દૂધ અને શુદ્ધ ઘીનાં વિશ્વનાં સહુથી મેટાં બજારેને કબજે લઈ લીધું છે. * જે ડેરી ઉદ્યોગ પાછળ દેશની સમસ્ત પ્રજાને શહેરી અને તમામ
For Personal & Private Use Only
Page #35
--------------------------------------------------------------------------
________________
૩૦
ગામડાંઓની સમસ્ત પ્રજાને – સારું, સસ્તુ, તાજું દૂધ અને તાજુ, સારું, નિર્ભેળ શુદ્ધ ઘી પૂરું પાડવાની ભાવના અને યેજના હેત તે તેને વિરોધ કરતા પહેલાં ખૂબ વિચાર કરે પડત. પણ અહીં તે ડેરી ઉદ્યોગ ચલાવવા માટેનાં તમામ આવશ્યક સાધનો જેવાં કે વિસ્તૃત ચરિયાણે, નામી, શ્રેષ્ઠ અને ગાની જાતના જ સાંઢે, પૂરતું ઘાસચારે, પૂરતું ખાણ અને દરેક ઘર વિના ખરચે દૂધ પહોંચાડવાની યોગ્ય વ્યવસ્થા –એમાંથી એક પણ સાધન હસ્તી ધરાવતું નથી. અને ડેરીએ પરદેશી સહાય, પરદેશી કરજ, પરદેશી દૂધ અને પરદેશી બટર ઓઈલ વડે ચલાવીને આપણાં ઘી-દૂધનાં વિશાળ બજારે પરદેશી ડેરી-એને ચરણે ધરી દેવાયાં છે. ડેરી ઉદ્યોગના નામે દેશી અને પરદેશી શેષણની એક ટોળકી આ દેશને આર્થિક અને સાંસ્કૃતિક સર્વનાશ બોલાવી રહી છે.
પરદેશી સહાય, પરદેશી કરજ અને મકાને, મશીનરીઓ, મોટર-વાહને, રેલવે વેગને અને હજારોના પગારદાર વિશાળ કર્મચારી મંડળ, સેંકડે અમલદારે પાછળ અબજો રૂપિયા દર વરસે મરચા પછી પણ દૂધ માત્ર પચાસેક જેટલાં શહેરની પ્રજાના અતિ નાના ભાગને જ મળી શકે છે, અને તે પણ ભેળસેળિયું, વાસી, મોંઘુંદાટ
આ આખી ડેરી ચેજના તદ્દન નિષ્ફળ નીવડી છે. આ પેજના વિષે તેમ જ તમામ રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકારનાં પશુ સંવર્ધન ખાતાઓની કામગીરી તપાસવા, તેમના વહીવટની યોગ્યતા ચકાસવા ભારતના જૂની પ્રણાલિકાના માલધારીઓની સહાય વડે અદાલતી તપાસ નિમવામાં નહિ આવે તે ડેરી ઉદ્યોગને નામે ભારતની પ્રજાને પરદેશી કરજના બેજા નીચે, તેમાંથી પ્રગટતા ભ્રષ્ટાચાર નીચે અને બીમારીઓના -ભરડામાં ભીંસીને ભાંગી નાખીને દેશને પરદેશી ડેરીઓનું સંસ્થાન બનાવીને જ આ યોજના અટકશે. આવી તપાસ સમિતિ સરકાર ન નીમે તે પ્રજાએ એવી તપાસ સમિતિ નીમવી જોઈએ અને કાવતરા - ખેરેને ગુનેગારને ખુલ્લા પાડવા જોઈએ.
For Personal & Private Use Only
Page #36
--------------------------------------------------------------------------
________________
પડી ત્યારે મારા વિષે ન્યા
અને જનરલ ડાયર નેશનલ કોંગ્રેસે
અંગ્રેજી શાસનમાં જલિયાંવાલા બાગના ગેળીબાર વિષે જ્યારે સરકારે આવી સમિતિ નીમવાની ના પાડી ત્યારે મહાત્મા ગાંધીજીની સુચનાથી ઈન્ડિયન નેશનલ કોંગ્રેસે આવી તપાસ સમિતિ નીમી હતી. અને જનરલ ડાયર તેમ જ ગવર્નર એડવાયરનાં કાળાં કૃત્યે પ્રજા સમક્ષ મૂક્યાં હતાં. | ફરી એ ઉદ્યોગ નથી, ઘધે છે. ભારતની ભૂમિ ઉપર એ ધંધા તરીકે પણ વહેવારુ નથી. આર્થિક રીતે પરવડી શકે તેમ નથી. દૂધ અને ગાય એ દરેક કુટુંબની જરૂરિયાત છે અને તે દરેક કુટુંબમાં રહે તેવી વ્યવસ્થા જ આ દેશમાં વ્યવહારુ અને ઉપગી છે. આર્થિક રીતે, સાંસ્કૃતિક રીતે, ધર્મની દષ્ટિએ અને રોગની સામે ચાલુ જમાનાના ચાંત્રિક ઉદ્યોગો અને અણુશસ્ત્રો તેમ જ અણુ ઉદ્યોગના ઝેરી પ્રદૂષણ સામે રક્ષણની દષ્ટિએ. - હિંદુ ધર્મમાં ગાય અને દૂધ એ કદી પણ વેપાર-વિનિમયની વસ્તુઓ નથી. દૂધને વેપારની ચીજ બનાવીને ગરીબ તેમ જ મધ્યમ વર્ગના માંથી દૂધ આંચકી લઈ શકાય છે, અને ગાયને અનાર્થિકપણાની છાપ મારીને કતલ કરી શકાય છે, એ હવે સાબિત થઈ ચૂકેલી હકીકત છે.
ડેરી દ્વારા થઈ રહેલું દેશનું આર્થિક અને સાંસ્કૃતિક અવમૂલ્યન - હિંદુ ધર્મમાં પ્રથમ સ્થાન ગાયના દૂધને નથી અપાયું, પણ ગાયના વાછડાને અપાયું છે. મેદાન કરવા માટે દુઝણી ગાય જોઈએ એ પૂરતું નથી. એ દુઝણી ગાય સવત્સ એટલે વાછડા સહિતની જોઈએ (વાછડીવાળી ન ચાલે). આમ ગાયના દૂધ કરતાં વાછડાને વધુ મહત્વ અપાયું છે. કારણ કે વાછડા વિના અન્ન નથી. અને અન્ન વિના જીવન નથી, જીવન ન હોય તે દૂધને ઉપયોગ કેણ કરશે? પરંતુ ડેરીમાં તે વાછડે પહેલાં કતલખાને મેલી દેવાય છે. ગાય દૂધ આપતી બંધ થાય ત્યારે છ-આઠ મહિના પછી. . ગાય અને દૂધને વેપારની ચીજ બનાવ્યા પછી દૂધનું મૂલ્યાંકન
For Personal & Private Use Only
Page #37
--------------------------------------------------------------------------
________________
૩ર.
વધી ગયું. વાછડાનું અવમૂલ્યન થઈ ગયું. પરિણામે સમસ્ત ખેતી, વાહન વહેવાર અને ગ્રામ ઉદ્યોગના મૂળમાં જ ફટકો પડ્યો. દશ રૂપિયામાં મળી શક્તો બળદ શોધવા હવે પાંચથી સાત હજાર રૂપિયાની કેથળી લઈને ભટકવું પડે છે.
આ સ્થિતિ પેદા કરવા પાછળ એક જબરજસ્ત મૂડીવાદી કાવતરું છે. એક ટ્રેક્ટર બબર બળદની ત્રણ બેડી થાય. ૬૦ રૂપિયામાં બળદની ત્રણ બેડ મળતી ત્યારે ટ્રેક્ટર ૧૦ હજાર રૂપિયામાં મળતું, હવે ત્રણ જેડી બળદના ૩૦થી ૪૫ હજાર રૂપિયા પડે છે ત્યારે ટેકટર એક લાખ રૂપિયાનું થાય છે. પણ ટેકટર ખરીદવા સરકારી લેન તરત જ મળે છે. બળદ ખરીદવા લેન ન મળે. મળે તે પણ નજીવી અને લાગવગ હોય તે જ.
એક તરફથી ખેતી નીચેની જમીન વધારતા જઈને જમીન ખેડવા માટે બળદની અને ખાતરની જરૂરિયાત વધારે, બીજી તરફથી બળદની અને નાના વાછડાઓની કતલ વધારતા જઈને, તેમ જ ગાયેના સંકરીકરણ દ્વારા નકામા બિનઉપયોગી, હળ કે ગાડામાં ન જોડી શકાય એવા વાછડા જન્માવીને ઉપયોગી વાછડાના જન્મ પ્રમાણુ ઉપર કાપ મૂકીને બળદેવી અને ખાતરની તીવ્ર અછત પેદા કરીને બળદેના ભાવ એટલા તે વધારી મૂકે કે પછી ખેડૂત સહેલાઈથી લને મેળવીને ટ્રેકટર લેવા દેડે. આવી પશુ-વિરોધી અને ખેતી-
વિધી અનર્થિક નીતિને કારણે અળદના ભાવ દસ રૂપિયાથી વધી પાંચ હજારથી સાત હજાર રૂપિયા થઈ ગયા એટલે કે ૫૦૦ થી ૭૦૦ ગણા વધી ગયા જ્યારે ટ્રેકટરને ભાવ દશ હજાર રૂપિયાથી વધી એક લાખ રૂપિયાને થયે, જે માત્ર ૧૦ ગણે વ. આ નીતિથી ટ્રેકટર અને સ્ટીલ ઉત્પાદક તેમજ ડીઝલ વેચનારા અરને મબલક કમાણ થઈ. પણ ખેતીને ઉત્પાદનખરચ વધી જતાં સમસ્ત પ્રજાને અનાજને ખરચ ૪૦૦ ટકા વધી ગયે,
સવાલ માત્ર ટ્રેકટરને નથી. ટ્રેકટર માટે ડીઝલ મેળવવા વધુ ને વધુ માંસ નિકાસ કરવું પડે છે. જનતા સરકારે ગાંધીચીંધ્યા માર્ગે જવાની
For Personal & Private Use Only
Page #38
--------------------------------------------------------------------------
________________
પ્રતિજ્ઞા લઈને પિતાના શાસનકાળમાં માંસની નિકાસમાં ૧૦૦ ટકા વધારો કર્યો. એક ટ્રેકટર માટે ડીઝલ મેળવવા ટાળાબંધ પશુઓ કાપવા પડે છે અને લેકેને દૂધ, ઘી, બળતણ, ગરમ કપડાં વિના ચલાવી લેવાની ફરજ પાડવામાં આવે છે. •
- રી માટે અબજો રૂપિયાનાં મશીન અને મકાન, કરે લોકો બેઘર અને બેકાર બને છે તેમના તરફ ઉપેક્ષા ટ્રેકટર ખાતર આપતું નથી એટલે ફર્ટિલાઈઝરની આયાત પાછળ અબજો રૂપિયાનું આંધણ કર્યું અને હવે એનાથીયે મેટી મૂડી ફર્ટિલાઈઝરેનાં કારખાનાં બાંધવા પાછળ ખરચાઈ રહી છે. દેશમાં જ્યારે કરડે લેકે બેઘર બન્યા છે ત્યારે અબજો રૂપિયા ફર્ટિલાઈઝરનાં કારખાનાં બાંધવા પાછળ રેકી દેવા એ માનવતા સામે ગુનો નથી? જે ડેરીએ થઈ જ ન હોત, જે ગાયની ભારતીય વ્યવસ્થા ફરીથી શરૂ કરાઈ હેત તે આજે એક પણ કુટુંબ બેઘર બન્યું ન હોત. ડેરી અને ફર્ટિલાઈઝરની
જનાઓ પાછળ કેનાં કેટલાં હિત સંડેવાયાં હશે એ જાણવાનું મુશ્કેલ છે. સિવાય કે સરકાર પોતે જ આ વિષયમાં તપાસ કરીને સાચે
અહેવાલ બહાર પાડે. - જ્યારે ડેરીઓ ન હતી અને બળદ દ્વારા ખેતી થતી, અને ગાય તેમ જ બળની કતલ ન થતી ત્યારે, બળદની કિંમત સાડાત્રણથી છ રૂપિયા હતી, અને છાણિયું ખાતર મફત મળતું, તેથી ઘઉં એક રૂપિયામાં તેની જાત પ્રમાણે પ૭ પાઉન્ડથી ૮૦ પાઉન્ડ એટલે કે એક રૂપિયામાં રપ કિલેથી ૩૬ કિલે મળતા. ઉત્તમ પ્રકારની હાથ-ઉદ્યોગની કાશીની. ખાંડ એક રૂપિયાની ૩ કિલો મળતી અને ચેખા એક રૂપિયાના ૬૩.
કિલે મળતા.
(આર સી. દત્તકૃત ઇમિક હિસ્ટ્રી ઓફ ઇન્ડિયામાંથી. રેખાની માહિતી ભાગ-૧ પાના ૧૫૯ ઉપરથી અને ઘઉં તેમજ ખાંડની માહિતી
ભાગ ૨ પાના ૨૪થી ૨૭ અને ૭૬ ઉપરથી)
- ભા. ૪-૩
For Personal & Private Use Only
Page #39
--------------------------------------------------------------------------
________________
૩૪
પછી જેમ જેમ પશુઓની તલ અને ડરીઓને વિકાસ થત ગમે તેમ તેમ બળદના ભાવ ૧૦ રૂપિયા, ૨૦, ૫૦, ૧૦૦, ૧૫૦, ૨૦૦, ૫૦૦, ૭૫૦, ૧૦૦૦, ૧૨૦૦, ૧૫૦૦, ૨૦૦૦, ૩૦૦૦, ૫૦૦૦ એમ કૂદકે ને ભૂસકે વધતા ગયા અને ઘઉં-ચેખાની કિંમત અનુક્રમે એક રૂપિયાના ૨૦ કિલે અને ૧૦ કિલે, ૧૦ કિલે અને પાંચ કિલે . ૨ કિલે અને ૧ કિલો અને હવે ૫૦૦ ગ્રામ અને ર૫૦ ગ્રામ. ૧૭૦ . ગ્રામ અને ૭૦ ગ્રામ થયા છે.
એક રૂપિયામાં ૨૫થી ૩૬ કિલે ઘઉં વેચવાનું અને ૬૩ કિલો રેખા વેચવાનું પરવડતું, એ ખેડૂતોને આજે એક રૂપિયાના પ૦૦ ગ્રામ ઘઉં અને ૨૫૦ ગ્રામ ચેખા વેચવા પરવડતા નથી એવી એમની ફરિયાદ છે.
દેશના પશુધનને નાશ કરવામાં અને એ રીતે જબરી મોંઘવારી પેદા કરવામાં ડેરીઓને હિસ્સ બહુ મટે છે. ગાય અને ગાયના દૂધને વેપાર કરાય નહિ એવી શાસ્ત્રોની આજ્ઞા લેપવાનું પરિણામ એ આવ્યું છે કે જેમ વરસાદનું તમામ પાણી અંતે તે નદીઓ દ્વારા દરિયામાં જાય છે તેમ ગ્રામપ્રદેશનું શ્રેષ્ઠ પશુધન ડેરીઓમાં ખેંચાઈ જાય છે અને ત્યાંથી કતલખાને જાય છે. અને પરદેશી ડેરીઓના દૂધના પાઉડર અને બટર-એઈલ એ ડેરીઓમાં ઘૂસી જઈને ત્યાંથી શહેરમાં ફરી વળે છે અને દેશની લત લૂંટી લે છે. તેના પ્રત્યાઘાતથી કરેડો બાળકે આંધળાં બને છે અને કરડે વૃદ્ધો અને બીમારે દૂધ વિના ટળવળે છે. અને એણે પ્રગટાવેલી મેંઘારતથી પ્રજાના પચાસ ટકા માનવીને દિવસમાં બે વખત પેટ ભરીને અન્ન ખાઈ શક્તા નથી.
આમ ડેરી એ માત્ર દૂઝણી ગાય, ભેંસે, વાછરડાં, પાડરડાઓને મૃત્યુદ્વારમાં ધકેલી દેનારી નહેર નથી, એમાંથી પ્રગટ થતાં મોતનાં કિરણે સમસ્ત ખેતી ઉપર ફરી વળે છે. અને તેથી નિર્બળ અને મેંઘી બનેલી ખેતી વડે સમસ્ત પ્રજા ચુસાતી જઈને ગરીબીના, ભૂખમરાના, રોગોના ભરડામાં વધુ ને વધુ ભીંસાતી જાય છે.
For Personal & Private Use Only
Page #40
--------------------------------------------------------------------------
________________
૩૫
પરદેશથી જે પાઉડર આવે છે તે મલાઈ કાઢી લીધેલા દૂધને હાય છે. એટલે તેમાં ઘીનું પ્રમાણુ અલ્પ માત્રામાં જ હાય, અને આપણે ત્યાં આ ડેરી-નિષ્ણાતાએ જ દૂધમાં સાડાસાત ટકા ઘી હાય એવા દૂધને જ પ્રમાણિત ગણાવેલું. તેથી ઓછા ઘીવાળું દૂધ વેચનારને
સજા થતી.
એટલે આ આયાતી દૂધને પ્રમાણિત કરાવવા નીચેનાં પગલાં લેવાયાં પ્રથમ ગામડાંઓમાંથી ભેગા કરેલા દૂધમાંથી માખણ કાઢી લે પછી તેમાં પરદેશી પાઉડર અને પાણી મેળવી હલાવી નાખે અને પછી તેમાં ઘીનું સાડાસાત ટકા પ્રમાણુ સિદ્ધ કરવા આયાત કરેલું બટરઓઈલ વૈજ્ઞાનિક ક્રિયા દ્વારા ભેળવી દે.
પરદેશી બટરઓઈલ આ દેશમાં ઘુસાડવામાં કોનાં હિતા સુચવાયાં હશે? આ બટરઓઈલ શું છે તે આપણે જાણતા નથી. આપણે તેના વિષે માત્ર એટલું જ જાણીએ છીએ કે તે એક અજાણ્યા ચીકણા પીને ગધાતા પદ્મા છે, અને તે દૂધમાં નાખ્યા પછી દૂધ અને તે દૂધમાંથી અનાવેલી ચા પણ ગંધાય છે.
એમ લાગે છે કે મટરઆઈલ નામના આ પદાર્થ પૂરતા જથ્થામાં પરદેશી ડેરીઓ આપણુને પૂરા પાડી શકતી નથી, અથવા તે આપણી ગરજ જોઈને તેના વધુ પડતા ઊંચા ભાવ માગતી હોય, અથવા તે દૂધમાં સાડાસાત ટકા જેટલું મેળવવાથી ગંધાતા દૂધની ખપત ઓછી થઈ ગઈ હાય, એ ગમે તે કારણે આ ડેરી-નિષ્ણાતાએ સરકાર પાસેથી દૂધની ભેળસેળનાં કાયદા સુધારાન્ચે અને સાડાસાત ટકાને અઠ્ઠલે ચાર કા ઘી હોય એવા દૂધને પ્રમાણિત કરાવ્યું.
સમસ્ત પ્રજા આજે અમુક ગણ્યાગાંઠયા ડેરી-નિષ્ણાતાની દયા ઉપર ફેંકાઈ ગઈ છે. આ ડેરી-નિષ્ણાતા કાલે એમ કહે કે એક ટક થી હોય એવું દૂધ જ પ્રમાણિત માનવું અથવા એમ કહે કે પ્રજાને રાજ ચા માટે ૧૦ ગ્રામ દૂધ ઘણું છે, વધારાની જરૂર નથી. દૂધ કરતાં ઈંડાં અને મામ્બ્લીમાં પોષણ વધારે છે તે તે પણ પ્રજાએ સ્વીકારવું
For Personal & Private Use Only
Page #41
--------------------------------------------------------------------------
________________
૩૬
પડે અને સરકારને આ લાકોની મેાલી ઉપર નાચી તે પ્રમાણે નીતિ ઘટવી જોઈએ.
મૂઠ્ઠીભર સ્વાથી એની દયા ઉપર ૬૫ કરોડ ભારતવાસીએ જીવી રહ્યા છે આજે એક માલધારી તમારી સામે તમારા વાસણમાં ગાય કે ભેંસ દાહી આપે અને તે દૂધના નમૂના સરકારી માણસ લઈ જાય અને તેમાં અઢી ટકા જ ઘી હોય તે પેલા માલધારીને તેણે કશી ભેળસેળ ન કરી હાય છતાં ચાર ટકાથી ઓછા ઘીવાળું ચાખું તાજુ દૂધ વેચવા માટે જેલની સજા થાય. પણ પરદેશી વાસી પાઉડરના દૂધમાં ચાર ટકા બટરઓઈલ વૈજ્ઞાનિક પ્રક્રિયા દ્વારા ભેળવી દેવામાં આવે તે દૂધ ભેળસેળવાળું ન ગણાય, પ્રમાણિત ગણાય.
ગામડાંઓને પૂરક આવક કમાવી આપવાના એઠા નીચે શરૂ થયેલી નવીન પ્રકારની આધુનિક ડેરીઓની આ નવી ચાલથી ગામડાંના માણસાને નામનું પેષણ મળતું તે ઝૂંટવાઇ ગયું છે. મખલક આવક થઈ છે પરદેશી રીઓને અને દૂધના પાઉડરના સેાદામાં સંડાવાયેલી ભારતીય વ્યક્તિઓને.
૨૬ વરસમાં આપણે દૂધના પાઉડરની ૭૪ર ટકા આયાત ત્યારે જ વધારી શકયા જ્યારે આપણને દૂધના પાઉડર પૂરા પાડનાર દેશેાએ પેાતાની નિકાસ વધારી. અને એ દેશ નિકાસ ત્યારે જ વધારી શકયા હશે જ્યારે તેમણે પોતાનું પશુધન વધાર્યુ હશે, વધુ દૂધ આપવાની ક્ષમતાવાળું અનાવ્યું હશે. અને આ સિદ્ધિ તેમણે આપણાં પશુઓના માંમાંથી ભૂસું, ખાળ અને ગુવાર તથા કપાસિયા આંચકી લઈને મેળવી છે. એક તરફથી આપણને ખાળના હૂંડિયામણની લાલચ આપીને ખીજે હાથે એ હૂં િયામણુ વ્યાજ સહિત દૂધના પાઉડર અને બટરઓઈલની નિકાસ દ્વારા પાછું આંચકી લીધું છે.
ભારતીય અર્થશાસ્ત્રના એક સિદ્ધાંત છે કે જે ચીજની જ્યાં જરૂર હોય ત્યાં તે પેદા કરવી જોઇએ.
દૂધ એ તા રાજની જીવનની અત્યંત જરૂરિયાતની ચીજ છે. માટે આપણે એવી વ્યવસ્થા કરી હતી કે દરેક ઘરમાં તે ઉત્પન્ન થાય
For Personal & Private Use Only
Page #42
--------------------------------------------------------------------------
________________
૩૭ અને તેને શુદ્ધ સ્વરૂપમાં દરેકને મફત મળે. એ વ્યવસ્થા તેડીને તેને વેપારની ચીજ commercial commodity બનાવવામાં આવી. તેમાંથી પ્રજાનું અને પશુઓનું શોષણ કરવાના રસ્તા શોધાયા. તેમાંથી કેરીઓને જન્મ થયે અને છેવટે ડેરી ઉત્પાદક મટીને પરદેશી ડેરીઓની સેલિંગ એજન્ટ જેવી બની ગઈ.
* પરદેશી વિચારધારાએ શરમજનક
કાર્યોને ગૌરવાન્વિત બનાવ્યાં હવે ઉત્તર ગુજરાતનું દૂધ દિલ્હી જાય અને દક્ષિણ ગુજરાતનું દૂધ કલકત્તા પહોંચે તેમાં સરકાર ગૌરવ અનુભવતી હોય એમ લાગે છે. પણ ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતની કેરીઓનું તમામ દૂધ સ્થાનિક ગા-ભેંસનું છે કે પરદેશી પાઉડરનું છે તે કોઈ પૂછતું નથી. - પરદેશથી મંગાવેલા પાઉડરમાંથી દક્ષિણ ગુજરાતમાં દૂધ બનાવવામાં આવે અને તે કલકત્તા મેકલવામાં આવે તે તેનાથી વધુ શરમજનક પગલું બીજુ કર્યું હોઈ શકે?
દિલ્હી એટલે એક જમાનામાં દૂધ ઉત્પાદનનું મોટું કેન્દ્ર. તે મુંબઈને સે પૂરી પાડે. કલકત્તાને હરિયાણા ગાએ પૂરી પાડે અને હવે દિલ્હી અને કલકત્તાને ગુજરાતમાંથી પાઉડરનું દૂધ આયાત કરવું પડતું હોય તે એને અર્થ એ થયો કે હરિયાણાની ગાયનું અને દિલ્હીની ભેંસોનું સંપૂર્ણ નિકંદન નીકળી ગયું. અને પશુઓની વસ્તીના સરકારી આંકડા વિશ્વાસપાત્ર નથી. - એમ કહેવાય છે કે ૧૯૭૬-૭૭માં દૂધના પાઉડરની આયાત જે ૩૦ કરોડ ૯ લાખ રૂપિયાની હતી તે ૧૯૭૯માં વધીને એક અબજ રૂપિયાની થઈ ગઈ છે. જો આ સાચું હોય તે તે એક ખૂબ ! ચિંતાજનક બાબત છે. બે જ વરસમાં થતા પાઉડરની આયાતમાં બીજે રરર ટકાને વધારે આપણું પશુધન કેવી ઝડપથી નાશ પામી રહ્યું છે તે બતાવે છે.
૧૯૭૮માં વર્તમાનપત્રોમાં એવા સમાચાર પ્રસિદ્ધ થયા હતા કે વિશ્વબેંક આપણને દર વરસે અઢી અબજ (૨૫૦ કરોડો રૂપિયાના
For Personal & Private Use Only
Page #43
--------------------------------------------------------------------------
________________
દૂધના પાઉડરની અને ૫૦ કરોડ રૂપિયાના બટરઓઈલની આયાત કરવાના પાંચ વરસના કરાર કરવાનું દબાણ કરે છે.
સંભવ છે કે આવા કરારે ન કરીએ તે વિશ્વબેંક આપણને આપણા કહેવાતા વિકાસ માટે, પણ હકીકતમાં તે વિનાશ માટે જે તેને આપે છે તે આપવાની ના પાડે અને તેમ કરીને આપણને દૂધના. પાઉડર અને બટરઓઈલની આયાત કરવાની ફરજ પડે.
જેમ ટ્રોયના ઘેરા વખતે લાકડાના ઘડાના પટમાં છુપાઈને દુશ્મન લશ્કર શહેરમાં ઘૂસ્યું થતું અને જૂનાગઢના ઘેરામાં સિદ્ધરાજ જયસિંહનું લશ્કર અફીણની પિઠમાં સંતાઈને જૂનાગઢમાં ઘૂસ્યું હતું તેમ ન્યૂઝીલેન્ડે ભેટ આપેલાં દૂધનાં વેગને આપણા માટે અદશ્ય ગુલામી Latent slavery દેશમાં દાખલ થઈને ઘર-ઘરના રસોડા સુધી પહોંચી ગઈ હેય એમ નથી લાગતું?
હિંદુનીતિશાસ્ત્રનું વચન “વિવેકભ્રષ્ટાનાં ભવતિ વિનિપાતઃ શતમુખ –જે વિવેકથ્રષ્ટ થાય છે તેનું પતન સેંકડે રીતે થાય છે એ આપણે સાબિત કરી બતાવ્યું છે.
અહીં વિવેક એટલે વાણીને વિવેક એવો અર્થ નથી. વિવેક એટલે કાર્યોને વિવેક ધર્મશાએ બાંધી આપેલી મર્યાદાઓનું ઉલ્લંઘન કરવું એ અવિવેક છે, વિવેકષ્ટતા છે. હિંદુ ધર્મ ગાય અને ગાયનું દૂધ વેપારવિનિમયની ચીજ બનાવવાની મનાઈ કરી, એ મર્યાદા તેડીને એ બંનેને વેપારની ચીજ બનાવી. પરિણામ શું આવ્યું તે ઉપર બતાવાઈ ગયું છે. જે એ મર્યાદા ફરીથી ન સ્વીકારીએ તે સંભવ છે ફરીથી ગુલામીની અતૂટ સાંકળો આપણા ગળામાં પડી જશે અને હિંદુ ધર્મ તેમ જ હિંદુ સંસ્કૃતિ પૃથ્વીના પટ ઉપરથી અને ઇતિહાસમાંથી પણ ભૂંસાઈ જશે. - આજે તમારાં બાળકે પરદેશી ડેરીઓની દયાથી દુધનું ટીપું પામે છે. તમારા રસોડામાં ઈરાન અને રશિયાની દયાથી કેરોસીન મળે તે જ રસોઈ થાય છે. અને તમારી મોટરે, લારીઓ, રેલવેઓ તેમજ ખેતીનાં યાંત્રિક સાધને અરબ દેશની દયા વડે જ ચાલે છે. એ કહેર વાસ્તવિકતા આ આવી પડેલી અદશ્ય ગુલામીનું ભાન નથી કરાવતી?
For Personal & Private Use Only
Page #44
--------------------------------------------------------------------------
________________
સારા માણસોની ગંદી ધરતી !
ગંદા માણસોની સારી ધરતી ! ભારતના ભૂતકાળનું એક જ વાક્યમાં દર્શન કરાવી દેવું હોય તે એમ કહી શકાય કે, “એ સારા માણસની ગંદી ધરતી હતી.”
વર્તમાનકાળના દર્શન માટે એમ કહી શકાય કે, “આ ગંદા માણસની સારી ધરતી છે.”
ભૂતકાળમાં માણસ પોતે ખૂબ જ સારે રહેવા મથતે, કેઈપણ કાળે કલંક્તિ ડાઘ એને ન લાગી જાય તે માટે તે વીસેય કલાક સજાગ રહે. આટલું થયા પછી તેને કપડાં, ઘરબાર, રાચરચીલું વગેરે મેલાંઘેલાં કે બેઢંગી હોય તે પણ ચાલતું. તેમાં તે સાવ બેફિકર રહેતે.
એ ફર્સ્ટ ક્લાસ માનવ હતે થઈ—ક્લાસ ગણાતી સામગ્રીઓ માટે લાપરવા. * - આજને માણસ પિતે ગમે તેટલે ખરાબ થઈ જવા તૈયાર છે. એને આબરૂની પણ પરવા નથી. પિતાને “દેવાળિયે જાહેર કરતાં એને એક મિનિટની પણ વાર લાગતી નથી. પણ આ થર્ડક્લાસ માણસને કપડાં, ખાણીપીણી, રહેણીકરણી, ઘર, મેટર વગેરે એકદમ ફર્સ્ટક્લાસ વોઈએ છે. એમાં એની કાળજીને કેઈ સુમાર નથી.
ફર્સ્ટક્લાસ સામગ્રીને આગ્રહી થર્ડક્લાસ જીવન જીવતે માણસ એટલે ૨૧મી સદીને માણસ || આજે માણસ બરબાદ થઈને ધરતીને આબાદ કરી રહ્યો છે.
ભૂતકાળમાં ધરતીને બરબાદ થવા દઈને પણ જાતને આબાદ સદા જાળવી રાખતો હતે.
૫. શ્રી ચન્દ્રશેખરવિજયજી ગણિવર
For Personal & Private Use Only
Page #45
--------------------------------------------------------------------------
________________
[ ૨૮ ]
દાનના પ્રવાહ અલા
અજારમાં આગ લાગે તે સહુ પ્રથમ કામ આગને આગળ વધતી અટકાવવાનું કરવું જોઈએ. તેને બદલે પ્રથમ કામ આગ ઠારવાનું કરીએ તા આગ કદાચ આખી બજારને ભરખી જાય.
વહાણમાં ગાબડું પડે અને પાણી ભરાવા લાગે ત્યારે હોશિયાર નાખુદા સહુ પ્રથમ એ ગામડું પૂરે છે, અને પછી અંદર ભરાયેલું પાણી ઉલેચે છે. પણ એ ગામડું પૂર્યાં વિના પાણી ઉલેચ્યા કરે તેા ખલાસીઓ પાણી ઉલેચી ઉલેચીને થાકી જાય, ગામડું માટું થતું જાય અને આખરે વહાણ ડૂબી જાય.
તેજ પ્રમાણે વધતી જતી બીમારીઓને રોકવાના ઇલાજ કરવાને બદલે માત્ર ખીમારીઓની દવા જ તૈયાર કર્યાં કરીએ તે દેશની વધુ ને વધુ મૂડી આ બિનઉત્પાદક ક્ષેત્રે સલવાતી જશે, ખીમારેાની સખ્યા વધતી જશે અને એક દિવસ આપણે બીમારાની સેવા કરતા થાકી જઈશું અને બીમારી વગર સારવારે મરવા લાગશે. આજે પણ લગભગ એવી હાલત પેદા તા થઈ ચૂકી છે.
આજે દવાઓનું ઉત્પાદન હજારગણું વધ્યું છે. દવાના ઉત્પાદન ક્ષેત્રે મૂડી અનેકગણી સલવાતી જાય છે. દર વરસે નવી નવી હોસ્પિટલે અને નવાં દવાખાનાં શરૂ થાય છે. છતાં ખીમારેાની સખ્યા એટલી વધે છે કે તમામને પૂરી સારવાર ચાગ્ય રીતે આપી શકાતી નથી. માટે પ્રથમ કાય. બીમારી ફેલાતી અટકાવવાનું કરવું જોઈએ.
આ જ સિદ્ધાંત કેળવણીને પણ લાગુ પડે છે. કેળવણી વડે ચારિત્ર્ય ઘડતર થાય, એને આજીવિકાનું કે કારકુના પેઢા કરવાનું સાધન ન બનાવાય. કેળવણીના આજીવિકાના સાધન તરીકે ઉપયેગ કરવા ૬૦ અબજ
For Personal & Private Use Only
Page #46
--------------------------------------------------------------------------
________________
૪૧ .
રૂપિયા ખરચાઈ ચૂક્યા છે, છતાં બેકારોની સંખ્યા ૩૫ લાખમાંથી ૪ કરોડ ઉપર પહોંચી છે.
આજની કોલેજોમાંથી બહાર પડેલાએ જ પેલા પક્ષપલટુએ; ભ્રષ્ટાચારીઓ અને ચારિત્ર્યહીને સાબિત નથી થયા?
કેળવણીની કાયાપલટ કરશું નહિ તે “મારે એની તલવાર ને યુગ દેશમાં ફેલાઈ જશે. જેમાં કઈ સ્ત્ર, કોઈ બાળક સલામત નહિ હેય
અમારે મેટ્રિકમાં જેટલાં પાઠયપુસ્તક ખરીદવાં પડતાં તેનાથી ઘણાં વધારે પાઠયપુસ્તકે આજે ત્રીજા કે ચેથા ઘેરણમાં ભણતા વિદ્યાથીને ખરીદવાં પડે છે. અમે મેટ્રિકમાં પણ નિશાળે પાટી–પેન લઈ જતા. નોટબુક તે આખા વરસમાં માત્ર ત્રણ કે ચાર લેવી પડતી.
આજે તે બીજા ત્રીજા ધોરણથી જ વરસે પાંચથી છ ડઝન નેટબુકે વપરાય છે. દેશના કાગળના કુલ ઉત્પાદનના જથ્થાને દશમે ભાગ તે નિશાળનું સત્ર શરૂ થાય, કે પહેલા મહિનામાં જ નોટબુકમાં વપરાઈ જતું હોય એમ લાગે છે. કદાચ એનાથી ઘણું વધારે બીજે થે આખા વરસ દરમિયાન વપરાઈ જતો હશે.
અમારી વાચનમાળાના અર્થની ચોપડીમાં જ ઈતિહાસ, ભૂગોળ, અને વિજ્ઞાન છપાઈ જતાં. એટલે એક જ ચેપડીમાંથી અમે ચાર વિષય ભણી શક્તા. આજે તે ચાર વિષય શીખવા માટે જુદી જુદી પાંચ ચોપડી ખરીદવી પડે છે.
અમુક ચોક્કસ પાઠયપુસ્તકે જેવાં કે ગણિત, ભૂગોળ, ઇતિહાસ, - ભૂમિતિ, એલિજન્ના, વ્યાકરણ વગેરે તે ૨૫-૩૦ વરસ સુધી બદલાતાં જ નહિ. એક જ પુસ્તકમાં એક કુટુંબની ત્રણ પેઢી ભણી શકતી. આજે તે દર ત્રણ વરસે પુસ્તકે બદલાય છે, ગુણવત્તાના ધોરણે બદલાતાં હશે કે નવા લેખકેને લાભ કરાવી આપવા, તે તે બદલનારા જ જાણે. : આ વિચિત્ર, અવહેવાનું અને અનાર્થિક નિયમથી દેશનાં કાગળ,
શાહી અને શ્રમરૂપી રાષ્ટ્રીય સંપત્તિને છેટે વ્યય થાય છે, અને શિક્ષણનું ધોરણ વધુ ને વધુ નીચે ઊતરતું જાય છે.
For Personal & Private Use Only
Page #47
--------------------------------------------------------------------------
________________
૪૨
નિશાળનાં મકાનેા દાતાઓ બાંધી આપે છે. સરકાર મત કેળવણી. આપવાના સતેષ માણે છે. હકીક્તમાં તે એ ખરચ પ્રજા ઉપર કર ઝીકીને વસૂલ કરી જ લે છે જ્યારે ખરી કમાણી કાગળ ઉદ્યોગને થાય છે, ચુસાય છે મધ્યમ અને ગરીબ વર્ગની પ્રજા.
આ બધુ જોતાં એમ નથી લાગતું કે શિક્ષણની આવી યેાજના કાગળ ઉદ્યોગ અને પાચપુસ્તકોના લેખકોના હિતને લક્ષમાં રાખીને તેમની લાગવગના દબાણુ નીચે ઘડાતી હાય !
હાસ્પિટલેા અને કેળવણી ક્ષેત્રે મખલક દાન કરનારાઓએ તેમના દાનના ઢાંચા બદલવાના સમય હજી શું આવ્યા નથી ?
આપણા સમયે સમયે બદલાયેલા દાનના પ્રવાહને હવે કીથી ચાગ્ય. રીતે, વહેવારુ રીતે, સાચે રસ્તે વાળીએ એ આજના યુગના તકાદો છે. આજના મૂડીવાદી અશાસ્રીએ આપણને એમ શીખવે કે સેાનું સંઘરવું નહિ, એ અનુત્પાદક મૂડીરાકાણુ છે. તે એને અનુત્પાદક ભલે કહે પણ તે સંપૂર્ણ સલામતીની ખાતરી આપનારું મૂડીરોકાણ છે, તેને તેઓ ઇન્કાર કરી શકશે ખરા ?
પણ આપણે જે અબજો રૂપિયા હવાઓની ફેકટરીઓ, હાસ્પિટલે અને કૉલેજો પાછળ ખર્ચ્યા છે, તે મૂડીરોકાણુ સંપૂર્ણ રીતે અનુત્પાદક છે. તેણે આપણાં ધર્મ, સંસ્કૃતિ અને સલામતી જોખમાવ્યાં છે, એટલુ જ નહિ તે લેાકેાનું શે!ષણ કરનારી અને ભ્રષ્ટાચારના પાયા નાખનારી મૂડી છે.
આજની કૉલેજોમાંથી બહાર પડતા ડૉકટરો, વકીલા, એન્જિનિયરે વગેરે પેાતાના અભ્યાસક્રમ પૂરા કરી ડિગ્રી મેળવવા જે મૂડીરાકાણુ કરે. છે (ખરચ કરે છે), તે મૂડી શું તેઓ જે પ્રામાણિકપણે ધંધા કરે તા પેાતાની આખી જિંદગી દરમિયાન પણ પાછી મેળવી શકે ખરા?
ડૉક્ટરની પ્રેક્ટિસ શરૂ કર્યાં પહેલાં જ જેણે શિક્ષણ માટે લાખ. રૂપિયા ખર્ચ્યા છે તે, જો વગર જરૂરે ઇન્જેક્ષના ન મારે, દરદી સાથે વેપારી દૃષ્ટિએ વર્તાવ ન રાખે, જરૂર ન જાય તેા પશુ ઓપરેશને ન.
For Personal & Private Use Only
Page #48
--------------------------------------------------------------------------
________________
કરે, તે શું એ પિતે શિક્ષણ પાછળ ખરચેલાં નાણાં પ્રામાણિકપણે. ધંધો ચલાવીને પાછાં મેળવી શકે ખરે? ' આમ કરવામાં ડોકટર કે વકીલ કે એન્જિનિયર કોઈ દેષિત નથી, દોષિત છે કેળવણીનું માળખું, એ માળખું ઘડનારા અધિકારીઓ, અને તેને પિતાના દાન વડે મદદ કરનારા દાનેશરીએ. - આજની કેળવણીની (ખરી રીતે એ કેળવણું નથી, પણ ચક્કસ વિષયનું શિક્ષણ છે જે વિષયના નિષ્ણાતની સરકાર અને મોટા ઉદ્યોગને. જરૂર છે) શરૂઆત જ ભ્રષ્ટાચારથી થાય છે. અરે ! હવે તે બાળક જન્મતાં જ તેને બાલમંદિરમાં દાખલ કરવા ત્રણ વરસ અગાઉથી જ
નેશનને નામે લાંચ આપવી પડે છે. આ પ્રમાણે ભ્રષ્ટાચારથી થતું શિક્ષણ નિશાળ, કોલેજ વગેરે દરેક તબક્કે ડોનેશનના નામે લાંચની રકમ વધારતું જઈ આખરે ધંધાની શરૂઆત પણ ભ્રષ્ટાચારથી જ થાય છે. અને ધ જામ જાય તેની સાથે ભ્રષ્ટાચાર પણ જામતે જાય છે. - જે આ ખોટું હોય તે તે અટકાવવાનું સામર્થ્ય આપણા દાનશરીઓમાં છે. દાનનાં નવાં સુપાત્રો અને સમાજને સ્વચ્છપ્રામાણિક અને નીરોગી બનાવે તેવાં દાનનાં ક્ષેત્રો શેધાય નહિ, ત્યાં સુધી આ બને. - ક્ષેત્રો તરફ અપાતા દાનને પ્રવાહ સંપૂર્ણ રીતે અટકાવી દઈને તેઓ. આ દેશનું કરૂણ અધઃપતન થતું અટકાવી શકે તેમ છે.
- ભારતીય દાન-વ્યવસ્થા વિશ્વની બીજી કઈ પણ પ્રજા કરતાં ભારતમાં હિંદુ પ્રજામાં દાન. આપવાની ભાવના ઘણી સતેજ છે. તે સતેજ છે એટલું જ નહિ, પણ દાનને લાભ માત્ર માનવીઓને જ નહિ, માનવેતર સૃષ્ટિને પણ મળે. અને તે દાન પાછળ પિતાને કેઈ અંગત સ્વાર્થ ન સડેવાઈ જાય. તેવી વ્યવસ્થા અને તકેદારી રાખવાની સૂઝ પણ હિંદુ પ્રજામાં હતી.. એ દાનને પ્રવાહ વણથંભ્ય ચાલુ રહે માટે અલગ તારવીને પછી જ પિતાની આજીવિકા માટે પિતાની કમાણીને ઉપયોગ કરવાનું હિંદુ ધર્મશાસ્ત્રો કહે છે
For Personal & Private Use Only
Page #49
--------------------------------------------------------------------------
________________
૪૪
પ્રજાની મૂળભૂત જરૂરિયાતાથી કાઈ વંચિત ન રહે એ રીતે દાનની વ્યવસ્થા થતી. પ્રજાની મૂળભૂત જરૂરિયાત એટલે ચાખ્ખી હવા, પીવા માટે સ્વચ્છ પાણી, ખાવા માટે સારુ પૌષ્ટિક અનાજ, પાષણ માટે તાજુ દૂધ અને શુદ્ધ ઘી, પહેરવા માટે કપડાં, રહેવા માટે પોતાની માલિકીનું મકાન અને કેળવણી.
દરેક માનવીની આ જરૂરિયાત સંતાષાઈ શકે માટે જલદાન, અન્નદાન, ગાદાન, વસ્ત્રદાન, ભૂમિદાન અને વિદ્યાદાનને બીજા દાનામાં અગ્રસ્થાન આપ્યું હતુ. તેમાં પણ જલપાન અને વસ્ત્રદાન સિવાયનાં બીજા દાન સુપાત્રને અપાતાં. પણ જલદાન અને અન્નદાન આપવા માટે પાત્ર એવાની જરૂર નથી. કોઈ પણ ભૂખ્યા કે તરસ્યા માણસને એ પાત્ર છે કે નહિ, તે જોયા વિના જ અન્ન અને પાણી આપી શકાય. ચાખ્ખી હવા લેાકોને મળે માટે રાજ અને શ્રીમતા માટાં વૃક્ષાનાં જીંડવાળા મોટા બગીચા ઉગાડતા અને સમાજ માટે તે ખુલ્લા મૂકતા.
.
પાણી માટે જ્યાં જ્યાં જરૂર હોય ત્યાં વાવ, કૂવા, તળાવા ખાદાવી આપતા. તેમાંથી લાકે સહેલાઇથી પાણી ભરી શકે તેવી સગવડ માટે પગથિયાં, પગા કે એવારા બાંધતા. વાવ ઉપર ગરેડી કે રેટ પણ મૂકતા. અને બાજુમાં મેાટા હવાડા પણુ બંધાતા, જેથી પશુઆને પણ પાણી પીવા મળે. એ હવાડા દિવસમાં વારંવાર ભરાયા કરે માટે હવાડા ભરનાર પગારદાર માણસા પણ રાખતા. શહેરા અને કસખાએમાં ચારે ને ચૌટે હવાડા બંધાવીને દિવસમાં વારંવાર ભરવા માટે નાકાની વ્યવસ્થા કરતા, મુસાફ્ા માટે તેમના આવવા-જવાના રસ્તાની ત્યારે વાવ, ખાજુમાં હવાડા, વિસામેા લેવા માટે ચારે અને તડકાથી ખચવા ખાજુમાં મેટું ઝાડ વાવીને મુસાફરો માટે આરામની વ્યવસ્થા કરતા. દૂર જંગલામાં પણ પાણીની પરબ માંડતા.
અન્નદ્વાનની શરૂઆત ખેતરમાંથી જ થતી. ખેડૂત પોતાના તૈયાર થયેલા પાકમાંથી સહુ પ્રથમ ગામના મ ંદિર માટે અને ગામમાં આવતા અતિથિએ માટે અનાજના અલગ ભાગ કાઢતા. દરેક શહેર અને કસબામાં
For Personal & Private Use Only
Page #50
--------------------------------------------------------------------------
________________
૪૫
મફત અન્નક્ષેત્રે ચાલતાં, વારતહેવારે તેમ જ ચકકસ પ્રસંગોએ, ગામના વિદ્યાર્થીઓને સર્વ પ્રકારની મત વિદ્યા ભણાવતા વિદ્વાન બ્રાહ્મણને અનાજ આપી આવતા.
ગામમાં સાધુસંતે આવે તેમને ગામના દરેક સદાવ્રતમાં જમાડવાની વ્યવસ્થા રાખતા. પિષણ માટે તાજુ દૂધ અને શુદ્ધ ઘી મળ્યા કરે માટે મેદાનની પ્રથા હતી. હિંદુ પ્રજાના જન્મથી મરણપર્યંતના સોળ સંસ્કારના વિધિમાં દરેકમાં ગદાન આપવાનો નિયમ હતો. ઉપરાંત દરેક ગૃહસ્થ વરસમાં ઓછામાં ઓછું એક વાર ગદાન આપવાનું ફરજિયાત હતું.
રહેઠાણ માટે ભૂમિદાનની પ્રથા હતી. રાજારજવાડાંએ ગરીબેને અને વિદ્વાનેને જમીન મફત આપતા. શ્રીમતે તે જમીન ઉપર પિતાને ખરચે મકાને બાંધી આપતા. કેઈ ઓછો શ્રીમંત હોય તે એકાદ ઓરડે બંધાવી આપતે. શ્રીમતે મકાનની સાથે જમીન નીચે પાણીનું ટાંકું બંધાવી આપીને ભૂમિદાન અને જલદાન બનેનો લાભ લેતા.
અને બ્રાહ્મણે મફત વિવાદાન દેતા. તે માટે તેઓ પાત્ર પણ જેતા. ભણવા આવનાર વિદ્યાથીને ક વિષય અનુકૂળ આવશે તેની
ગ્યતા જોઈને તે વિષય શીખવતા. આજ અનુસૂચિત કે પછાત જાતિએને યોગ્યતા સિવાય પ્રથમ પસંદગી અપાય છે, તેમ તે વખતે ન બનતું.
બીજાં ઘણા પ્રકારનાં દાન હિંદુ પ્રજામાં પ્રચલિત હતાં. જુદા જુદા સમયે અને જુદાં જુદાં કારણેએ દાન અપાતાં.
સમયે સમયે દેશકાળ બદલાતે ગયા તેમ તેમ દાનના પ્રકાર અને પ્રથામાં આપણે ફેરફાર કર્યો છે. વેદકાળમાં ય થતા અને યજ્ઞોમાં બ્રાહ્મણને ગા, અનાજ, આભૂષણે અને વસ્ત્રોનાં દાન અપાતાં.
નષિમુનિઓના આશ્રમ હતા. ત્યાં વિદ્યાર્થીઓને મફત સાચી કેળવણી અપાતી. આવા આશ્રમમાં જરૂરિયાતની ચીજો લેકે આપી આવતા. પછી કાશી, ઉજજૈન, નાલંદા, દ્વારકા, તક્ષશિલા જેવી વિદ્યાપીઠ થઈ. અને શહેરોમાં અને ગામમાં પણ નિશાળે થઈ. આ તમામ
For Personal & Private Use Only
Page #51
--------------------------------------------------------------------------
________________
*શિક્ષણસંસ્થાઓમાં તમામ પ્રકારનું શિક્ષણ તદ્દન મફત અપાતું અને તેને ખરચ દાનેશરીઓ ઉપાડી લેતા. પછી પશુઓ માટે, પક્ષીઓ માટે પાંજરાપોળો બંધાવા લાગી. જ્યાં માંદાં, ભૂખ્યાં, અશક્ત પશુઓની સારવાર થતી અને તેમને ત્યાં અભયદાન મળતું.
મુસ્લિમ શાસન દરમિયાન આપણું હજારે મંદિરે તેડી પાડવામાં આવ્યાં હતાં. તે મંદિરે ફરીથી બાંધવા માટે પ્રજાએ દાનને પ્રવાહ વહેવડાવ્યું. એ મંદિરે દ્વારા અનેક ધાર્મિક, સાંસ્કૃતિક, જીવદયાનાં અને અનુકંપાનાં જ્ઞાનપ્રચારનાં કાર્યો થતાં અને તે કાર્યો માટે પણ પ્રજા તરફથી દાનને પ્રવાહ અવિરતપણે ચાલુ રહેતે.
આયુર્વેદનું ફરમાન છે કે વૈદે દરદી પાસેથી પૈસા માગવા નહિ. લેઓને જરૂર પૂરતી વૈદકીય સારવાર મળ્યા કરે માટે દરેક ગામે વૈદ્યો હતા. રાજવીએ તેમને જમીને આપતા, મકાને બાંધી આપતા, શ્રીમતે પણું વર્ષાસન બાંધી આપતા. અને તેમાંથી લેવો પોતાનું ગુજરાન ચલાવીને પ્રજાને મત વૈદકીય સારવાર આપતા અને યોગ્ય શિષ્યોને મફત આયુર્વેદ ભણાવતા.
બ્રાહ્મણના પટ પર લાત પછી બ્રિટિશ શાસન આવ્યું. આ દેશને છળકપટથી ખ્રિસ્તી બનાવવા અને આ દેશની અગાધ કુદરતી સંપત્તિનું શોષણ કરવા...
તેમણે બ્રાહ્મણે દ્વારા ચાલતી તમામ નિશાળે અને વિદ્યાપીઠ અમાન્ય કરી અને પિતાની નિશાળે તેમ જ કોલેજો શરૂ કરીને પિતાની ભાષા અને સંસ્કૃતિ આપણા ઉપર ઠોકી બેસાડવાની શરૂઆત કરી. તેમની નિશાળે અને કોલેજે માન્ય થઈ એટલે બ્રાહ્મણેની વિદ્યાસંસ્થાએ
એકસાથે બંધ પડી ગઈ. બ્રાહણ જાતિ સામુદાયિક રીતે બેકાર બની ગઈ. પણ આપણે શ્રીમતેઓ પોતાની સૂઝથી તેમને અન્ન અને વસ્ત્ર મળતાં જ રહે. તે પ્રબંધ કરી એક વખત તે તેમને ગૌરવભંગ થતા બચાવી લીધા.
ગ્રામ ઉદ્યોગ પર ફટકે : : અંગ્રેજોએ યાંત્રિક અર્થવ્યવસ્થા વિકસાવી. એટલે બેકારે વધવા
For Personal & Private Use Only
Page #52
--------------------------------------------------------------------------
________________
લાગ્યા. ગૃહઉદ્યોગે, ગ્રામઉદ્યોગે ભાંગી પડ્યા. આ બેકારેના પુત્રને પ્રવાહ અંગ્રેજી નિશાળ તરફ વળે. એવી આશાથી કે નિશાળમાં વિદેશી સંસ્કૃતિને અભ્યાસ કરવાથી સરકારી નોકરી મળશે. બેકાર પુત્રને પ્રવાહ અંગ્રેજી નિશાળ તરફ ગયે તેમ વધુ ને વધુ નિશાળો બાંધવાની જરૂરિયાત વધતી ગઈ.
આપણા બેકારેને નેકરી લાયક બનાવવા પિતાને ખરચે નિશાળે આપે એવી બેવકૂફ અંગ્રેજ પ્રજા ન હતી.
પિતાની નિશાળમાંથી ડાઘણા શિક્ષિતેને મોટા પગારની નેકરીઓ આપીને પિતાની કેળવણીને પ્રભાવ, બેકાર બનતી પ્રજા ઉપર બેસાડવામાં અંગ્રેજો સફળ થયા. હવે પ્રચાર શરૂ કર્યો કે દેશને ઊંચે સાવે હેય તે બાળકને કેળવણું આપવાનું જરૂરનું છે. પ્રજાને પૂરાં એક વરસ સુધી સંપૂર્ણ અશિક્ષિત રાખીને તેમની વિદ્યાની પિપાસા પૂબ ઉગ્ર બનાવી અને પછી તેમની અંગ્રેજી વિચારસરણી, અંગ્રેજી રીતરિવાજો, અંગ્રેજી ખાણીપીણીથી પ્રભાવિત કરવા લાગ્યા.
જ ભ્રામક પ્રચાર - અંગ્રેજી રહેણીકરણ જ ઉત્તમ છે અને હિંદુ રહેણીકરણી અને હિંદુ જીવનના આદર્શો ખામીભરેલા છે, એ પ્રચાર શરૂ કર્યો. : ' સામયિકમાં, અંગ્રેજોથી પ્રભાવિત થયેલા લેકે, તેમના અંગ્રેજ ગુરુઓએ મગજમાં ઘુસાડી દીધેલાં મંતવ્ય પ્રસિદ્ધ કરવા લાગ્યા કે ભારત એ જંગલી દેશ છે કે ત્યાં દર વરસે ૨૦ હજાર માણસો સર્પદશથી મરે છે. જે પ્રજાને ૬૦ ટકા ભાગ જંગલમાં અને ખેતરમાં રાતદિવસ કામ કરતે હેય તેવી ૩૦ કરોડની પ્રજામાં ૨૦ હજાર માણસો સર્પદંશથી મરે તેમાં જંગાલિયત ક્યાં આવી? એનાથી વધુ માણસે તે તેમના દેશમાં યાંત્રિક કારખાનાંઓમાં અકસ્માતથી મરતા હતા. અને આજે એથીય વધુ માનવીઓ અમેરિકામાં એક જ અઠવાડિયામાં નાતાલના દિવસોમાં મોટર – અકસ્માતથી મરતા હોય છે. તે પણ આપણે એવા પ્રભાવિત થઈ ગયા હતા કે આપણી જાતને હલકી માનવા લાગ્યા. “અરે! ભારત એ કમઅક્કલ દેશ છે, જ્યાં ૭૨
For Personal & Private Use Only
Page #53
--------------------------------------------------------------------------
________________
*
લાખ ખાવાએ વસે છે અને ભારતની પ્રજા તેમને મફ્ત ખવડાવે છે. એ ખવડાવવાના ખરચ જેટલા પૈસાના દુર્વ્યય અટકાવીને તે પૈસા કેળવણી પાછળ ખરચે તા દેશ કેવા ઊંચે આવે ! ’
અને નવી પેઢી આ પ્રચારમાં ક્સી ગઈ. એક પછી એક સદાવ્રતા અને અન્નક્ષેત્રા અંધ પડવા લાગ્યાં અને એ ચલાવવા માટે અલગ રખાયેલા પૈસા નવી નિશાળેા ખાલવા માટે વપરાવા લાગ્યા.
હિંદુ પ્રજાના જીવનમાં ગાયનુ' સ્થાન
દેવમદિરા તરફ પ્રજાના કરોડ રૂપિયાના દાનનેા પ્રવાહ ચાલુ હતા. એ દાનમાંથી નીચે મુજબની વ્યવસ્થા થતી. : (૧) મંદિર ગેાશાળાઓ રાખતાં અને એકથી હજારની સંખ્યા સુધીની ગાયાનું આ ગાશાળાઓમાં પોષણ થતું. હિંદુ પ્રજા ત્યાં સુધી જ હિંદુ તરીકે જીવી શકે જ્યાં સુધી એ ગાયનું રક્ષણ અને પોષણ કરી શકે.
ગાયનું રક્ષણ અને પાષણ ન કરે પછી એ હિંદુ કેમ મટી જાય ? એ પ્રશ્ન પાયાના છે. ગાય અને ગેાવંશને તરણેાડયા પછી એ મુસ્લિમ કે ખ્રિસ્તી ધર્મ સ્વીકારી લે એમ કેમ મનાય ?
હિંદુ પ્રજાના ધર્મના પાયા જ અહિંસા, અનુક ંપા, દયા, પ્રાણીમાત્ર પ્રત્યે સમભાવના છે. હિંદુ પ્રજાનાં તમામ ધાર્મિક કાર્યાંમાં ગાઢાન, પંચામૃત અને પૉંચગવ્ય – આ ત્રણ ખાખતામાં કાઈ ને કાઈ ન હોય તેા ધાર્મિક કાર્યો થઈ શકતાં નથી.
હિંદુ પ્રજાનું પાષણ ગાય વિના થઈ શકે જ નહિ. કારણ કે પાષણનું સુશ્રેષ્ઠ સાધન ગાયનાં દૂધ-ઘી છે. પાશ્ચાત્યા માંસ કે ઈંડાંને પાણનું સાધન માને એટલે આપણે પણ તે માની લઇએ ? ઘી અને દૂધ સ્વાસ્થ્ય અને ખળની કસેાટી ઉપર માંસ અને ઇંડા કરતાં વધુ સારાં અને નિર્દોષ સાબિત થયાં છે. વળી વેદધમ માંસને રાક્ષસના ખારાક માને છે. એટલે આપણે દૂધ-ઘી છેાડી માંસાહાર સ્વીકારીએ તે જ ઘડીએ ધર્માન્તર ન કરવા છતાં પણુ બિંદુ મટી ગયા ગણાઈએ.
હિંદુ પ્રજાનું સામાજિક જીવન, હિંદુ સમાજની સ્થિરતા અને
For Personal & Private Use Only
Page #54
--------------------------------------------------------------------------
________________
હિંદુ જીવનનું તત્વજ્ઞાન એ તમામના મૂળમાં ગાય અનિવાર્ય છે. એટલે એનું રક્ષણ અને પિષણ કરવામાં નિષ્ફળ નીવડ્યા પછી હિંદુઓ ભલે ધર્માન્તર ન કરે તે પણ તેઓને હિંદુ કહી શકાય નહિ.
કેરીને રસ ચૂસી લીધા પછી બાકી રહેલાં છાલગેટલાને કેરી કહેવાય નહિ. તેમ ગાયના રક્ષણ અને પિષણ કરવાને અશક્ત હિંદુને હિંદુ કહી શકાય નહિ. કારણ કે ગાયથી વિખૂટા પડ્યા પછી હિંદુ ધર્મ અને સંસ્કૃતિ સાથે એને સંબંધ કપાઈ જાય, અને એની રહેણીકરણી, આચાર-વિચાર, ખાણીપીણી, તમામ ભિન્ન પ્રકારનાં બની જાય. *
મંદિરોની ઇતર પ્રવૃત્તિઓ મંદિરની બીજી પ્રવૃત્તિ સંસ્કૃત પાઠશાળાઓ ચલાવીને સંસ્કૃત ભાષાના વિદ્વાને પેદા કરવાની અને તેમના દ્વારા ધર્મને પ્રચાર ચાલુ રાખવાની હતી.
મંદિરમાં સંગીત, ચિત્રકલા, શિલ્પ, વ્યાયામ વગેરેને પણ . પ્રેત્સાહન અપાતું અને સંસ્કૃતિનાં એ અંગે સંપૂર્ણ રીતે પરદેશી સંસ્કૃતિની અસર વિનાનાં હતાં.
મંદિરોમાંથી કથાઓ અને કીતને દ્વારા પ્રજામાં ધર્મ અને સંસ્કૃતિને પ્રવાહ વહેતે રહેતે.
હિંદુ પાકશાસ્ત્ર વિશ્વભરમાં શ્રેષ્ઠ ગણાય છે. તે ત્યાં સંપૂર્ણ શુદ્ધ રીતે સચવાઈ રહેતું અને આ તમામ કાર્યોમાં અનેક કુટુંબને રેજી - મળતી. મંદિર દ્વારા મોટા બગીચા જળવાઈ રહેતા અને ભારતીય રીતે વૃક્ષારોપણ અને વૃક્ષસંવર્ધનનું જ્ઞાન જળવાઈ રહેતું. વંશપરંપરા એ જ્ઞાન ઊતરી આવતું.
અને આ તમામ પાયાનાં કાર્યો દાનવીરેનાં અઢળક દાનના કારણે - ચાલુ રહેતાં. અંગ્રેજોએ જોયું કે આ મંદિરે હિંદુ ધર્મ અને હિંદ સંસ્કૃતિના મજબૂત કિલ્લાઓ છે, માટે તે તેડવા જોઈએ.
-
ભા. ૪-૪
For Personal & Private Use Only
Page #55
--------------------------------------------------------------------------
________________
૫૦
તેમણે ધર્માચાર્યો વિરુદ્ધ જબરજસ્ત પ્રચારઝુંબેશ શરૂ કરાવી. તેમની ખૂબી જ એવી હતી કે પિતે આવી પ્રવૃત્તિ માટે કુહાડાના હાથા
ધી લેતા અને પિતાની જાતને તટસ્થ રાખી પેલા કુહાડાના હાથાઓ મારફતે કામ કરાવતા.
મંદિર વગેરેને જુદા જુદા પ્રસંગોએ ભેટો દાન કરવાની આપણી રીતે નીચે મુજબ હતી. ઘેર કાંઈ પણ શુભ પ્રસંગ આવે એટલે મંદિરને મેટી ભેટ આપતા. બ્રાહ્મણને જમાડતા. ગરીઓને પણ જમાડતા.
- ઘણી જ્ઞાતિઓમાં કેઈ નિર્વશ જાય, તે પિતાની તમામ મિલકત-જંગમ સ્થાવર અને બંને પ્રકારની – મંદિરને અર્પણ કરી દેતાં.
બહુ મોટા શ્રીમંત અને રાજા-મહારાજાએ ખાસ પ્રસંગે ધુમાડાબંધ ગામ જમાડતા અને તે દિવસે મંદિરને પણ મોટી ભેટ આપતા.
જ્ઞાતિઓમાં લહાણું થાય, ત્યારે સહુ પ્રથમ લહાણું મંદિરને અપાતું..
ગેચરાણે નાશ પામ્યાં હતાં, માટે અમુક પર્વને દિવસે સહ કઈ ગામને ગોંદરે જઈને ગાયને ઘાસ નીરી આવતાં.
ગામના હવાડા પિતાના તરફથી અમુક શ્રીમંતો બારે માસ ભરાવતા.
વેપારીઓનાં વહાણે સફર કરીને સલામત આવે ત્યારે, મંદિરને અને પાંજરાપોળને ભેટ આપતા અને બ્રાહ્મણની નાત જમાડતા. - દર દિવાળીએ નાનામોટા તમામ વેપારીઓ પોતે પિતાની કમાણી પ્રમાણે મંદિરને ભેટ એકલતા અને પાંજરાપોળોને મોટી રકમ દાનમાં આપતા.
વેપારીઓ અરસપરસના વેપારમાં પણ બિલ ઉપર અડધે કે એક ટકે ગાયના ઘાસચારા માટે ચડાવીને વસૂલ કરતા અને તે પૈસા પાંજરાપોળને મક્લી આપતા.
For Personal & Private Use Only
Page #56
--------------------------------------------------------------------------
________________
તો કઈ વેપારી વળી પિતાના વેપારમાં મંદિરને ભાગ રાખીને નફામાંથી મંદિરને ભાગ મંદિરમાં મોક્લી આપતા. - પિતાના વડીલેની અને પિતાની મૃત્યુતિથિએ મંદિરમાં એકલી તેગ ધરાવાય, ગાયને ઘાસ ખવડાવાય અને બ્રાહ્મણની નાત જમામય એવી વ્યવસ્થા કરતા. જે વ્યવસ્થા વંશપરંપરા તેમના વારસ ચાલુ રાખતા.
અમુક અમુક ચોક્કસ પર્વોના દિવસે બ્રાહ્મણને અને ગરીબોને અનાજ અને વસ્ત્રો આપવાની વ્યવસ્થા કરતા, જે તેમના વંશવારસે પણ ચાલુ રાખતા.
જ્યાં જ્યાં પાણીની અછત જણાય ત્યાં વાવ, કૂવા કે તળાવ ખોદાવી આપતા. - દરેક સદાવ્રતમાં સાધુસંન્યાસીઓને પિતાના તરફથી અમુક સંખ્યામાં જ જમાડવા માટે અલગ ભંડોળ રાખતા. | દરેક શહેરમાં અને ગામડામાં પણ ધર્મશાળા બંધાવતા.
બદલાયેલા સંજોગોમાં મંદિર અને પાંજરાપોળ તેમજ ગૌશા-ળાઓ દાન આપવાનાં મુખ્ય કેન્દ્રો બની ગયાં. હિંદુ પ્રજાના ધર્મ અને સંસ્કૃતિનાં બીજ આ બે સ્થળેએ સચવાઈ ગયાં હતાં, એટલે અંગ્રેજોએ પિતાની પ્રચાર-તે તેમની સામે તાકી. નવી કેળવણી લેતી પેઢી એ પ્રચારમાં ફસાઈ ગઈ.
દાનના પ્રવાહ દિશા કેમ બદલી ?, : આ પ્રચારના મુખ્ય મુદ્દા આ હતા. મંદિરના અધ્યક્ષે બધા ભ્રષ્ટાચારી અને ચારિત્ર્યહીન છે, તેઓ કાંઈ શ્રમ કર્યા વિના લોકેની સંપત્તિ ઉપર તાગડધિન્ના કરે છે, દેશમાં લેકે ભૂખે મરે છે, ત્યારે બ્રાહ્મણો કાંઈ શ્રમ કર્યા વિના લાડુ ઉડાવે છે. સદાવ્રતો ચલાવીને આપણે આળસુઓને ઉત્તેજન આપીએ છીએ. ખેડાં ઢોરોને પાંજરાપળમાં સાચવીને દેશ ઉપર આર્થિક બેજે વધારીએ છીએ. સારાં પશુએને ભૂખ્યાં રાખીને માંદાં પશુઓને ખવડાવીએ છીએ.
For Personal & Private Use Only
Page #57
--------------------------------------------------------------------------
________________
શરૂ
ધર્મગુરુઓ વિલાસી અને ભ્રષ્ટાચારી છે. તેઓ મફતના મામલીરા ઉડાવે છે. દેશને આબાદ કર હોય તે અંગ્રેજી કેળવણી આપવી જોઈએ. તેને બદલે સંસ્કૃત પાઠશાળાઓ પાછળ પૈસા વેડફીને તેમાંથી લેકને લૂંટનારા કર્મકાંડી બ્રાહ્મણે પેદા કરીએ છીએ. નાતે જમાડવી એ અનાજને બગાડ છે. આ મંદિરને વળી બગીચા શા માટે જોઈએ? એ બેટો ખરચ છે. એ બગીચા કાપી નાખીને ત્યાં નિશાળનાં મકાન બાંધવાં જોઈએ. પાંજરાપોળમાં લેકે દેશની મૂડી રોકી રાખે છે એ ખોટું છે. એ પૈસે કેળવણી માટે, ગરીબો માટે વપરા જોઈએ.
આમ આ પ્રચારે એ વેગ પકડ્યો કે મંદિર અને પાંજરાપિળે, પાઠશાળાઓ અને ગૌશાળાઓ તરફ વહેતા દાનના પ્રવાહે દિશા બલી.
હવે નિવેશ જતાં કુટુંબનાં મકાને નવી નિશાળ શરૂ કરવા અપાવા લાગ્યાં. તેમની મિલકત વેચીને તે કેળવણી ફંડ ખાતે જવા લાગી. સદાવ્રત અને અન્નક્ષેત્રનાં ભાડેળો પણ કેળવણી ફંડમાં ફેરવાઈ જવા લાગ્યાં. અંગ્રેજોને કાળા અંગ્રેજો પેદા કરવા નિશાળો અને કોલેજોની જરૂર હતી, તે આપણા જ પૈસે શરૂ થવા લાગી.
* મંદિરે વિરુદ્ધ પ્રચાર એટલે તે દુષ્ટ, ઘણાજનક અને સ્ટાર હતું કે મોટા મોટા શ્રીમંત વેપારીઓએ ત્યાં ભેટ મેક્લવાનું બંધ કર્યું. જુવાન વર્ગ ત્યાં દર્શન કરવા જતું હતું તે અટકી ગયે, પણ જે લેકે દર્શન કરવા જતા તેમની તરફ તિરસ્કાર ફેલાવવા અને બદનક્ષી કહી શકાય એવો પ્રચાર કરવામાં આવ્યું.
મોટા મોટા શ્રીમંતેએ પિતાના વીલમાં એ આદેશ આપે કે તેના મૃત્યુ બાદ તેની તમામ મિલક્ત તેની પત્નીને મળે, પણ જે તે અમુક સંપ્રદાયનાં મંદિરમાં દર્શને જાય તે મિલક્તમાંથી તેને એક ઉસે પણ આપ નહિ. અનેક કુટુંબમાં સ્ત્રીઓને દેવમંદિરોમાં દર્શન કરવા જવાની મનાઈ થઈ.
લાઈ જવા લાગ્યા અને અન્નક્ષેત્રના તે કેળવણી
For Personal & Private Use Only
Page #58
--------------------------------------------------------------------------
________________
પડે
નિશાળ અને હોસ્પિટલ તરફ વળતે દાનનો પ્રવાહ હવે અંગ્રેજોએ બીજો દાવ ફેંક્યો. શ્રીમંત બનેલા મોટા ભાગના વેપારીઓ બ્રિટિશ મિલના અને કારખાનાંઓના સેલિંગ એજન્ટ હતા. અથવા તેમની પાસેથી પિતાના ખપને વેપારને માલ મેળવતા. આ વેપારીઓ પાસેથી તેમણે કેલેશે અને હેસ્પિટલે માટે અઢળક ફડે ઉઘરાવવાનું શરૂ કર્યું. નવી કોલેજો અને નવી હેસ્પિટલ હસ્તીમાં આવવા લાગી. ગામમાં નવી નવી નિશાળે શરૂ થવા લાગી. અને એ નિશાળે અને કેલેએ સાથે દાતાઓનાં નામ જોડી દેવાયાં. લેકેના દાનને પ્રવાહ જુદી જ દિશામાં વળી ગયે. એના અતિ બૂરા પ્રત્યાઘાત પડવાની ઈને શંકા પણ આવી નહિ.
હવે એક નવી સમસ્યા ઊભી થઈ. ઘેટાંબકરાં જંગલેને નાશ કરે છે અને તમામ જાતનાં પશુઓ જમીન ઉપર ચરીને જમીનની ફળદ્રુપતાને નાશ કરે છે. એ ભય કેલેજના શિક્ષણ દ્વારા ફેલાવીને તમામ પ્રકારનાં પશુઓની કતલને માન્યતા આપવામાં આવી. - સાચી હકીકત એ છે કે ઘેટાંબકરાં જંગલને નાશ નથી કરતાં પણ એક તરફથી એને વધારે છે અને બીજી તરફથી એને અમર્યાદિત વધી જતાં અટકાવે છે. તે બીજી તરફથી જેમ વધુ પશુઓ જમીન ઉપર ચરે તેમ જમીન તેમનાં છાણમૂતર દ્વારા વધુ ફળદ્રુપ બને છે. પણ તેઓ તે હિંદુ સમાજના પાયામાં જ સુરંગ ચાંપવા માંગતા હતા માટે આવી બેટી ભ્રમણા આપણે પૈસે ચાલતી કેલેજોમાં આપણું જ 'પુત્રોને કેળવીને ફેલાવી. આમ કરીને આપણું ઘેટાંની વસ્તીને ઘટાડી, આપણુ ગરમ કાપડના ઉત્પાદન અને વેપારને ગૂંગળાવી બેકારી ફેલાવી અને બેકારને નેકરીપાત્ર ઠરાવવા વધુ નિશાળેની જરૂરિયાત વધારી. બીજા હાથ ઉપર પિતાના દેશનું ગરમ કાપડ અહીં ઘુસાડી પિતાની હિંદુઓ વિરોધી નીતિને જાણ્યે-અજાણ્યું કે મનેકમને ટેકે આપે એ એક ગરમ કાપડને વેપારીવર્ગ ઊભો કર્યો, જેમની પાસેથી જ્યારે જરૂર હોય ત્યારે કોલેજો અને હોસ્પિટલે માટે ફંડફાળા ઉઘરાવી શકાય.
For Personal & Private Use Only
Page #59
--------------------------------------------------------------------------
________________
૫૪
પશુઓ કાયદેસર રીતે ચલાવાતાં કતલખાનામાં કપાવા લાગ્યાં, ત્યારે પ્રજાના દિલને આઘાત લાગે. પરદેશી શાસનની પકડ મજબૂત હતી, એટલે પ્રજા લાચાર હતી. આજે આપણે પિતાની સરકાર હવા. છતાં પ્રજા લાચાર બનીને પરદેશી શાસન કરતાં પણ અનેકગણી પશુહત્યા થતી જોઈ રહે છે. કાંઈ જ કરી શકતી નથી. તે પછી પરદેશી. શાસન સામે તે શું કરી શકે?
અવરોધો મૂકવાની જરૂર હતી પ્રશ્ન ખરેખર ઘણે જટિલ હતી. અને આજે કલ્પના પણ ન આવી શકે તેટલે વધુ જટિલ બને છે. પણ કશુંક કરવું તે જોઈએ જ, એમ વિચારી મહાજને ભૂલ ભરેલે ચીલે ચડી ગયા. પશુહત્યા બંધ ભલે ન થાય પણ પશુઓ કાંઈ નધણિયાતાં ન હતાં. તેઓ કેઈ ને કેઈ પ્રજાજનની માલિકીનાં હતાં. એટલે કપાવા માટે પશુઓ મળે જ નહિ, મળે તે એટલી ઓછી સંખ્યામાં મળે કે આર્થિક રીતે તલખાનું ચલાવવું પરવડે નહિ; આવું કાંઈક પગલું ભરીને કતલખાના સામે , જબર અવધ મૂકી શક્યા હોત.
આમ થાય તો? - કતલખાનાને કાયદેસર બનાવ્યા પછી જીવદયાને નામે, જીવ બચાવવાને નામે આપણે અબજો રૂપિયા ખરચી ચૂક્યા છીએ. છતાં જીને કપાતા બંધ તે નથી કરી શક્યા, પણ દર વરસે તેમની કતલ વધતી જાય છે. તે વધતી સંખ્યા ઉપર પણ અંકુશ નથી મૂકી શક્યા.
ખરું કહું તે આ નીતિને બદલે પશુઓ કતલખાને જઈ શકે જ નહિ; એવી પરિસ્થિતિ તૈયાર કરવાની ખૂબ જરૂર લાગે છે. - બીજી તરફથી પેલા બચાવાયેલા પ્રાણીને આપણી અર્થવ્યવસ્થામાં તે બંધ બેસે એવી રીતે તેને રાખવાની અને તેના કાયમી રક્ષણ અને પિષણની કઈ મજબૂત અને વહેવારુ વ્યવસ્થા ન હોવાથી એ પ્રાણી ફરીથી તલખાને પહોંચી જાય તેમ પણ બનતું હોય છે.
આપણા ઉપર દાનેશરીઓ, વિચક્ષણ વેપારી મહાજને અને
For Personal & Private Use Only
Page #60
--------------------------------------------------------------------------
________________
પણ
તમામ શાણા પુરુષની સૂઝ, આવડત અને દૂરંદેશીને આ કેયડે એક પડકારરૂપ છે.
જે મહાનુભાવે શૂન્યમાંથી સર્જન કરી અકિંચનમાંથી કરોડપતિઓ બને છે, જ્યાં નાનું દવાખાનું પણ ન હોય ત્યાં વિશાળ હોસ્પિટલે ખડી કરી શકે છે, કેલેજોની હારમાળાઓ ઊભી કરી શકે છે, એ તમામને વહીવટ પણ ચલાવી શકે છે, અને એ વહીવટના ખર્ચ માટે ભારતભરમાં દર વરસે ખરચાતા અબજો રૂપિયા ભેગા પણ કરી શકે છે, તેમના માટે આ કઈ મુશ્કેલ કામ નથી.
માત્ર તેમણે સાચી પરિસ્થિતિ સમજવી જોઈએ, અને એ કાર્ય પાર પાડવાને પ્રતિજ્ઞાબદ્ધ થઈને નિષ્ઠાપૂર્વક પેજના તૈયાર કરીને એને અમલ શરૂ કરી દેવું જોઈએ.
- કેળવણી લેવાને હેતુ આ અગાઉની નિશાળો ચાલતી તે સમાજના પૈસા વડે, પણ એળ ખાતી એ નિશાળ ચલાવનાર શિક્ષકના નામે. ગણિત, ઈતિહાસ, વ્યાકરણ એમ જુદાજુદા વિષયના વિદ્વાન શિક્ષકે ગામમાં પ્રસિદ્ધ હતા અને તે તે વિષયમાં રસવાળા વિદ્યાથીએ તેમને ત્યાં જઈને મફત જ્ઞાન મેળવતા. ' હવે નિશાળે માટે દાન આપનાર વ્યક્તિઓના નામે ઓળખાવા લાગી અને તે સરકારમાન્ય રહે, માટે સરકારે નક્કી કરેલા વિષયે જ ત્યાં શીખવાતા, જેથી સરકાર અને શ્રીમંતેની કારકુને મેળવવાની આવશ્યકતા સંતોષાઈ શકે. આ નિશાળમાં એ જાતના ખોટા ઈતિહાસ શીખવવામાં આવતા જેથી હિંદુ પ્રજામાં લઘુતાગ્રંથિ પેદા થાય અને હિંદુમુસ્લિમ કે વચ્ચે વૈમનસ્ય વધે અને અંગ્રેજોની પ્રતિભાથી હિંદુ કેમ અંજાયેલી રહે. ' અંગ્રેજી નીતિથી દેશમાં બેકારી વધતી હતી અને તેમાંથી બચવાને એક જ તરણે પાય લેકેને દેખા, અંગ્રેજી શિક્ષણ લઈ સરકારી કરી મેળવવાને, જે આજે પણ લેકેના મનમાં જડબેસલાક બેસી ગયે છે. અને તેના પ્રત્યાઘાત રૂપે સરકારી નોકરીને જ અંગ્રેજી ભણેલા વર્ગો
For Personal & Private Use Only
Page #61
--------------------------------------------------------------------------
________________
૫
પેાતાની જીવાūારી સમજી લેવાથી આજે ભાષાકીય ઝઘડાઓ વધતા જાય છે.
દક્ષિણ ભારતીયેાના અંગ્રેજી ભાષા ન છેડવાના આગ્રહ પાછળ એકમાત્ર કારણ સરકારી નાકરી કે ઔદ્યોગિક એકમામાં રહેલી નાકરીની લાલસા છે.
ગુજરાતની પ્રજા વેપારી પ્રજા છે. તેને સરકારી નેકરીની તમન્ના ન હતી, એટલે એ કદી ભાષાકીય ઝઘડામાં સડાવાઈ ન હતી, પરંતુ હૅવે જેમ જેમ મેાટા યાંત્રિક ઉદ્યોગા ખીલે છે તેમ તેમ એકારી વધતી જાય છે, અને તેના ઉપાય તરીકે સરકારી તેમ જ ઔદ્યોગિક એકમામાં નાકરી શેાધવાની જરૂરિયાત અને લાલસા વધતાં જાય છે.
એટલે માતૃભાષા પ્રત્યેની વફાદારી ઓછી થતી જાય છે. અંગ્રેજી ભાષાના મેાહ, મર્યાદા વટાવવા લાગ્યા છે. પરિણામે અ ંગ્રેજી માધ્યમવાળી નિશાળા તરફ વિદ્યાથી ઓના ધસારા અને પરિણામે લાંચરુશવત ( પછી ભલે તેને ડાનેશનનું રૂપાળું નામ અપાય પરંતુ હકીક્તમાં તે એ રુશવત જ છે) પણ તેની માઁદા વટાવી આગળ વધી રહેલ છે. માતૃભાષાના મૃત્યુઘ
આ જાતની કેળવણીનું કેવું ખરાખ, રાષ્ટ્ર માટે ખતરા પેદા કરનારુ પરિણામ આવી રહ્યું છે, તેના વિચાર કર્યાં વિના જ આ દિશામાં દાતાઓના દાનના પ્રવાહ પૂરની માફક ધસી રહ્યો છે. જે આવા દાનની ફેરવિચારણા કરવામાં નહિ આવે તે થાડાં જ વરસામાં આ દેશની તમામ ભાષાઓને મૃત્યુઘંટ વાગી જશે અને સમગ્ર ભારતની માતૃભાષા અંગ્રેજી બની જશે.
પ્રજા બે ભાગમાં વહેંચાઈ ગ નિશાળાના પ્રથમ તબક્કે ખાટા ઇતિહાસ શીખવી હિંદુઓના મનમાં લઘુતાગ્રંથિ અને કામી વૈમનસ્ય પેઢા કર્યાં. ખીજા તમક્કામાં અંગ્રેજી પ્રજાથી પ્રભાવિત કર્યાં. પછી ધર્મ પ્રત્યે ઉદ્ઘાસીન અને તેવી ચાલ ચાલવામાં આવી. જેમ જેમ ઉચ્ચ શિક્ષણ તરફ વિદ્યાથી આ આગળ વધતા ગયા તેમ તેમ આપણાં સનાતન મૂલ્યા, સંસ્કારે અને
For Personal & Private Use Only
Page #62
--------------------------------------------------------------------------
________________
૫૭.
એ સંપૂર્ણ રીતે
ભણેલા લાલ બની ગયા.
જીવનપ્રણાલી ભૂલતા ગયા. તેઓ આપણા મહાન કવિઓ, વિદ્વાને વગેરેથી અનલિઝ બનતા ગયા અને પશ્ચિમના સાહિત્યકારે, પશ્ચિમના વિદ્વાને, પશ્ચિમના રાજદ્વારીઓથી પ્રભાવિત બનતા ગયા.
કોલેજમાં ગયા પછી તે તેઓ સંપૂર્ણ રીતે અંગ્રેજી ઢબના જીવનના આશક બની ગયા. એટલું જ નહિ, પિતાના અંગ્રેજી ન ભણેલા વડીલેથી સુગાવા લાગ્યા. હવે દેશમાં પ્રજા બે ભાગમાં વહેંચાઈ જવા લાગી. કેલેજમાં અંગ્રેજી કેળવણી લીધેલા પિતાને સવાઈ અંગ્રેજ માની અંગ્રેજી ન ભણેલાઓને તિરસ્કારની દષ્ટિએ જોવા લાગ્યા. વડીલે તેમના વારસદારના આચરણથી મનમાં દુઃખી થવા લાગ્યા. અને છતાં અંગ્રેજી કેળવણું જ દેશને ઊંચે લાવશે એવી ફેલાઈ ગયેલી હવાના પ્રતાપે તેમને દાનને પ્રવાહ નવી નવી કેલેજે અને નિશાળ તરફ અવિરતપણે વહેતે રહ્યો.
હવે એ દાનની પાછળ ભાવના બદલાઈ હતી. હવે નિશાળે અને કેલેજો સાથે તેમનાં નામ જોડાતાં હતાં. એટલે એ રીતે તેમની : કીર્તિની લાલસા વધવા લાગી, તેમના પૂર્વજોનાં દાન સમાજની સેવા માટેની ભાવનાથી, અનુકંપાથી, અપરિગ્રહની ભાવનાથી થતાં. હવે દાન તે એ જ ચીલાનાં હતાં પણ તેની પાછળ સમાજમાં કીર્તિ મેળવવાની, - રાજકીય ક્ષેત્રે માનમરતબો મેળવવાની કે વેપારમાં લાભ મેળવી લેવાની લાલસા હતી. - હવે મંદિરમાં ભાવિકોની ભીડ ઓછી થવા લાગી. કથાકારની આવક ઓછી થવા લાગી. માણભટ્ટોની કથાઓ બંધ પડી. રાતે ચોરા - ઉપર વડીલેની આસપાસ યુવાને ભેગા થતા, તેમના પગ દાબતા, - શરીરની ચંપી કરતા અને એમ વડલેની સેવા કરતા કરતા તેમના
આશીર્વાદ લેતા લેતા તેમના અનુભવની, તેમના કુલાચાર, તેમની જ્ઞાતિ છે અને ગામના ઈતિહાસ અને પુરાણેની વાત સાંભળતા તે બંધ થયું.
નવી ભણેલી પેઢી આ બુડથલ વડીલેની છાયાથી દૂર રહેવામાં અને રાતે કલબમાં જઈને જુગાર અને દારૂ પીને આધુનિક જીવન
For Personal & Private Use Only
Page #63
--------------------------------------------------------------------------
________________
૧૮
જીવવામાં ગૌરવ અનુભવવા લાગી. છતાં વડીલેા એધપાઠ લઈ શકયા. કે આખરે આ લોકે સરકારી નેકરીમાં
તારશે.
નહિ. તેમણે પણ માન્યું ઉચ્ચ હોદ્દા મેળવીને દેશને
ડાયરેશ-પરદેશી દવાઓના એજન્ટ
સમાજમાં એક બીજું પણ પરિવર્તન થયું. પશુઓની કતલ શરૂ થવાને લીધે પ્રજામાં બેકારી સાથે બીમારી પણ વધવા લાગી. સાર તરફથી ડાકટરી કાલેજમાંથી જે ડાકટરા તૈયાર થવા લાગ્યા, તેમને શહેરમાં હાસ્પિટલેા ચાલુ કરીને નાકરીએ લગાડવામાં આવ્યા. એટલે આયુર્વેદિક વૈદ્યો તરફ પ્રજાના દાનના પ્રવાહુ અટકી પડયો. જેમના દીકરા દાક્તર થાય તેમના કુટુબીજના પોતાના દાક્તર પુત્રાની પ્રશંસા કરીને ગામના દરદીઓને તેમની હેસ્પિટલ તરફ વાળવા લાગ્યા.
ખરી હકીકત એ હતી કે પેાતાના ફાર્મસી ઉદ્યોગ માટે ભારતની વિશાળ વસ્તીવાળું બજાર અંગ્રેજોએ ખાલ્યું હતું. અને આ ડાકટરો જાણ્યેઅજાણ્યે પરદેશી દવાઓના પ્રચારકે બની રહ્યા હતા. એમની દવાઓ પણ તે સમયે વનસ્પતિઓમાંથી બનતી, જે વનસ્પતિઓ તા ભારતમાં જ ઊગતી. અહીં પોતે સત્તાધારી હોવાથી સારામાં સારી. વનસ્પતિએ ખૂબ સસ્તા ભાવે લઈ જતા. એ રીતે અહીં વનસ્પતિઓની ખેડચ પડવા લાગી અને સારા માલની નિકાસ થઈ જવાથી હલકા પ્રકારની, જેને વનસ્પતિઓના કચરા કહી શકાય એવી વનસ્પતિઓના ભાવ અહીં વધવા લાગ્યા. વૈદ્યોને મળતાં શ્રીમંતાનાં અને રાજવીઓનાં વર્ષાસન બંધ પડવાં. એટલે તેમની વગર પૈસે લેાકેાને દવા આપવાની શક્તિ ન રહી. એમની સામે સરકારે મફત સારવારની હોસ્પિટલા શરૂ કરી. પણ એ મફત સારવારી હોસ્પિટલેના, દવાઓના, મકાનના બધા વહીવટી ખર્ચ કાંઈ ઇંગ્લેંડને લાગવવાના ન હતા. એ ખરચ તા ભારતની પ્રજા પાસેથી વિવિધ કર રૂપે વસૂલ કરાતા. ભારતની પ્રજાના પૈસા વડે ડાકટરની ડિગ્રી પ્રાપ્ત કરીને તેમના જ પુત્રો બ્રિટિશ ફાસીઓ માટે ખજાર ખુલ્લું કરી રહ્યા હતા. તેમને એ પણ ખબર ન હતી કે તેઓ જે દવા લેાકેને આપતા હતા, તે મૂળ તા
For Personal & Private Use Only
Page #64
--------------------------------------------------------------------------
________________
૫૦
ભારતમાંથી જ ઇગ્લેંડ ગઈ હતી, અને ત્યાંથી રૂપાંતર થઈને પાછી અહીં આવતી હતી અને આ દેશને ધનપ્રવાહ ખેંચી જતી હતી. આપણા દાનવીરેના દાનને પ્રવાહ રૂપાંતર પામીને પરદેશ જઈ રહ્યું હતું.
* ડાક્ટરને એકરાર આ બાબત વિષે એક વયેવૃદ્ધ એમ. ડી. ડકટરે મને ગળગળા અવાજે પિતાની નીચે મુજબ વાત કરેલીઃ
મારાં માબાપ મારી બાળવયમાં જ મૃત્યુ પામ્યાં. મારી વિધવા દાદીમાએ મને ઉછેર્યો. અમારી નાતમાં મેટ્રિક થનાર હું પહેલે જ હતો એટલે મારાં સગાંવહાલાં તરફ પણ હું તુચ્છકારની દષ્ટિથી જોવા લાગ્યા... હું કેટ-પાટલૂન અને હેટ પહેરી હાથમાં અંગ્રેજી છાપું રાખી ગામમાં રૂઆબથી નીકળતું ત્યારે મારી આસપાસના દેશી પિશાક પહેરેલા અને અંગ્રેજી ન ભણેલા કે પ્રત્યે મને સૂગ ચડતી અને જાણે કે હું તમામ લેકેથી કંઈક વધુ ઊંચું , એવી મગરૂરીથી મારું મન ભરાઈ જતું.
પછી મેં ડોકટરી લાઈન લીધી. હવે તે હું મારી જાતને ખૂબ જ મહાન માનવા લાગ્યું. એક દિવસ અમારા ઘરમાં બહારગામથી. સગાંઓ આવ્યાં હતાં, તેમાં એક છેકરાને તાવ આવે. મારાં દાદીમાએ તેને કડુક્કરિયાતું ઉકાળીને પિવડાવ્યું. મને એ ખબર પડી અને મારે
આ જંગલીઓ તરફને ક્રોધ અને તિરસ્કાર માઝા મૂકી ગયાં. ' મેં મારાં દાદીમાને “રાંડ રાંડ' કહીને ગાળો દીધી. સગાંઓને પણ
તમે બધાં જંગલી પશુઓ છે” કહીને ખખડાવ્યાં. તે વખતે મને લાગ્યું કે આ નરપશુએ કડુ કરિયાત જેવી જંગલી દવા પિવડાવીને જગાલિયતની હદ વટાવી ગયાં છે.
ભારતમાં આવા જંગલી ઉપચારથી દર વરસે કેટલા માણસો. માર્યા જતા હશે એ વિચારથી મારું મગજ ધમધમી ગયું. ઘરનાં બધાં બિચારાં ગુપચુપ રડીને બેસી રહ્યાં. -
ભાવી ડેકટર અને હેટ પહેરેલા યુવકની સામે જવાબ આપવાની. પણ કેની મજાલ હેય !
For Personal & Private Use Only
Page #65
--------------------------------------------------------------------------
________________
૬૦
આખરે હું એમ.બી.બી.એસ. પાસ થયા અને રૂઆબથી ગામની હાસ્પિટલમાં ડોકટર તરીકે નાકરી મેળવી. ત્યાં. રાજ આવતા ગરીમ “માણસાનાં લઘરવઘર કપડાં અને તેમનું અંગ્રેજી રીતભાતનું અજ્ઞાન જોઈને તેમના તરફ મારી સુગના કાઈ પાર ન રહેતા. અને એ બિચારાઓને વિના કારણ હડધૂત કરતા.
એક દિવસ બપોરે હૅસ્પિટલમાં રાઉન્ડ પર નીકળ્યા, અને મારી -અજાયખી વચ્ચે હાસ્પિટલના કમ્પાઉડરને એક ત્રણ-ચાર મચ્છુ પાણી સમાય એવડા ટાપમાં કાંઈક ઉકાળતા હતા. મે જઈને રૂઆખથી પૂછ્યું શી ધમાલ અહી' માંડી છે?”
.66
આ
તેમણે જવાબ આપ્યો : “ સાહેબ, કડુ-કરિયાતું ઉકાળીએ છીએ.” કઠુ-કરિયાતાનું નામ સાંભળતાં જ મારા પિત્તો ફાટો, “ શું ? એનું અહી શું કરવું છે? કાની રજાથી આ કરે છે ? ” મેં ગુસ્સાથી -પૂછ્યું .
“ સાહેબ ! ” પેલા કમ્પાઉંડરાએ જવાબ આપ્યા, “ આપણે ત્યાં એ રિવાજ છે. બહારથી બ્રિટિશ કાસીઓનું તૈયાર ઉકાળેલું લઈએ તે બહુ માંઘુ પડે છે. એટલે અહીં દર અઠવાડિયે તાજું ઉકાળી લઈ
છીએ.’
'
પણ શા માટે? અહી એનું શું કામ છે?” ' હજી એવા જ ગુસ્સાભર્યા અવાજે પૂછ્યું.
cr
પણ
“ સાહેબ, રાજ સે ઉપરાંત તાવના દરદીએ આવે છે તેમના માટે.” મારા ગુસ્સા એકદમ વધી ગયા અને મેં ત્રાડ મારી : તમને કાણે ડાહ્યા કર્યાં ? ધ્રુવા તા મારે લખી આપવાની હાય છે.” કમ્પાઉંડાએ ઠંડે કલેજે જવાખ આપ્યા, “સાહેબ ! તમે જ એ દવા લખી આપેા છે. તમે જે ઈંગ્લિશ નામમાં દવા લખી આપેા છે તે આ કડુ-કરિયાતું છે. '’
ઃઃ
હું તરત પૂંઠ ફેરવી ગયા. એ વરસ પહેલાં જ આ કડુ-કરિયાતું પાવા માટે મને પેટે પાટા ખાંધીને ભણાવનાર દાઢીને કેવી ગાળા કાઢી હૈતી એ યાદ આવ્યું. મારુ હૈયું રડી ઊઠયું.
For Personal & Private Use Only
Page #66
--------------------------------------------------------------------------
________________
૧
પછી તે હું લંડન ગયા, એમ. ડી. થયા. અને જ્યારે ગાંધીયુગ.. થયા ત્યારે જ મને બ્રહ્મજ્ઞાન થયું કે આપણે કેવી રીતે અંગ્રેજી ચુંગાલમાં ફસાયા છીએ.
શરૂ
અંગ્રેજી શિક્ષણે બે પેઢી વચ્ચે કેવું અંતર પાડી દીધું છે તેના આ દાખલા છે. ભાગ્યે જ કોઈ ઘરમાં પુત્રો દ્વારા વડીલેાની અવહેલના નહિ. થતી હાય. પછી એ અવહેલના ઘેાડી કે વધુ હોય એ અલગ વાત છે.
અને છતાં આપણા મહાજના ચેત્યા નહિ. એમના દાનના પ્રવાહ. એ દિશામાં વધતા જ ગયા. હજી વધતા જ જાય છે, માત્ર એક જ લાલસાથી—કીતિ અને રાજદ્વારે માનપાન મળવાની સંભાવના.
હવે હૉસ્પિટલે વધવા લાગી તેમ અંગ્રેજી દવાઓમાં લેાહી, માંસ ઇંડાં માછલીનાં તેલ વગેરેનું મિશ્રણ થવા લાગ્યું. શરૂઆતમાં ઉચ્ચ ગણાતાં વૈષ્ણવ અને જૈન કુટુ આવી દવા ખાવા તૈયાર ન હતાં પણ આયુર્વેદની પડતી દશા થઈ ચૂકી હતી. સારા વૈદો શેાધ્યા મળતા ન. હતા. અને અંગ્રેજી ભણેલી નવી પેઢી અંગ્રેજી ન ભણેલા વૈદ્ય પ્રત્યે માન. ધરાવતી ન હતી. વડીલે પેાતાની તમિયત દેખાડવા ઘરમાં વૈ ખેલાવે. તે અંગ્રેજી ભણેલા નખીરાઓની આંખ ફરી જતી. છેવટે ખીમારીથી અને ઘરમાં છે।કરાંઓની રાજની ખટપટ અને દખાણુથી કંટાળી વડીલા પર-દેશી દવા લેતા અને સારું થાય ત્યારે પ્રાયશ્ચિત્ત તરીકે ઉપવાસ કરી.
નાખતા.
અગ્રેજી ભણેલાઓની યાજનક સ્થિતિ.
વરસાવરસ આ લેોમાંથી વધુ ને વધુ પશ્ચિમ-પરસ્તાના કાલ બહાર પડતા જાય છે. દરેક નવી પેઢી આપણાં ધર્મ અને સંસ્કૃતિથી વધુ ને વધુ દૂર ઘસડાતી જાય છે અને વધુ ને વધુ ભૌતિકવાદી તેમ જ પશ્ચિમપરસ્તીની આશંક બનતી જાય છે.
હવે તેમને વધુ ઊંડા ઇતિહાસનું તેા શું, પેાતાના બાપદાદાઓના કુલચાર, લેાકચાર કે તેમના જીવનસંગ્રામની પણ માહિતી નથી. તેમને પાષણા સ્વાતંત્ર્યસંગ્રામની પણ જાણકારી નથી. આપણા દેશના મહાન થતા વિષે તેમને કાંઈ જ્ઞાન નથી. તેઓ કાલેજના પ્રોફેસર અને, પછી.
For Personal & Private Use Only
Page #67
--------------------------------------------------------------------------
________________
શેકસપિયર કેટેસ્ટોય વિષે પ્રવચને કરી શકે છે. તેઓ કાર્લ માકર્સ માઓ કે લેનિન વિષે ચર્ચા કરી શકે છે, પણ શંકરાચાર્ય કે વલ્લભા-ચાર્ય, હેમચંદ્રસૂરિ કે હરિભદ્રસૂરિ, જ્ઞાનેશ્વર કે કાલિદાસ વિષે ભાગ્યે જ કાંઈ જાણતા હોય છે. જાણતા હોય તે તેમના તે અભિપ્રાય પરદેશી વિદ્વાનોના મંતવ્ય ઉપરથી બંધાયેલા હોય છે.
તેઓ બી.કેમ. કે એમ.કેમ. થઈને બેઠેમાં મોટા ઓફિસર બને છે. છતાં ભારતના ગૃહઉદ્યોગે, ગ્રામઉધોગો, ગ્રામ-અર્થવ્યવસ્થા -અને સમાજવ્યવસ્થા વિષેનું એમને જ્ઞાન હોય તે પણ તે અતિમયદિત પ્રમાણમાં.
છતાં જ કેન્દ્રો? અને છતાં આપણે દાન આપવાના બે જ કેન્દ્રો પસંદ કર્યા છે. નિશાળે, કેલેજો અને હોસ્પિટલે. મંદિર, પાંજરાપોળો અને પાણીની પર તરફને પ્રવાહ રંધાઈ ગયું છે. સદાવતે અને ધર્મશાળાઓ તરફને પ્રવાહ તદ્દન જોરથી વહેતો રહ્યો છે, તે તે આપણું જીવદયાની ઉગ્ર ભાવનાને કારણે. પણ તેનાથી રાષ્ટ્રને જે ફાયદો થે જોઈએ તે થતું નથી. જીવ બચાવવાના આપણા પ્રયત્ન છતાં જેની હિંસા વધતી જ જાય છે. જીવ બચાવવાના આપણા તમામ પ્રયત્ન પશુઓની કતલને ઓછી. નથી કરી શક્યા. જેની કતલ વાજબી છે એવી માન્યતાને ફેલાતી પણ નથી અટકાવી શક્યા.
હવે આપણે અહીં જરા વિષયાંતર કરીએ. અત્યારે દેશમાં કેળ“વણી ક્ષેત્રે નીચે મુજબની સ્થિતિ છેઃ
ભારતીય વિદ્યાથીઓનું પશ્ચિમીકરણ કરતી
આજની કેળવણી સંસ્થાઓ કેળવણીને સાચા અર્થ છે. ચારિત્ર્ય અને નીતિમત્તાનું ઘડતર. એ દષ્ટિએ તે આપણે છેક તળિયે બેસી ગયા છીએ. જેમને આપણે કેળવણીની સંસ્થાઓ તરીકે ઓળખીએ છીએ ત્યાં તે ચારિત્ર્ય અને નીતિમત્તાનું નામનિશાન પણ નથી. પછી તેનું ઘડતર તે હોય જ ક્યાંથી? - જે કેળવણીને અર્થ વિદ્યા કરીએ તે તે પણ ત્યાં નથી. વિદ્યાને
For Personal & Private Use Only
Page #68
--------------------------------------------------------------------------
________________
૬૩
અર્થ આપણા શાસ્ત્રકારોએ કર્યો છે “લા વિદ્યા યા વિમુe” જે ભક્તિ અપાવે તે વિદ્યા. મુક્તિ એટલે દુન્યવી લાલસાઓમાંથી, મેહમાયાથી, કામ, ક્રોધ, લોભ, ઈર્ષા વગેરેથી મુક્ત કરી મેશને માર્ગ બતાવે તે વિદ્યા.
આપણી કહેવાતી કેળવણીની સંસ્થાઓ તે આપણી પ્રજાને વધુ ને વધુ બંધનમાં. આર્થિક બંધનમાં રાજદ્વારી બંધનમાં તેમજ કામક્રોધના અંધનમાં જકડતી જાય છે.
માટે એ નથી વિદ્યાધામ કે નથી કેળવણીની સંસ્થાઓ. એ છે આપણું જ પૈસે આપણા જ પુત્રો દ્વારા ભારતની પાંસઠ કરોડની પ્રજા ઉપર પરદેશી સંસ્કૃતિ, પરદેશી વિચારસરણી અને પરદેશી અર્થશાસ્ત્રની ગુલામી લાદી દેવાની સંસ્થાઓ. જ્યાં આપણા પૈસા વડે આપણા પુત્રોનું પશ્ચિમીકરણ કરીને તેમને આપણાં જ ધર્મ અને સંસ્કૃતિ ઉપર હુમલા કરવા અને દેશને પરદેશીઓની અદેશ્ય ગુલામીમાં ધકેલી દેવા છૂટા મૂકવામાં આવે છે.
- અત્યારે ૬,૦,૫,૩૯૬ શિક્ષણસંસ્થાઓમાં ૨૪ લાખ ૧૬ હજાર શિક્ષકે કે પ્રેફેસરે ૭ કરોડ ૫૦ લાખથી વધુ વિદ્યાર્થીઓનું (India 1917-18, Page 5) પશ્ચિમીકરણ કરી રહ્યા છે. આ પશ્ચિમીકરણની કિયા પાછળ પહેલી ત્રણ પંચવર્ષીય એજનામાં ૧૦ અબજ ૧૦ કરોડ રૂપિયા ખરચવામાં આવ્યા. એથી યેજનામાં ૭ અબજ ૮૩ કરોડ રૂપિયા ખરચવામાં આવ્યા અને પાંચમી પેજનામાં ૧૨ અબજ ૮૫ કરોડ રૂપિયા ખરચાયા. આમ કુલ પાંચ જનાઓમાં સરકારે ૩૦ અબજ ૮૪ કરોડ રૂપિયા ખર્ચા. પ્રજા તરફથી ખરચાયા છે તે જુદા, તે કેટલા ખરચાયા હશે તેને અંદાજ મળ મુશ્કેલ છે. આર્ય સમાજ સંસ્થા માટે એવું કહેવાય છે કે આ પશ્ચિમીકરણની ક્રિયા પાછળ કેળવણીના નામે પૈસા ખરચવામાં સરકાર પછી તેને બીજો નંબર છે.
આજનાં બાલમંદિરથી તે છેક કેલેબે સુધી વિદ્યાર્થીઓને પ્રવેશ મેળવવા ડોનેશનને નામે જે રુશવત આપવી પડે છે, (શિવતને આ - આંકડો હજારથી લઈને લાખ સુધી પહોંચી જતો હોય એમ કહેવાય
For Personal & Private Use Only
Page #69
--------------------------------------------------------------------------
________________
છે) તે રુશવત લેનારા અથવા તેના આંકડા નક્કી કરનારા અને ડેને શનના નામે રુશવતની આ પ્રથા શરૂ કરનારા અતિ ઉચ્ચ પદવીધારી વ્યક્તિઓ, આગળ પડતા દાનેશ્વરીઓ અને સમાચમાં અતિ પ્રતિષ્ઠિત ગણાતી વ્યક્તિઓ જ હોય છે ને! અને એ ડિગ્રીધારી વ્યક્તિએ પછી તે સ્કૂલ કે કોલેજના આચાર્ય હોય કે કાર્યવાહક સમિતિના સભ્ય હાય, આખરે તે આ કેળવણીને જ ફાલ છે ને ? મા-બાપને બાલમંદિર, નિશાળે અને કેલેજોની ફીના, પુસ્તકના અને સ્ટેશનરીના જે પૈસા ખરચવા પડે છે તે કદાચ ૩૦ અબજ રૂપિયાથી વધી જાય ખરા. અને સરકારે પણ ૩૦ અબજ રૂપિયા કર દ્વારા પ્રજા પાસેથી જ વસૂલ કર્યા છે ને!.
યુનાના પચે કઈ તપાસ કરી? આપણે સ્વાધીન થયા પછી શિક્ષણક્ષેત્રે આપણે શું કરીએ છીએ અથવા શું કરવા માંગીએ છીએ તેની માહિતી મેળવવા યુનેનું એક પંચ અહીં આવ્યું હતું. તેમના રિવાજ મુજબ એ પંચે આંતરિક બાબતમાં શું હસ્તક્ષેપ કર્યો હશે તે જાણવાનું આપણી પાસે કઈ સાધન નથી.
પણ એક મોટા રાજ્યના શિક્ષણ પ્રધાને આ પંચને કહ્યું હતું કે, “સાહેબ અમે અમારા બંધારણમાં મફત કેળવણીની કલમ દાખલ કરી છે. પણ જો હું માત્ર મારા રાજ્યના જ નહિ કેન્દ્ર સરકારના પણ આખા બજેટના પૈસા ખરચી નાખું તે પણ મારા રાજ્યને મફત કેળવણી આપી શકું નહિ. અમારી આ મુશ્કેલીમાં શું કરવું એ તમે જ સલાહ આપે.”
સેવિટ રશિયા કે ચીનના કેઈ પ્રધાને જે યુનેના પંચ પાસે આવી લાચારી બતાવી હેત, પિતાની અણઆવડતનું પ્રદર્શન કર્યું હતું અને સામે ચાલીને યુનેની દખલગીરી માગી હેત તે તેને શું અંજામ આવત તે કહેવાની જરૂર છે ખરી?
સંભવ છે કે યુનેનું એ પંચ એવી તપાસ કરવા આવ્યું હોય કે મેકલેએ વર્ષો પહેલાં ભારતવાસીઓનું પશ્ચિમીકરણ કરવા તૈયાર
For Personal & Private Use Only
Page #70
--------------------------------------------------------------------------
________________
૬૫
કરેલ કેળવણીના ઢાંચામાંથી બહાર નીકળીને આપણી શ્રેષ્ઠ પ્રાચીન વિદ્યાપ્રણાલિકા આપણે ફરીથી શરૂ તા નથી કરતા ?
અને એ પચના સભ્ય સ` સ્થળે ફરીને ખારીક તપાસ કરીને સતાષ સાથે અહીંથી પાછા ફર્યાં હશે કે ભારત પેાતાની પ્રાચીન પૂરા અને ઉજ્જવળ સંસ્કૃતિ તરફ પ્રયાણ કરવા જેટલુ' સાવધ બન્યું નથી. તે હજી વરસા સુધી પેાતાની પ્રાચીન સંસ્કૃતિ તરફ પાછું વળીને પાશ્ચાત્ય સંસ્કૃતિ સાથેના સંબંધ કાપીને તેને પડકારી શકે તેમ નથી અને પાતાની અસ્મિતાના પ્રભાવથી વિશ્વને આંજી શકે તેમ નથી.
નિશાળા અને કૉલેજનાં મકાનેા માટે, વિદ્યાથી આને શાળા અને કોલેજોની ફી માટે, મફત પુસ્તક અને નાટયુકેા માટે દર વરસે પ્રજા તરફથી કરાડા રૂપિયાનું દાન મળે છે અને છતાં આ કહેવાતી કેળવણીની શરૂઆત જ લાંચરુશવતથી થાય છે.
વૈધિક ધમ માં દાનના પ્રકાર વેદધમ માં દાનના એ પ્રકાર છેઃ (૧) મૃત કુટુંબીઓના આત્માના કલ્યાણ અથે', (૨) પાતે પુણ્ય કમાવા માટે. જે દાન કીર્તિની લાલસાથી અપાય છે તેનું પુણ્ય બંધાતું નથી.
મૃતજનાના આત્માના શ્રેય અર્થે કોઈ પણ પ્રકારનું દાન ન ચાલે. તેમની પાછળ માત્ર ગેાદાન, અન્નદાન, જલદાન, વસ્ત્રદાન અને પાઠપૂજા થઈ શકે. પાઠપૂજામાં ખાસ કરીને ભાગવત પારાયણુ, નીલશ્રાદ્ધ અને તી સ્થળોએ શ્રાદ્ધ કરવું એ મુખ્ય કાર્યાં છે. ભાગવત પારાયણ, નીલશ્રાદ્ધ અને તીર્થ શ્રાદ્ધોમાં ગેાદાન, અન્નદાન, જલદાન અને વસ્ત્રદાન પણ કરવાં પડે છે.
ભાગવત પારાયણ જેવી કથાઓનાં આાજન અને ગેાદાન મૃતાત્માના શ્રેય અર્થે અને પેાતાના માટે પુણ્ય મેળવવા એમ બન્ને ઉદ્દેશથી થાય છે. પણ જ્યારે પેાતાના પુણ્ય ખાતર એ આયેાજન કરવું હોય ત્યારે માત્ર એ કથા સાંભળવાથી પુણ્ય ન મળે.
ભાત્ર ૪–૧
For Personal & Private Use Only
Page #71
--------------------------------------------------------------------------
________________
ગેદાનને મહિમા બહુ મોટો છે. ધર્મશાસ્ત્રો તે કહે છે કે ગૃહસ્થાએ દર વરસે મેદાન કરવું જોઈએ, પરંતુ ચાલુ યાંત્રિક શાષક અર્થવ્યવસ્થા અને ગોવધની નીતિને લીધે, લેને એ દાન કરવાને અધિકાર ઝૂટવાઈ ગયું છે. કદાચને કોઈ શ્રીમંત ગેદાન કરવા ધારે તે પણ ગદાન સ્વીકારવા કેઈ બ્રાહ્મણ તૈયાર નહિ થાય, કારણ કે સરકારી નીતિઓ ઘેર ગાય રાખવામાં સીધી અને આડકતરી રીતે ઘણી મુશ્કેલીઓ પેદા થાય છે.
એક સમય એ હતું કે તમામ લેકે ગોદાન કરતા અને બ્રાહ્મણે કે દેવમંદિર એ આનંદથી સ્વીકારતાં. પૃથ્વીરાજ ચૌહાણે તેના પિતા સામેશ્વર ચૌહાણની પાછળ આઠ હજાર ગાય સેનાથી શીંગડાં મઢેલી, પગમાં ચાંદીની ઝાંઝરી પહેરાવેલી, ગરદનમાં ઘંટડી બાંધેલી અને રેશમી ગૂલ ઓઢાડીને બ્રાહ્મણોને દાનમાં આપી હતી. (આધાર–ફાર્બસ હેપ કૃત રાસમાળા ઉછું ગુજરાતનો ઇતિહાસ, પાન-૩૧૮)
પુણ્ય મેળવવા માટે અગાઉ યજ્ઞયાગાદિ કરતા. યજ્ઞોમાં બ્રાહ્મણ ઉપરાંત બીજા લેકેને પણ ભેજનાદિકને લાભ મળે છે. યજ્ઞને અંતે અનેક ચીજોનાં દાન અપાય છે. તે ચીજોના ઉત્પાદકે, વેપારીઓ, યજ્ઞમંડપ બાંધનારા કારીગરે, યજ્ઞમાં હેમ કરવાના પદાર્થોના ઉત્પાદક અને વેપારીઓ, અને બીજા અનેક પ્રકારના કારીગરે, મજૂર વગેરે સમાજના વિવિધ વર્ગના લેકેને એ યજ્ઞથી કોઈ ને કોઈ ફાયદો થાય છે. શુદ્ધ ઘી અને બીજાં પવિત્ર દ્રવ્યોથી જે આહુતિઓ અપાય છે તેનાથી વાતાવરણ શુદ્ધ અને સુગંધી બને છે અને એના ધુમાડાથી વરસાદને ગર્ભ બંધાય છે.
| ગમે તે પ્રકારનાં દાન કરો, તેમાં મેદાન, અન્નદાન અને વસ્ત્રદાન કેન્દ્રમાં હોય છે. અને આ તમામ પ્રકારનાં દાન એવાં હતાં કે તેમાંથી સમાજને હમેશાં લાભ થ.
પરંતુ આ પાયાનાં દાન આજની શેષક અને હિંસક યાંત્રિક અર્થવ્યવસ્થાના ઢાંચામાં સમાઈ શકતાં નથી એટલે એ નામશેષ થઈ
For Personal & Private Use Only
Page #72
--------------------------------------------------------------------------
________________
૬૭
ગયા છે. પરિણામે કરડે લેકે અર્ધભૂખ્યા પેટે અને અર્ધનગ્ન હાલતમાં જીવન ગુજારે છે.
" આ મુખ્ય દાન કરવાનું અશક્ય બનવાથી અને વિદેશી વિચારધારાએ પિતાને પ્રભાવ પ્રસરાવવાથી આપણા દાનને પ્રવાહ મુખ્યત્વે કોલેજો અને હોસ્પિટલે તરફ વળી ગયે.
એ આજને ઋષિમુનિઓએ કર્યા હતાં જે લો પિતાને કે મનુ ભગવાન, વસિષ્ઠ કે વેદવ્યાસ કરતાં વધુ બુદ્ધિશાળી માનતા હોય; જેઓ પુનર્જન્મમાં ન માનતા હોય, જેઓ મૃત્યુ પછીની જીવની વિવિધ ગતિઓમાં ન માનતા હોય તેમને મારે કશું કહેવાનું નથી.
જેઓ એમ માનતા હોય કે સ્વર્ગ, નરક એ બધું બ્રાહ્મણોએ લેકેને ડરાવીને અને લાલચ આપીને લૂંટવા માટે એક કાવતરું કરેલું છે તેમને પણ તેમની માન્યતા ભલે મુબારક . - જેઓ એમ કહેતા હોય કે આ બધાં પાઠપૂજા, ધર્મનાં કર્મકાંડ, દાનના ધર્મ એ તમામ બ્રાહ્મણોએ પિતાના સ્વાર્થ માટે રચેલું પ્રજાને લુંટવાનું ષડયંત્ર છે, તેમને તે હું એટલું જ કહીશ કે આ બધાં દાનધર્મો, ક્રિયાકાંડે, ય-પારાયણે અને અનુષ્ઠાને નક્કી કરનારા આજના પરદેશી સંસ્કૃતિ અને હિંસક અર્થશાસ્ત્રને ભેગ બની ચૂકેલા બ્રાહણે ન હતા. ' '
: એ જનારા હતા, વિશ્વામિત્ર, વસિષ્ઠ અને વેદવ્યાસ જેવા મહાન વષિએ. જેઓ માત્ર કૌપીન પહેરતા, વનમાં પર્ણકુટીઓમાં રહેતા, રાજામહારાજાએ પણ જેમના પગમાં આળોટતા અને અબજપતિએ તેમને પિતાનાં દાન સ્વીકારવા આજીજી કરતા અને જે તેઓ એ સ્વીકારે તે પિતાને મહાભાગ્યશાળી માનતા. " એવા એ મહાન અપરિગ્રહી યોગીઓ હતા. તેમણે પિતાનાં જ્ઞાન અને યોગબળથી સમસ્ત બ્રહ્માંડની સ્થિતિ જોઈ. પૃથ્વી સહિતનાં ચૌદ હેક, સ્વર્ગ, નરક વગેરેની માહિતી મેળવીને પ્રજાના કલ્યાણ અર્થે આ બધા ક્રિયાકાંડો, જપ-તપ-દાન વગેરેની યોજના નક્કી કરી. એની
For Personal & Private Use Only
Page #73
--------------------------------------------------------------------------
________________
૬૮
ખારીકમાં ખારીક વિગતા તપાસીને વિધિએ તૈયાર કરીને આપણી પાસે મૂકી ગયા છે. તેમાં તેમના કાંઈ જ સ્વાર્થ ન હતા. તમામ પ્રકારના દાનની પાછળ અહિંસા, જીવદયા, અનુકંપા અને વિશ્વકલ્યાણુની જ ભાવના હતી. કૉલેજો અને હાસ્પિટલેાને આપવાનાં દાન તેમણે નક્કી કર્યા નથી એટલે તે શાસ્ત્રવિહિત નથી.
શાષક અશાસ્ત્ર અને પરદેશી સંસ્કૃતિને આપણી માન્યતાએ અને દાનધર્મી ખૂંચે છે એટલે આપણને એવા દાનધર્માને રસ્તે ચડાવી દીધા, જેમાં તેમને લાભ થાય અને શસ્ત્રાક્ત ન હોવાથી સમસ્ત વિશ્વનું અકલ્યાણ થાય.
મૃતાત્મા પાછળ દાન શા માટે?
પુણ્યના
મર્યા પછી જીવ ગમે તે ચેનિમાં જાય, પછી તે દેવયાનિ હાય, પિતૃયાનિ હાય, ભૂત, પ્રેત, રાક્ષસ કે સપ` ચેાનિ હોય, પશુ-પક્ષી કે વનસ્પતિ ચૈાનિ હોય, યક્ષ, ગંધવ કે કિન્નર હાય; તેને ખારાક વિના ચાલતુ નથી. માટે જ પિતૃઓની પાછળ અન્નદાનની વિધિ નક્કી કરેલી છે. તેમના અથે કરેલા ગેાદાનથી તેમનું પુણ્ય ખંધાય છે. અને જો તે અધમ કેટિ જઈને ત્રાસ ભેળવતા હાય તે તે પ્રભાવે તેને રાહત મળે છે, પણ તેની પાછળ તેના નામે નિશાળ બાંધીને તેના નામની તકતી મૂકે કે હોસ્પિટલમાં તેના નામના એક ઓરડા અધાવી આપે, તેથી તે મૃતાત્માને કાંઈ લાભ નથી, કારણ કે તેની તેને જરા પણ જરૂર નથી. ભૂખ્યા માણસને પુસ્તક વાંચવાથી શાંતિ મળતી નથી. દારુણ તરસથી પીડાતા માનવીને હીરાના હારથી સુખ થતું નથી, તેમ મનુષ્ય જ્યારે શરીર છોડીને બીજી ચેનિમાં જાય છે, ત્યારે તેને અન્ન, વસ્ત્ર, પાણી અને ગેાદાનનું ફળ જ શાંતિ આપે છે.
નિશાળના એક ઓરડા કે કોલેજનું આલીશાન મકાન અથવા હૉસ્પિટલના હાલ ન તેને શાંતિ આપે, ન તેને તેને કાંઈ ઉપયાગ છે. જેને જે વસ્તુની જરૂર છે તે વસ્તુ તેને મળે તેા જ તેને સતાષ થાય.
For Personal & Private Use Only
Page #74
--------------------------------------------------------------------------
________________
૬૯
વેદ ધર્મ અનુસાર અન્ય નિમાં ગયેલા આત્માને તેમના વારસદાર દ્વારા બ્રાહ્મણોને અપાયેલાં અન્ન, વસ્ત્ર, પાણી જ પહોંચે છે અને ગદાનનું ફળ મળે છે.
ધર્મશાસ્ત્રોએ નક્કી કરેલી ચીએ સિવાય બીજું કઈ દાન મૃતાત્માને સુખ કે શાંતિ આપી શકાતું નથી. એટલે તેમના નામે બંધાતી નિશાળો, કેલેજો, હેસ્પિટલ અને દવાખાનાનાં મકાને કે તેમના નામે અપાતી મફત દવાઓ, પુસ્તક વગેરેનાં દાન અયોગ્ય છે. તેથી જ તે મૃતાભાઓનું કલ્યાણ થાય છે, ન તે તે દાન આપનારા તેમના વારસદારોનું
ય કેમ બંધ પડ્યા? હવે દાનને બીજો પ્રકાર મનુષ્યોએ પિતાનાં પુણ્ય બાંધવા કરેલા દાનને છે. - આમાં સહુ પ્રથમ યજ્ઞયાગાદિક કાર્યો આવે છે. યજ્ઞ કરવાથી મહાન પુણ્ય થવાનું ઋષિમુનિઓ કહી ગયા છે. પરંતુ આજથી ૫૦૦ વરસ પહેલાં શ્રીમદ્ વલ્લભાચાર્ય મહારાજે આ કળિયુગમાં હવે પ્રત્યેની શુદ્ધિ રહી ન હોવાથી બીજા ય બંધ કરીને માત્ર તપ અને જપે ચરૂ કરવાનું જ કહ્યું છે.
કારણ કે યજ્ઞમાં વાતાવરણશુદ્ધિ, સ્થળશુદ્ધિ, શરીરશુદ્ધિ, મનશુદ્ધિ અને દ્રવ્યશુદ્ધિ–એમ પાંચ પ્રકારની શુદ્ધિ ન હોય તે યજ્ઞથી શુભ ફળ નથી મળતું, ઊલટું નુકસાન થાય છે. વાતાવરણ શુદ્ધ હોય તે અવા ય યાત્રાના સ્થળેએ અથવા સરસ્વતી નદીના કે ગંગા જેવી પવિત્ર નદીઓના કિનારે કે એવાં પવિત્ર સ્થળોએ કરાતા
શ્રીમદ્ વલ્લભાચાર્યના સમયમાં તે હજી અશુદ્ધિ ઓછી હતી. ત્યારે જ તેમણે ય કરવાની ના પાડી. પણ હવે તે ગંગા નદી પણ કારખાનાના ઝેરી કચરાથી દૂષિત બની છે. યાત્રાધામે પણ તેમની આસપાસ કતલખાનાં અને મચ્છીમાર કેન્દ્રો ચાલુ કરીને દૂષિત બનાવ્યાં છે. સમગ્ર વાતાવરણ ડીઝલ-પેટ્રોલના ધુમાડા અને જંતુનાશક ઝેરી હવાઓના છંટકાવથી ઝેરી બન્યું છે.
For Personal & Private Use Only
Page #75
--------------------------------------------------------------------------
________________
૭૦ સિનેમાનાં ગાયનના ડિ અને રેકર્ડોમાંથી રેલાતા સૂરએ અને અર્ધનગ્ન પોશાકેએ મનની શુદ્ધિ બગાડી છે. પશુઓની ચરબીવાળાં સાબુ અને વસ્ત્રોથી શરીરે અશુદ્ધ બન્યાં છે. અને ઈંડાં, ચરબી, માછલીના લેટ મેળવેલા રાકેએ શરીર અને મન બંને અપવિત્ર બનાવ્યાં છે.
હવન-ડેમમાં વાપરવાના પદાર્થો અપવિત્ર તે બન્યા છે, પણ ઘી જેવા પદાર્થો તે તેલનું ઘીમાં રૂપાંતર પામેલા હોય છે. અથવા પશુઓની ચરબી જ ઘીના નામે વેચાય છે. એટલે આવાં દ્રવ્ય વડે યજ્ઞ કરવાથી પુણ્ય મળતું નથી, પણ પાપ ચક્કસ બંધાય છે.
સદાવ્રત અને અન્નક્ષેત્રે અનાજની તંગી અને સ્ટેશનની બેહૂદી નીતિથી બંધ પડ્યાં છે. નવા કૂવા અને તળાવે ખેદવાથી કાંઈ અર્થ સરત નથી. કારણ કે બેટી અને અવહેવારુ પાણીની જનાઓએ પાણીને જમીનથી હજાર ફૂટ સુધી નીચે ધકેલી દીધું છે.
એટલે હવે લેકે માટે મોટાં દાન કરવા અને દાનેશરીની નામના મેળવવા માટે બે ક્ષેત્રે રહ્યાં છે, કેલેજો અને હોસ્પિટલે. કતલખાનેથી જીવ છોડાવવાનું કામ ધીમે ધીમે સંકડાતું જાય છે. કારણ કે કતલ વાજબી છે, દેશના હિતમાં છે એવી માન્યતા લેકેમાં દઢ થતી જાય છે. જ્યારે હોસ્પિટલ અને કેલેજે બાંધવાને પ્રચાર વેગ પકડતે જાય છે અને તેમાં પૈસા આપવાથી કીર્તિ અને ઈન્કમટેકસમાં રાહત મળે છે.
સમાજને કેરી ખાતી માયાજાળ પુણ્ય મેળવવા કરાતાં દાન પાછળ સમાજને ઉપયોગી થવાની ભાવના હોય છે. આ ભાવના જોકે હજી જાગ્રત હશે છતાં કીર્તિની લાલસા વધુ સતેજ બની છે, એટલું જ નહિ એ રકમ ઈન્કમટેક્સમાં મજરે મળશે એવી લાંચનું પ્રલોભન પણ સતેજ બન્યું છે. કેળવણીની પેઠે દાનને પણ લાંચના પ્રલોભનથી દૂષિત બનાવાયું છે. જેમના લાભ અર્થે દાન થયું હોય તેમને તે તેને એંઠવાડ જ મળતું હશે.
For Personal & Private Use Only
Page #76
--------------------------------------------------------------------------
________________
આધુનિક અર્થશાસ્ત્રના પ્રણેતાઓની અને ઉપાસકેની આ એક અક્ષમ્ય, અદશ્ય અને સમાજને કેરી ખાતી છતાં તેને તેના તરફ આકર્ષ શકતી મેટી માયાજાળ છે.
એ દાન ઉઘોગેના લાભમાં જાય છે - હવે આપણે ખૂબ જ અગત્યના નિશાળ, કેલેજ કે હોસ્પિટલમાં દાન આપીને શું ગુમાવીએ છીએ તે જોઈએ.
જે દાન આપણે કેળવણી માટે આપીએ છીએ તે ખરેખર કેળવણી માટે જ વપરાય તે આપણને વાંધો નથી. કેળવણી એટલે ચારિત્ર્યનું અને નીતિમત્તાનું ઘડતર. આ બંનેના નામે તે આ કહેવાતા કેળવણીના ક્ષેત્રે મીંડું જ છે. વિદ્યા તેના ખરા અર્થમાં તે છે જ નહિ. એથી ઊલટું એને અવિવા કહી શકાય. એ માત્ર સરકારી અને ઔદ્યોગિક એકમેના વહીવટીતંત્રના હાથા તૈયાર કરવાનું સાધન છે. એથી પણ આગળ વધીને કહીએ તે શેષક બળના વિસ્તાર માટે નવાં નવાં ક્ષેત્રે તૈયાર કરી આપનારે વર્ગ તૈયાર કરવાની યંત્રશાળાઓ છે. : આ જાતનું શિક્ષણ માત્ર એ શિક્ષણમાં સફળ થનારને નાનીમેટી નેકરી મળવાની સંભાવના આપે છે, ખાતરી નહિ. કાયમી આજીવિકા તે જરાય નહિ. કાયમી આજીવિકા તે વારસાગત વડીલોના ધંધા જ આપી શકે એટલે લેકેને આજીવિકા મળશે એવી ધારણાથી કેળવણું ક્ષેત્રે દાન આપવું એ ખોટું છે.
બારીકીથી વિચાર કરીએ તે તમામ પંચવર્ષીય યોજનાઓમાં મુખ્ય અને સહુથી મોટાં હિત સ્ટીલ, સિમેન્ટ અને ઈજનેરી ઉદ્યોગનાં છે. પછી તે પેજના ઉદ્યોગેની હોય, ખેતીની હોય, સિંચાઈ જના હેય કે વીજળી કે ખનીજ ઉત્પાદનની હોય, કેળવણીની હેય કે વહાણવટાની હેય. - તમે હેપિટલ પાછળ પૈસા ખરચે કે નિશાળ કે કેલેજ પાછળ, એ પૈસાને માટે ડિસે ઉપરના ત્રણ ઉદ્યોગના ખિસ્સામાં જશે. સરકાર એ પૈસા ખરચવાને યશ લઈ જાય એ પણ ખોટું છે કારણ
For Personal & Private Use Only
Page #77
--------------------------------------------------------------------------
________________
૭૨ કે, એ પૈસા એણે પ્રજા પાસેથી વિવિધ કર નાખીને વસૂલ કર્યા છે. એટલે એ તમામ પૈસે પ્રજાને છે. કેળવણી ક્ષેત્રે તેને લાભ સ્ટીલ, સિમેન્ટ, ઈજનેરી અને કાગળ ઉદ્યોગને મળે છે.
સરકારી દવે સાચો નથી સરકારને અમુક રણ સુધી મત કેળવણી આપતા હેવાને દાવે પણ સાચું નથી. કારણ કે એ માત્ર ફિમાં માફી આપે છે પણ એ ફી પ્રજા પાસેથી કર દ્વારા વસૂલ કરી લે છે અને પેલા વગર ફએ ભણતાં બાળકનાં મા-બાપ તેનાં પુસ્તકે અને નેટબુકના ખરચના ભાર નીચે બેવડા વળી જાય છે. ફીના ખરચ કરતાં પુસ્તકો અને નેટબુકને ખરચ દસ ગણું થઈ જાય છે. •
કેળવણી માટે ભેગા કરાયેલાં ફડને મોટે ભાગ મકાને બાંધવામાં વપરાઈ જાય છે. તેમાંથી મેટેડ હિસ્સ સ્ટીલ, સિમેન્ટ અને ઈજનેરી ઉદ્યોગોને મળે છે. ઘણે નાને હિસ્સે મજૂરને ભાગે આવે છે.
સરસ્વતી મંદિર કે ભ્રષ્ટાચારનું કેન્દ્ર સરસ્વતી મંદિર તરીકે ઓળખાતાં નિશાળ અને કોલેજનાં મકાને બંધાતાં જ ત્યાં સારસ્વતે, ડોનેશન રૂપી લાંચની એજના લઈને પિતાની બેઠક જમાવે છે. વિદ્યાથી પ્રવેશ માટે લાંચ રૂપી ડેનેશન આપીને છુટકારો નથી મેળવી શકો. જુદાં જુદાં કારણે બતાવીને એ લાંચની વણજાર ચાલુ જ રહે છે.
મોટા ભાગના વિદ્યાર્થીએ કૌટુમ્બિક પરિસ્થિતિને કારણે આ ડેનેશનને બોજ સહન ન કરી શકવાથી અથવા અણઘડ અને નિરુપાગી અભ્યાસક્રમ સાથે તાલ મિલાવી ન શકવાથી અધવચ્ચે જ અભ્યાસ છોડી દે છે. સરકાર કે ઉદ્યોગને ૧૦ હજાર એન્જિનિયરની જરૂર હોય, માટે એક કરોડ બાળકને ભૂમિતિનાં પુસ્તકે ગોખવાં પડે છે, આવું દરેક વિષયમાં બને છે.
શિક્ષણસંસ્થાઓમાં સાડાસાત કરોડ બાળકે ભણે છે. નિશાળનું સત્ર ચાલુ થાય તેના પહેલા મહિનામાં જ વિદ્યાથીઓ જે નોટબુક
For Personal & Private Use Only
Page #78
--------------------------------------------------------------------------
________________
૭૩
ખરીદે છે તેનું ઓછામાં ઓછું સરેરાશ વજન એક કિલા ગણીએ તે પણ એક જ મહિનામાં આપણા કાગળના કુલ ઉત્પાદનના દશમા ભાગ વપરાઈ જતા હશે. પાઠયપુસ્તકો પાછળ કાગળા વપરાય તે તે જુદા. કેળવણી ક્ષેત્રે તેા સ્ટીલ, સિમેન્ટ અને ઇજનેરી ઉદ્યોગો વધારે લાભ ખાટી જાય છે.
તેજસ્વી વિદ્યાથી આ પાસ થઈને સરકારી કે માટા ઔદ્યોગિક એકમેામાં નાકરી મેળવે અને જુદી જુદી કમિટીઓમાં તેમની નિમણૂક થાય ત્યારે તેઓ આ ઉદ્યોગાના હિતની જ ચેાજના ઘડે તે તેમાં આશ્ચર્ય શું છે ? પાઠયપુસ્તકોની સંખ્યા અને નેટબુકાની ફરજિયાત વપરાશ કાગળ ઉદ્યોગાની જરૂર પ્રમાણે ગોઠવાતાં હાય એમ લાગે છે. આમ થતું અટકાવવાના દાનેશરીઆને કોઈ અધિકાર નથી.
કેળવણી માટે દાન અને
દૂધ પિવડાવી સાપ ઉછેરાય છે !! કર આપ્યા પછી સાચી કેળવણીને ઉદ્દેશ જળવાય છે કે નહિ તે જોવાના દાતા કે કરદાતાને અધિકાર · નથી. આજની કેળવણીસંસ્થા એટલે સરકાર અને મોટા ઉદ્યોગા માટે ચેાક્કસ વિષયાના અભ્યાસીએ તૈયાર કરવાની ફેકટરી છે. વિદ્યાથી આને આપણી જૂની સંસ્કૃતિ, આપણા ધર્મ અને આપણા સાચા ઇતિહાસની જાણ કરાતી નથી. સ્વાસ્થ્ય અને પ્રોટીનના નામે તેમને ઈંડાં અને માંસાહાર અનિવાય હાવાનુ શીખવાય છે. પરદેશી વિજ્ઞાનથી એને પ્રભાવિત બનાવવામાં આવે છે. આપણી પાસે જાણે કે આપણું વિજ્ઞાન છે જ નહિ એવી માન્યતા એના મગજમાં ઘુસાડવામાં આવે છે. ધમ, ધંધા અને રાજકારણ એકબીજાથી અલગ વિષયે છે તેવી તેમને ખાતરી કરાવી દેવામાં આવે છે. ટૂંકમાં તમામ પ્રયત્ના વડે તેમના મગજનુ ધાવાણ કરીને એને પશ્ચિમપરસ્ત પરદેશી અવ્યવસ્થા અને પરદેશી રહેણીકરણીના આશક અનાવીને કાલેજમાંથી બહાર પાડવામાં આવે છે. આવુ દાત પાપનાં પાટલાં બધાવે છે. ચુસ્ત જૈનના પુત્ર પ્રજાના અને પેાતાના વડીલેાના એક લાખ રૂપિયા ખર્ચ્યા પછી ડાકટર અને છે, અને તેની સાથે જ એ દવાની
For Personal & Private Use Only
Page #79
--------------------------------------------------------------------------
________________
૭૪
ફાર્મસીઓને જાણે કે સેલિગ એજન્ટ જ બની ગયા હોય છે, એ. પોતાની કારકિર્દી દરમિયાન ફાર્મસીઓની લાખા રૂપિયાની દવા ખપાવી દે છે. હજાર દી આને માંસ, મચ્છી, ઈંડાં ખાતા કરી દે છે. કોઈને તેમની જાણ વિના આવી દવાઓ આપે છે, કોઇને શક્તિને નામે, પ્રેાટી નની જરૂરિયાતને નામે આગ્રહ કરીને સીધી રીતે ઈંડાં, ચીકન વગેરે. ખાવાની સલાહ આપે છે, દુખાણ પણ કરે છે. હવે તેના દ્વારા જે આ પ્રચાર થાય છે અને એ પ્રચાર કે સલાહથી માંસાહાર વધે છે, અને પરિણામે જે હિંસા થાય છે, જે ધર્મ-નાશ થાય છે, જે સંસ્કૃતિના હાસ થાય છે તે તમામ પાપના ભાગીદ્વાર પેલા દાનેશરીએ થાય છે. એ દાનથી ન એમના મૃત વડીલેાના આત્માને શાંતિ મળે, ન તેમને પેાતાને કાંઈ પુણ્ય મળે. માત્ર પાપનાં પોટલાં જ અંધાય. જ્યાં સુધી એ નિશાળ કે કોલેજ ચાલ્યા કરે, જ્યાં સુધી તેમાંથી આવા પશ્ચિમપસ્તા અને ધભ જ બહાર પડયા કરે અને સમાજમાં કામસીએ અને કતલખાનાનાં હિત વધાર્યાં કરે ત્યાં સુધી એ તમામ પાપ પેલા દાનેશરીને ખાતે જમા થયા જ કરવાનાં એમાં કાઈ શકા નથી.
તે જ પ્રમાણે કોઈ પરમ વૈષ્ણવના સુપુત્ર લાખ રૂપિયા ખરચીને માટા ઇજનેર અની ગયા. ચેાજનાઓના ક્ષેત્રે નાકરી કે કેન્દ્રાક્ટ મેળવવા ભાગ્યશાળી બની ગયાના સંતાષ કુટું એ મેળળ્યે, પણ આ પરમ વૈષ્ણવના સુપુત્રને હવે ગ ́ગા-યમુના પવિત્ર નથી લાગતી. જરૂર પડે તે તેમાં ગટરનાં પાણી વાળવામાં કે કારખાનાંઓના કચરા કાયમ પચા કરે અને પાણીને અપવિત્ર કર્યાં કરે તેમાં તેને કાંઈ અજુગતું નથી લાગતું. વ્રજભૂમિ જેવી પવિત્ર ભૂમિમાં ગાયાનું કતલખાનું બાંધી આપવામાં કે દ્વારકા, સામનાથ જેવા યાત્રાધામમાં મચ્છીમાર કેન્દ્ર બાંધી. આપવામાં એને કશું ખોટું નથી લાગતું, કારણ કે ધર્મ" હવે તેના માટે ગૌણ છે. કહેવાતી વૈજ્ઞાનિક પ્રગતિ અને પોતાના સ્વા એ તેને મન. મહત્ત્વનાં છે.
આમ બન્ને રૂપિયાના ખરચે જે કહેવાતી કેળવણીસ સ્થાએ શરૂ
For Personal & Private Use Only
Page #80
--------------------------------------------------------------------------
________________
૭૫ થઈ તેમાં દાખલ તો કરડે બાળકે થયાં પણ લાંચરુશવતનું નૈવેદ્ય. ઘરીને બહાર લાખે પડ્યા, મોટા ભાગના બેકાર રહ્યા અને જે ચેડા ઠેકાણે પડ્યા તેમણે આપણાં ધર્મ, સંસ્કૃતિ અને અર્થવ્યવસ્થાને છિન્નભિન્ન કરી નાખવા સિવાય બીજું કશું કર્યું નહિ. - આ જ હાલત તબીબી ક્ષેત્રે થઈ. આ ક્ષેત્રે તે એમ કહેવાય.
છે કે કેલેજમાં દાખલ થવા માટે રશવતને આંકડો ૫૦ હજાર સુધી પહોંચી જાય છે.
અહીં પણ મુખ્ય લાભ સ્ટીલ, સિમેન્ટ અને કાગળ તેમ જ ઈજનેરી અને ફાર્મસી ઉદ્યોગે લઈ જાય છે. બેકારની અને બીમાની. સંખ્યા વધતી જાય છે. લેકેને નેકરી-ધંધા મળશે એ માન્યતાએ ૬૦ અજબથી વધુ રૂપિયા ખર્ચા છતાં બેકારોની સંખ્યા ૩૫ લાખમાંથી ૪ કરોડ ઉપર પહોંચી છે. - સૌથી વધુ હિંસા આ હોસ્પિટલમાં વપરાતી દવાઓ માટે થાય છે. એના વર્ણનની પુનરાવૃત્તિ કરવાની અહીં જરૂર નથી. મારી “હિંસા અને હૂંડિયામણને હડકવા નામની પુસ્તિકામાં એનું કરુણ વિગતવાર વર્ણન કરેલું છે.
અને આ તમામ થતી હિંસા અને ચાલતા ભ્રષ્ટાચાર માટે આ ક્ષેત્રે દાન આપતા દાતાઓએ ઈશ્વરના દરબારમાં જવાબ આપવાને જ રહેશે.
આપણે ૬૦ અબજ રૂપિયા ખરચીને જેમાં મોટા ભાગની રકમ મૃતઆત્માઓના કલ્યાણના નામે દાન રૂપે ભેગા કર્યા છે તેવાં કેળવણું ક્ષેત્રે અને કોલેજોમાંથી જે ફાલ નીકળે છે તે કેવું છે તે સભા, વિધાનસભા અને મ્યુનિસિપલ સભાખંડમાં જોવા મળે છે. પછી આ દાનને કાંઈ અર્થ છે ખરો? - જે લેકે ધર્મમાં, પુનર્જન્મમાં, મૃત્યુ પછીની જીવની વિવિધ એનિની ગતિમાં અને પાપપુણ્યમાં માને છે–એવા દાતાઓએ પિતાના દાન માટે પુનર્વિચારણા કરવી જ પડશે.
For Personal & Private Use Only
Page #81
--------------------------------------------------------------------------
________________
St
હોસ્પિટલેાના વિકાસે હવે નવા જ દાનનું ક્ષેત્ર ખાલ્યું છે, ચક્ષુદાન, કીડનીદાન, રક્તદાન વગેરે. એના વેપાર શરૂ થઈ ગયા છે. જે લાખા વિદ્યાથી આ યુનિવર્સિટીની ડિગ્રીઓનાં મંડલા લઈને અહાર પડે છે, તેમને આના કાઈ વિકલ્પ દેખાતા નથી. નેત્રયજ્ઞ અને દંતયજ્ઞા યાજનારાઓનાં નામ છાપે ચડે, થાડા માણસને એથી રાહત પણ થાય પણ એ ખરચાયેલા પૈસાને તેમને તેા એઠવાડ જ મળે છે; મલાઈ તખીખી ક્ષેત્રનાં સાધન ખનાવનારી કામ સીએને મળે છે.
આ તખીખી કેળવણી પાછળ ખરચાતા અને દાનને નામે ભેગા કરવામાં આવતા કરોડા રૂપિયામાંથી કેટલા રૂપિયા ગર્ભપાત, દવાઓ માટે જરૂરી માંસ, લેાહી, લિવર વગેરે મેળવવા કરવી પડતી હિંસા, ઢવાના અખતરા માટે થતી પશુઓની, પ્રાણીઓની ઘેાર રખામણી પાછળ ખરચાતા હશે—તેના દાતાઓએ કદી વિચાર કર્યાં હશે ખરા ? ઘેાડાક રાહત મેળવનારા માણસે તેમને દેખાતા હશે, પણ અદૃશ્ય રીતે થતી હિંસા અને ગર્ભપાત જેવાં મહાપાપ, લેાહીના વેપાર ચાલતા હોય તે તેમનાં દાનનો અર્થ શું છે? ખરુ' કહીએ તે એ દાન અને પુણ્ય નથી, સ્વેચ્છાપૂર્વક આપેલી લૂંટ અને પાપનાં પોટલાં છે.
ચેાગ્ય વળાંક આપવાની જરૂર માટે હવે દાનના પ્રવાહ અનુલવાના, તેને ચેાગ્ય વળાંક આપવાને માગશે।ધવા જોઈએ.
એ વળાંક જીવદયાને ક્ષેત્રે શું હોઈ શકે તે હું ઉપર જણાવી ગયા છું. અને એના અનુસંધાનમાં તખીબી ક્ષેત્રે વળાંક આપવાની યાજના અહીં રજૂ કરું છું.
ગરીબ માણસા માંદા પડે તેની સારવાર ન કરવી એવા મતના હું નથી. પણ એ માંદા પડે પછી સારવાર કરવી તેના કરતાં એ માંદે ન પડે એવી પરિસ્થિતિ પેદા કરવા તરફ આપણા દાનના પ્રવાહ વહેતા કરવા જોઇએ અને છતાંય પણ જે માણસ માંદે પડે તે જરૂર તેની સારવાર કરવી જ ોઈએ.
For Personal & Private Use Only
Page #82
--------------------------------------------------------------------------
________________
૭૭ માણસ માંદ ન પડે એવાં પગલાં લેવાથી બીમારની સંખ્યા દિન. પ્રતિદિન ઓછી થતી જશે. એટલે ઓછા ખરચે પૂરી સારવાર તમામ બીમારને આપવાનું શક્ય બનશે.
મોટા ભાગના રેગ અપષણને લીધે થાય છે. મોટા ભાગના. લેકે દિવસમાં માત્ર એક જ વખત જમે છે. તેમને જમાડવાની સરકારી. મનાઈ છે. પણ તેમને એ છે ભાવે અનાજ વેચવાની મનાઈ નથી.
શ્રીમતે બજારમાંથી અનાજ ખરીદીને લેકેને પરવડી શકે તેવા ખૂબ સસ્તા ભાવે વેચી શકે અને જે ખેટ આવે તે દાનખાતામાં લઈ જઈ શકે.
ગૌશાળાઓ બાંધી મફત દૂધ આપે. - જો તમે કરેડ રૂપિયાના ખરચે હોસ્પિટલ બાંધી શકે અને કરોડ રૂપિયાના ખરચે તે ચલાવી શકે તે ત્યાંથી તમારા પૈસા પાછા ફેરવીને લાખ રૂપિયાના ખરચે ગૌશાળામાં બાંધી ગરીબોને મફત. અથવા બેટ ખાઈને મફત દૂધ ન આપી શકે? એ ખોટ ગેરક્ષા ખાતે કે અનુકંપા ખાતે માંડી વાળી શકાય, આ કાર્યમાં તમને વહીવટી ખર્ચ ઘણે એ છે આવે (હેસ્પિટલની અપેક્ષાએ) અને જેમ હોસ્પિ-- ટલમાં ટ્રસ્ટીમંડળ હોય છે તેમ અહીં પણ સેવાભાવી સંચાલકે એ. કામ સંભાળી શકે.
વૃદ્ધો સમયનું દાન આપે પણ આવી ગૌશાળામાં મોટાં શહેરોમાં શક્ય નથી. ત્યાં નાના દૂધ-ઉત્પાદકોને સંપર્ક સાધી તેમની પાસેથી દૂધ ખરીદીને દરેક પરામાં અને લત્તામાં એછે પૈસે અને મફત દૂધ આપી શકાય. એ બેટ દાનનાં. પૈસા ખાતે માંડી વાળી શકાય. ૬૦ વરસ પછી નિવૃત્ત થયેલા માણસે આમાં સેવાભાવે વ્યવસ્થા ઉપાડી લઈ પોતાના સમયને સદ્ઉપયોગ કરી શકે. શ્રીમંતે પૈસાનું દાન આપે. આવા લેકે પિતાના કામની સૂઝ વ્યવસ્થા, સંભાળવાની આવડત અને સમયનું દાન આપે.
મફત દવા નહીં. મફત દૂધ આપે. મફત દવા નહિ, પણ દૂધ. ધર્માદા હોસ્પિટલ પછી, પ્રથમ.
For Personal & Private Use Only
Page #83
--------------------------------------------------------------------------
________________
ધર્માદા ” ગૌશાળા. આ સૂત્રને પ્રચાર થઈ જ જોઈએ, તે જ ગરીબ માંદા પડતા અટકશે. માંદા ઓછા પડશે તે દવાઓ ઓછી બનાવવી પડશે. દવાઓ ઓછી બનશે તે હિંસાનું પ્રમાણ ઘટશે.
આ વિષયમાં વધુ જાણકારી મેળવવા અખંડઆનંદના જુલાઈ ૧૭૭ના અંકમાં મારો પ્રસિદ્ધ થયેલ લેખ “સ્વાથ્યના પ્રશ્નની બીજી બાજુ' વાંચી જજે.
- ચારિત્ર્ય ઘડનારાં આપણાં બાલમંદિરો શરૂ કરે. કેળવણી ક્ષેત્રે દાનવીએ સરકારી સહાય લીધા વિના આપણું પિતાનાં બાળમંદિર અને નિશાળે શરૂ કરવી જોઈએ, જ્યાં આપણે પિતે તૈયાર કરેલી ચારિત્ર્ય ઘડનારી અને દેશ, સમાજ અને સંસ્કૃતિના સાચા ઈતિહાસની પુસ્તિકાઓ દ્વારા તેમને જ્ઞાન આપવું જોઈએ.
ભણેલા બેકારની સંખ્યા ઘટાડવા ગૃહ ઉદ્યોગ અને ગ્રામ ઉદ્યોગના માલને પ્રચાર કરી તેમને રોજી આપવી જોઈએ. એક શ્રીમંત ૫૦ હજાર રૂપિયા દાનમાં આપે તેના કરતાં ૫૦ હજાર રૂપિયાની નુકસાની કરીને ગૃહ ઉદ્યોગ અને ગ્રામ ઉદ્યોગને માલ વેચી આપે તે તે વધુ પુણ્ય મેળવે.
આપણા પૂર્વજો વાવ, કૂવા અને તળાવે છેદાવતા. આજે એ શક્ય નથી. ૩૩ ટકા લોકો એટલે કે આશરે બે લાખ ગામડાંઓ પીવાના પાણી વિના તરફડે છે. જે લેકોને પીવાનું પાણી ન હોય તે પશુઓનું શું? પક્ષીઓ તે સેંકડો માઈલ ઊડીને પણ તૃષા છિપાવી આવે, પણ આપણું કરડે વનપશુઓ, હરણ, નીલગાય, સસલાં, વરુ, વાઘ, સિંહ, દીપડા, ચિત્તા, શિયાળ વગેરે પાણી વિના તરસે તરફડીને નાશ પામી ચૂક્યાં છે, તરસથી મરવું એ ભયંકર યાતનામય મૃત્યુ છે. "
* નદીઓ છેદાવવી શરૂ કરે હવે આને એક જ ઉપાય છે. દાનેશરીઓ ગામડાના માનવીએને સહકાર લઈને જમીનના ધોવાણની માટીથી પુરાઈને છીછરી થઈ સુકાઈ ગયેલી નદીઓને ફરીથી ખોદાવવી શરૂ કરે. દરેક નદી તેના મૂળ
For Personal & Private Use Only
Page #84
--------------------------------------------------------------------------
________________
તરફથી એકવાની શરૂઆત કરવી જોઈએ. જેમ હોસ્પિટલ કે કેલેજ માટે ફંડ ભેગું કરવા મધ્યસ્થ કમિટી હોય છે તેમ આ દાણ માટે જલપ્રાપ્તિ સમિતિ જેવી મધ્યસ્થ સમિતિ દરેક શહેરમાં જવામાં આવે અને તે સમિતિ ફંડ ઉઘરાવી નદીઓ છેદાવવાનું શરૂ કરે. નદીઓ. ૧૦ થી ૩૦ ફૂટ સુધી ઊંડી ખેવી જોઈએ. તે ચોમાસાનું પાણી આ ખેરીને ઊંડી કરાયેલી નદીઓમાં સચવાઈ જશે. નદીઓમાં પાણી હશે તે સુકાઈ ગયેલા તમામ કૂવામાં પાણી આવશે અને મનુષ્ય, પશુઓ, પ્રાણીઓ, પક્ષીઓ તમામના–આ ખેદનારાઓને આશીર્વાદ મળશે. આમાં જેમ પૈસા આપનારાઓને પુણ્ય મળશે તેમ તે છેદનારાએને પણ મળશે કારણ કે તેમની શ્રમરૂપી મૂડી આમાં ખરચાઈ હશે. શું આ ઓછા પુણ્યનું કામ છે? - તમારા દાનને પ્રવાહ એ રીતે વાળવો જોઈએ, જેમાં ઓછા ખરચે વધુ પુણ્ય મળે. જ્યાં હિંસા, ભ્રષ્ટાચાર અને શેષણખેરેને ઉત્તેજન ન મળે, અને વધુમાં વધુ જીવેને તેને લાભ મળે. પછી તે દાન તમારા શ્રેય અર્થે હોય કે મૃત આત્માઓના શ્રેય અર્થે હોય.. ' આજે તે આ દાતાઓના જેટલા જ આવા હોસ્પિટલ અને કેલેને માટે કથાના આજકે અને કથાના વાંચનારાઓ પણ પાપના ભાગીદાર થાય છે. તેમની કથાઓ વડે ભેગે કરાયેલે પૈસે જ્યાં સુધી આ હિંસામાં વપરાયા કરશે અને એ પૈસામાંથી તૈયાર થયેલા પશ્ચિમચાઓ જ્યાં સુધી આ હિંસાનાં કાર્યોને ઉોજ્યા કરશે, આપણા ધર્મ અને સંસ્કૃતિ ઉપર કુહાડીના ઘા માર્યા કરશે ત્યાં સુધી, કદાચ સૈકાઓ સુધી એનાં દુષ્પરિણામેનાં પાપને ગંજ આ કથાકાર અને કથાનો આજકેને નામે ઈશ્વરના દરબારમાં ચર્ચા કરશે.
તેમણે આ પાપનું પ્રાયશ્ચિત્ત કરવું હોય તે મેં ઉપર લખેલાં તમામ કાર્યો માટે તેમની કથાઓનું આજન, કથાઓ અને કથાઓ દ્વારા લેકેને આ માર્ગે પૈસા અને શ્રમનું દાન આપવા પ્રેરવા જોઈએ.
For Personal & Private Use Only
Page #85
--------------------------------------------------------------------------
________________
-
-
---
-
-
-
-
----
-
આજના ભયંકર રાજ કર્તાઓ
રૈયતનું ધન લૂંટતા રાજકર્તાઓને આ દેશની પ્રજાએ સિંહાસન ઉપરથી ઉઠાડી મૂક્યા. આજે તે હવે તે રાજાશાહીના અવશેષેય નામશેષ થવા લાગ્યા છે. ભલે...ભારતની ભેળી પ્રજાને | જે ઠીક લાગ્યું તે ખરું.
પણ હવે આ શું થવા બેઠું છે? આને કઈ ઉકેલ ખરો? - આજના નવા રાજકર્તાઓ તે પ્રજાને ધર્મ લૂંટવા બેઠા છે. ધર્મ એટલે પ્રજાને શ્વાસપ્રાણુ...અહિંસાના સ્થાને કેડો અબેલ નિર્દોષ જીવને સંહાર ગેહવાય છે. સત્ય અને અચૌર્યના સ્થાને કાયદેસરનાં જૂઠ અને ચેરી માન્યતા પામ્યાં છે. બ્રહ્મચર્યના તે સિનેમા, સહશિક્ષણ, ગર્ભપાત, નસબંધી, છૂટાછેડા અને આંતરજ્ઞાતીય લગ્ન વગેરે દ્વારા કુરકુરચા ઉડાવી દેવાયા છે! અપરિગ્રહ તે માત્ર શબ્દકેષમાં પડેલો કે રાજક્તઓના ભાષણમાં પ્રજા સાથે છેતરપિંડી કરવા માટે જ વપરાતે શબ્દ રહ્યો છે.
લુંટાયેલું ધન તે પ્રજા પાછું પણ મેળવતી; પણ લૂંટાતે અને જડમૂડથી નાશ કરાતે ધર્મ પાછે ય શી રીતે મળશે? ' રે! કેક તે ભડને દીકરે જાગે! અને ધર્મલૂંટારું નવા રાજકર્તાઓની શાન ઠેકાણે લાવે? કે છેવટે સિંહાસનેથી હેઠા
ઉતારે !
–પં. શ્રી ચન્દ્રશેખરવિજયજી ગણિવર
For Personal & Private Use Only
Page #86
--------------------------------------------------------------------------
________________
[૨૯] લૂંટણવાદ વિ. ત્યાગવાદ
મૂડીવાદને સિદ્ધાંત છે કે ઉત્પાદનનાં તમામ સાધનો અને ઉત્પાદન કરેલ માલ પિતાના કબજામાં રાખીને સમસ્ત વિશ્વની પ્રજાઓનું શોષણ કરવું.
સામ્યવાદને સિદ્ધાંત છે કે મૂડીદારને મારી નાખી ઉત્પાદનનાં તમામ સાધનના પિતે માલિક બનવું. પ્રજાઓનું શોષણ કરવું અને જેમ પોતે મૂડીદાર સામે બળવો કરી તેમને મારીને લૂંટી લીધા, તેમ બીજા પિતાની સામે બળ કરી લૂંટી ન લે માટે પ્રજાની તમામ પ્રવૃત્તિઓ ઉપર પિતાને મજબૂત લોખંડી અંકુશ રાખવે.
સમાજવાદીઓ કહે છે કે, ઉત્પાદનનાં તમામ સાધનને કબજે કરીને, માલના નફાની સમાન વહેંચણી કરવી. ઉત્પાદનનાં સાધનેને મને લેવા હિંસા કરવી જોઈએ તે તે માટે તેમને વાંધો નથી.
ભારત પાસે પિતાની અલગ વ્યવસ્થા હતી...ત્યાગવાદની. ત્યાગવાદ નફાની સમાન વહેંચણીમાં નથી માનતું. પરંતુ ઉત્પાદન કરેલા માલની સમાન વહેંચણીમાં માને છે. એને નફામાં રસ નથી. એવી પરિસ્થિતિમાં રસ છે જ્યાં કઈ ભૂખ્યું ન રહે, કેઈ તરસ્યું ન રહે, કેઈ અર્ધનગ્ન ન રહે, કેઈ બેકાર ન રહે, કઈ ધાર્મિક સંસ્કારોથી વંચિત ન રહે, hઈ નીતિમત્તાની ઉપેક્ષા ન કરે. છે આવી સુંદર વ્યવસ્થા છોડીને આપણે મૂડીવાદ અને સામ્યવાદનું
કરીકરણ કરીને મિશ્ર અર્થતંત્ર પેદા કર્યું. પરિણામે મૂડીવાદના વિકાસમાં લખપતિએ કરેડપતિ બને છે, કરોડપતિ અબજપતિ બને છે. આ વર્ગ છે માત્ર આંગળીને ટેરવે ગણી શકાય એટલે. ભા. ૪-૬
For Personal & Private Use Only
Page #87
--------------------------------------------------------------------------
________________
८२
સમાજવાદી અર્થ વ્યવસ્થા મુજબ બાકીની પ્રજા એઘરપણાની, પાણીની તંગીની, અભૂખમરાની, અર્ધ નગ્નપણાની, રેશનની વિવિધ ચીન્ને માટે લાઈનમાં ઊભા રહેવાની, વિવિધ રાગાની સમાન વહેંચણી કરી લેવાની દિશામાં આગળ વધી રહી છે.
દુઃખાની, યાતનાઓની આ સમાન વહેંચણીના, અને મૂડીવાદીસામ્યવાદી–સમાજવાદી જુલમેાના હિંસાના સીમાડા દિવસે દિવસે વધુ ને વધુ વિસ્તૃત થઈ રહેલ છે. આ સંઘ એક દિવસે જગતને અણુયુદ્ધ અને લેસર કિરણાના યુદ્ધમાં હોમી દેશે. લેસર-યુદ્ધ જગતની તમામ સંપત્તિ અકબ’ધ રાખશે, પણ તે ભાગવવા લેસર-યુદ્ધ લડનારા પોતે પણ હયાત નહિ હોય. તમામ માનવવસતિની સાથે તેઓ પાતે પણ લેસર કિરણા વડે ઓગળી ગયા હશે. ભારતે આ સ્થિતિ ટાળવી હોય તે તેના મૂડીપતિઓએ ત્યાગની ભૂમિકા પર ક્રીથી આવી જવું પડશે. સામ્યવાદીઓએ વર્ગવિગ્રહ જગાવનારા અને સમાજવાદીઓએ નફાની સમાન વહેંચણીના ધખારા છેડી દેવા પડશે. અથ્થા તેમના ઉત્પાદનનાં તમામ સાધના, તમામ માલસામાન, તમામ મૂડી અહી અકબંધ મૂકીને પાતે સહકુટુંબ લેસર કિરણામાં ઓગળી જવાની તૈયારી રાખવી પડશે.
મૂડીવાદ
ધર્મના નામે યુદ્ધ નથી થયાં ધર્મ પ્રત્યેની હિંદુ પ્રજાની ભાવના ભારે ઉગ્ર હતી. એ ઉગ્ર ભાવનાએ ઇસ્લામના ધસારાને થંભાવી દીધેા. ઇસ્લામ જે ઝડપથી વિશ્વમાં ચારે દિશાએ ફરી વળ્યા, તે ઝડપ હિંદુ સામે અથડાતાં થંભી ગઈ. યુરોપ, આફ્રિકા અને છેક ઇન્ડોનેશિયા સુધી વાવાઝોડાની માફક ધસતાં ઈસ્લામી ધાડાં કાબુલ પાસે ખસેા વરસ સુધી અટકી પડયાં હતાં. ત્યાર પછી તેઓ જેમ જેમ ભારતમાં આગળ વધ્યાં તેમ તેમની સામે કેસરીઆ કરનારા વીશ અને જૌહર કરનારી વીરાંગનાઓને પ્રતિકાર આવી પડ્યો.
ભારતમાં તેમને એક હજાર વરસના વસવાટ પણ ભારતની પ્રજાને ઇસ્લામી બનાવી શકયો નહિ.
For Personal & Private Use Only
Page #88
--------------------------------------------------------------------------
________________
23
પછી ખ્રિસ્તી પ્રજાએ આવી. ફિંગીઓએ ઇસ્લામી અત્યાચારેને પણ ઝાંખા પાડે તેવા જુલમ ગુજાર્યાં. હિંદુએ તેમની સામે પણ એવા જ અપ્રતિમ જુસ્સાથી ઝઝૂમ્યા. ફિરંગીઓ થાકયા પણ ફાવ્યા નહિ. પછી અંગ્રેજો આવ્યા. તેમણે આપણા ઇતિહાસમાંથી આધપાઠ લીધા. અળથી હિંદુઓની ધર્મભાવના નહિં ભાંગે એની ખાતરી થતાં છળના ઉપયોગ શરૂ કર્યાં
કેળવણી દ્વારા એવા પ્રચાર શરૂ કર્યાં કે ધર્મને નામે વિશ્વમાં બહુ લેાહી રેડાયું છે. તેમણે ધર્મ વિરુદ્ધ પ્રચાર ન કર્યાં; ધર્મ છેડાનવા ખળ પણ ન વાપર્યું. પશુ ધમ ના નામે લેાહી રેડાયું છે એવા પ્રચાર, દ્વારા લોકોની ધમ ભાવનામાં સુરંગ મારી. લોકોને ધર્મ પ્રત્યે ઉદાસીન
અનાવ્યા.
ખરી હકીકત એ છે કે ધર્મે કદી યુદ્ધ લાઘું નથી. ધર્માં ખચાવવા યુદ્ધ વડે પ્રતિકાર થયેા છે. એક ધર્મની પ્રજા ખીજા ધર્મની પ્રજા ઉપર પાતાના ધર્મ લાદવા ોરજુલમથી હુમલા કરે તે જ વખતે હુમલા કરનારા પાપી, અધમી અની જાય છે. એ અધના સામના કરવા હુમલાના ભાગ ખનેલી પ્રજા હથિયાર ઉપાડે, તેમાં ધમ ને દોષિત ઠરાવી શકાય નહિ. એ લડાઈમાં જે લોહી રેડાય તેની જવાબદારી ધમની નથી; પેલા અધમી ઓની છે. એટલે ખરી હકીકત એ છે કે અધમી આએ અધમ આચરવા આ વિશ્વમાં ખૂબ લેડી રેડ્યુ છે.
પરંતુ ધર્મને નામે લેહી રેડાયું છે એવા પ્રચાર કરીને, પેાતાના ધર્મ પાળવાના આગ્રહ રાખીને પેાતાના પ્રાણ આપનારા અને ખીજા ઉપર પોતાના ધર્મ ઠોકી બેસાડીને ખૂનરેજી ચલાવનારા અધર્મીઓને એક છાબડે બેસાડીને ધર્મનિષ્ઠાને ઉતારી પાડવામાં આવી. અવળા પ્રચાર દ્વારા લેાકેાની ધર્મ પ્રત્યેની વફાદારીને ઉતારી પાડી. તેમની ધર્મભાવનાની ઉગ્રતાને તેાડી નાખવામાં આવી.
લૂંટ માટે યુદ્ધો ભૂતકાળમાં થયેલાં તમામ યુદ્ધો કાંઈ ધર્મ માટે નથી લડાયાં, સિક ંદર અને સીઝર, તૈમૂર, ચંગીઝખાન અને નાદિરશાહ તેમ જ અહમદશાહ
For Personal & Private Use Only
Page #89
--------------------------------------------------------------------------
________________
એ બધા કાંઈ ધર્માન્તર કરાવવા યુદ્ધો નથી લડ્યા. એ બધા તે નીકળ્યા હતા લૂંટ કરવા, પ્રજાની તમામ ધનસંપત્તિ લૂંટી લેવા. મોટા ભાગનાં યુદ્ધ લૂંટ માટે હતાં. લૂંટણવાદ તે સમયે પિતાના નગ્ન સ્વરૂપમાં ફૂલ્યોફાલ્યો હતો. - ભારતમાં તે સમયે લડાએલાં યુદ્ધ ધર્મનાં કે લૂંટનાં ન હતાં. એ કે તે સ્ત્રીઓની રક્ષા કાજે અથવા પિતે જ બળવાન છે એવા અહમને કારણે થતાં. ભારતના રાજવીઓએ કદી પરાજિત પ્રજાને લૂંટી નથી, પરાજય પામેલા રાજાને પ્રદેશ છીનવી લીધો નથી, માત્ર પરાજિત રાજા વિજેતાને નમે અને ખંડણી આપે એટલે તેને છોડી દેતા.
મુસ્લિમ રાજાએ બીજી પ્રજાએ ઉપર ઈસ્લામ ઠેકી બેસાડવા લડ્યા અને પ્રદેશ જીતીને ત્યાંની સંપત્તિ લૂંટી લેવા પણ લડ્યા. આ તમામ અંધાધૂંધી વચ્ચે હિંદુ પ્રજા અડગ ઊભી હતી. કારણ કે તેની પાસે ધર્મ, સંસ્કૃતિ અને સમાજવ્યવસ્થાને સ્થિર રાખવા ગેરક્ષા, વનરક્ષા, ભૂરક્ષા અને જલરક્ષા વડે સુરક્ષિત રહેલી એક પ્રચંડ અર્થ વ્યવસ્થા હતી. એ વ્યવસ્થા પાછળ ત્યાગવાદ હતું, હિંદુ પ્રજાની સમાજવ્યવસ્થા, વર્ણવ્યવસ્થા, અર્થવ્યવસ્થા અને ધર્મ પણ ત્યાગ વાદના સિદ્ધાંત ઉપર સ્થપાયાં હતાં.
આ ત્યાગવાદ વિષે આગળ ચર્ચા કરશું. હમણું મૂડીવાદ, સામ્યવાદ અને સમાજવાદ વિષે ચર્ચા કરીએ.
લૂંટણવાદનાં યુદ્ધોમાંથી મૂડીવાદ જજો. લૂંટણવાદમાં લૂંટનારાઓને લંટને માટે હિસે પિતાનાં લશ્કરને આપી દેવું પડતું. ન આપે તે લશ્કરના સૈનિકોને લડવાની હોંશ રહે નહિ. અને કોઈવાર બળવે કરીને લૂંટના માલને મેટે ભાગ લઈ જાય. વળી એક વખત મેટી લુંટ કરી આવ્યા પછી પણ પોતાની પાસે હિંદુઓના જેવી સામાજિક અને આર્થિક વ્યવસ્થા ન હોવાથી તૂટી આવેલી સંપત્તિ ચેડા જ વખતમાં વપરાઈ જતી અને તૂટીને સમૃદ્ધ થએલા ફરીથી ગરીબાઈને રાક્ટરમાં કુસાતા.
For Personal & Private Use Only
Page #90
--------------------------------------------------------------------------
________________
" યવવાદમાંથી જન્મેલ મૂડીવાદ જ્યારે યંત્રેની શોધ થઈ ત્યારે યંત્રોની મદદથી ઉત્પાદનના સાધને અને માલ એક હાથ કરીને રાજ્યસત્તાની મદદથી અને રાજ્યસત્તાના રક્ષણ તળે પ્રજાઓનું શોષણ કરવાની નવી તરકીબ શોધી કાઢવામાં આવી.
અમુક વ્યક્તિ અથવા વ્યક્તિઓની મંડળી, ઉત્પાદનનાં સાધનોને કબજો લઈ લે, રાજ્ય પાસેથી ઉત્પાદનને ઈજા લઈ લે અને રાજ્ય સત્તા તરફથી એ ઈજારદારોને તમામ પ્રકારની અયોગ્ય સહાય આપવામાં આવે. પ્રજા વિરોધ કરે તે પોલીસ અને લશ્કરનું રક્ષણ આપવામાં આવે અને આ વ્યક્તિ કે વ્યક્તિઓની મંડળી પ્રજાનું શોષણ કરવાનું શરૂ કરે.
લશ્કરની મદદથી લૂંટ થતી ત્યારે માત્ર મેટાં શહેરે જ લૂંટાતાં, અને ભારતનાં શહેરોમાંથી જે લુંટ મળતી તે તે ભારતની સાચી સંપત્તિને એંઠવાડ માત્ર હતું. સાચી સંપત્તિ તે ગામડાંઓમાં અને તેમનાં ઝૂંપડાઓમાં હતી. - પરંતુ જીવનજરૂરિયાતની ચીજોનાં ઉત્પાદનનાં સાધનેને કબજે લઈને અને એ રીતે તમામ ઉત્પાદિત માલ પિતાના અંકુશ તળે રાખીને, શહેર તેમજ ગામડાંઓ – તમામને લૂંટવાનું શક્ય બન્યું. લેહી રેડ્યા વિના લૂંટ ચાલુ થઈ ગઈ..
આ કેવી રીતે બની શકે તેના થોડા દાખલા વધુ સ્પષ્ટીકરણ માટે આપું.
ઇંગ્લેંડમાં આ નવા જન્મેલા મૂડીવાદ સામે ઉગ્ર વિરોધ થયે હતે. કાપડની યાંત્રિક મિલે સામે અને તેમની આગ્ય હરીફાઈ સામે ત્યાંના હાથશાળના કારીગરેએ પ્રચંડ વિરોધ કર્યો હતો. પણ રાજ્યની પોલીસ અને લશ્કરને મૂડીવાદીઓની મદદે મોકલવામાં આવ્યાં અને વિરોધ કચડી નાખવામાં આવ્યો. " મીડ બનાવવાના કારખાનાએ ગેલારાણાઓને બેકાર બનાવ્યા ' દરિયાકિનારા ઉપરના એક શહેરમાં આશરે એક હજાર ગોલારાણા
For Personal & Private Use Only
Page #91
--------------------------------------------------------------------------
________________
મીઠું પકવતા અને શેરીએ શેરીએ ફરીને મીઠું વેચતા, એ તેમને પરાપૂર્વથી ચાલતે વારસાગત ધ હતે. મીઠું મનુષ્ય, પશુઓ અને વનસ્પતિને પણ જોઈએ. એટલે જે ઉત્પાદનને તમામ માલ હાથમાં આવી જાય તે મનપસંદ ભાવે વેચીને મબલખ કમાણી કરી શકાય.
આ ઇરાદાથી એક શ્રીમંત ત્યાંના રાજા પાસેથી મીડાનું કારખાનું ખેલવાની પરવાનગી માગી. રાજ્યમાં એક ઉદ્યોગ સ્થપાશે અને રાજ્ય પ્રગતિશીલ કહેવાશે એવી દલીલ વડે પરવાનગી મેળવી. કારખાનું શરૂ કર્યું. પરંતુ કારખાનામાં પૈસાનું રોકાણ થયું, તેનું વ્યાજ ચડતું હતું. કેમિકલ પ્રોસેસથી મીઠું બનાવવાને ખરચ આવતું હતું. મજૂરોને મજૂરી આપવી પડતી હતી. એટલે તેને ઉત્પાદન-ખરચ વધારે આવતે પણ ગેલારાણાઓને તે માત્ર શ્રમ કરવાને હતે. મીઠાના અગર કુદરતી હતા. દરિયાનું પાણી તેમાં આપમેળે ભરાતું, અને સૂરજના તાપથી મીઠું બની જતું, એટલે ઉત્પાદનખર્ચ શૂન્ય હતું.
યાંત્રિક કારખાનું માનવીય શ્રમ પાસે હારી ગયું. કારખાનાના મીઠા કતાં ગોલારાણાઓએ પકવેલું મીઠું સસ્તુ અને વધુ સારું હતું. કારખાનાના માલિકે રાજ્ય પાસે ધા નાખી. દીવાનના પુત્રને પિતાના કારખાનામાં મેનેજરની જગાએ ગોઠવ્યું. એટલે દીવાન સાહેબે રાજવીને સલાહ આપી કે ઉદ્યોગને રક્ષણ આપવું એ તમામ સુધરેલાં પ્રગતિશીલ રાની નીતિ છે. માટે કારખાનાને મુશ્કેલીમાંથી બચાવી લેવા ગોલારાણાને મીઠું બનાવવાની મનાઈ કરે.
રાજવીને હુકમ બહાર પડી ગયા કે, ગોલારાણાઓને મીઠું બનાવવાની મનાઈ કરવામાં કરવામાં આવે છે. અગરેની આસપાસ પિલીસ અને લશ્કર ગેઠવાઈ ગયાં. હજારે ગોલારાણ બેકાર બન્યા. રાજ્યની જમીન ઉપર શ્રીમંતનું કારખાનું હતું, માટે કારખાનાદારે રાજ્યને દર વરસે અમુક રકમ ભાડા પેટે આપવાનું ઠરાવીને દીવાન સાહેબે રાજવીને ખુશ કર્યા. આ રકમ પણ મીઠાના ઉત્પાદન ખરચ. ઉપર ચડી. હવે મીઠાના ભાવ વધારી દેવાયા. એ મીઠું કુદરતી મીઠા
For Personal & Private Use Only
Page #92
--------------------------------------------------------------------------
________________
૮૭
કરતાં હલકા પ્રકારનું અને ખૂબ મેવું હતું.
પણ દરેક ઘરને એની જરૂર હતી. ઘરઘરમાંથી મીઠાના વધુ ભાવની કિંમતનાં નાણુને પ્રવાહ પેલા કારખાનેદારની તિજોરી તરફ વહેતે થઈ ગયે. ઉત્પાદન થએલા માલને જે નફે હજાર ગેલારાણાએનાં ઘરમાં જ તે હવે ત્રણ-ચાર ગણે થઈને માત્ર એક જ ઈજારદારના ઘરમાં જવા લાગ્યા. કારખાનાએ હજાર કુટુંબને બેકાર બનાવ્યાં, ૫૦-૭૫ માણસોને રોજી આપી, અને શેષણ-ચક્ર પ્રજા માથે ફરવા લાગ્યું.
આ બીજો દાખલ કાપડ ઉદ્યોગને છે. ભારતને સૌથી પ્રખ્યાત ઉધોગ કાપડને હતે. તમામ કાપડ હાથશાળ ઉપર બનતું અને એ કાપડ વિશ્વભરમાં વખણાતું.
કાપડની મિલેએ લાખા વણકરેના પેટ ઉપર મારેલી લાત
આ હાથશાળ ઉદ્યોગ સામે કાપડની યાંત્રિક મિલ નાખવામાં આવી, ઉદ્યોગને સહાય આપવાના બહાના નીચે તેમને કારખાના માટે પાણીના મૂલે જમીન આપવામાં આવી. મિલો માટે પાણું જોઈએ, માટે તળાવ બંધાયાં. તેને ખરચ પ્રજા ઉપર વેરે નાખીને વસૂલ કરવામાં આવ્યું. તેમાંથી કમાણી કરવા લેકેને સગવડ આપવાના બહાના તળે ઘેર ઘેર નળ આપવામાં આવ્યું. અને એ પાણીના પૈસા વેટર કે ટેક્સ નાખીને વસૂલ થયા. પણ જે ભાવે મિલને પાણી અપાતું તેના કરતાં ઘણો વધુ ભાવ પ્રજા પાસેથી લેવાત. - જેમના માળાઓમાં કૂવા હતા, તેમણે પૈસા ખરચીને નળ લેવા ના પાડી, એટલે કૂવા એક કે બીજા બહાના તળે ફરજિયાત બંધ કરાવ્યા. અને પાઈપ લાઈનના કારખાના માટે બજાર ખોલી આપ્યું. મિલેને વીજળી જોઈએ, એટલે વીજળીનાં કારખાનાં શરૂ થયાં. એ કારખાનાં ઊભાં કરવાના ખરચને પહોંચી વળવા વળી નવા કરવેરા આવ્યા. લેકેને ઘેર ઘેર વીજળી આપી પણ તેના દરમાં પણ મિલના દર કરતાં ઘણું મેંટો તફાવત હતો. તેને લાગ્યું કે વીજળી અને
For Personal & Private Use Only
Page #93
--------------------------------------------------------------------------
________________
૮૫
પાણીની સગવડ થઈ, પણ કમાણી વધ્યા વિના ખરચ વાતે ધ્યાનમાં ન આવ્યું.
હાથશાળના કાપડના ઉત્પાદન-ખર્ચે એછે હતા, એટલે એની સામે વિવિધ અવાધા મૂકીને તેને ભાંગી નાખ્યા. કરોડા કાંતનારી અને લાખા વણકરો બેકાર થયાં. હવે વ્યક્તિઓની મ’ડળીઓના હાથમાં કાપડનું તમામ ઉત્પાદન આવી ગયું, અને કાપડના ભાવ વધતા ગયા. કાપડ દરેક ઘરમાં દરેક વ્યક્તિને જોઈએ છે. એટલે કરાડા કુટુંબની જરૂરિયાત પાષવાના ઇજારા મુઠ્ઠીભર મિલ–માલિકોને મળી ગયા. દરેક ઘરની સંપત્તિના નાના યા માટે પ્રવાહ આ મુઠ્ઠીભર આસામીઓની તિજેરી તરફ વળી ગયેા. પ્રજાના સામુદાયિક શોષણની શરૂઆત થઈ ગઈ.
મિલમાં મજૂરાનું શેષણ થવા લાગ્યું, તેમણે વધારે વેતનની માગણી કરી. તે ન સ્વીકારાતાં હડતાળ પાડી, તેા પેાલીસ અને જરૂર પડે તા લશ્કર પણ તેમને દબાવી દેવા તૈયાર હતાં. મૂડીવાદના કર શાષણને પગલે પગલે મજુરામાં અસ્તાષ વધે છે. જ્યારે મજૂરો સંગઠિત થાય છે ત્યારે ઘર્ષણ થાય છે, હડતાળ પડે છે. પ્રજા સંગઠિત હોતી નથી તેથી બારે માસ મૂડીવાદની ઇચ્છા મુજબ ચૂસાયા કરે છે. છતાં જ્યારે હડતાળ પડે છે ત્યારે તેમને જરૂરી ચીજો ન મળવાથી તેમની સહાનુભૂતિ મૂડીપતિઓ તરફ રહે છે.
ખાંડ ઉદ્યોગે ખેડૂતાની રોજી છીનવી
આનાથી વધુ ખરાબ દાખલે ખાંડ ઉદ્યોગના છે. ખાંડ ઉત્તર ભારતના સહુથી મોટા ગૃહઉદ્યોગ હતા. એકલું બંગાળ મધ્ય એશિયાના દેશેાની ખાંડની માંગ પૂરી પાડતું.
અમુક વ્યક્તિઓએ સરકારી સહાય અને રક્ષણ નીચે એની ફેકટરીએ નાખી. એટલે તે ઉદ્યોગ થયા. આ ઉદ્યોગ ગૃહઉદ્યોગ સામે ટક્કર ઝીલવા સમર્થ ન હતા. એટલે સરકાર તેની મદદે આવી. ગામડાંઓમાં બનતી, મિલેા કરતાં વધુ ઉત્તમ અને વધુ સસ્તી
For Personal & Private Use Only
Page #94
--------------------------------------------------------------------------
________________
ખાંડ પ્રાંતની બહાર એકલવા પર પ્રતિબંધ મૂક્યો. તે ઈજારે માત્ર ફેકટરીઓને મળે. છતાં ફેકટરીઓ પગભર ન થઈ ત્યારે તેમને કરેડ રૂપિયાનું રિબેટ આપ્યું. આ રિબેટના પૈસા તે પ્રજાએ જ કર દ્વારા ચૂકવવાના હતા. ગૃહઉદ્યોગને ગૂંગળાવવા માટેના અન્યાયી ખર્ચને બે વાપરનારી પ્રજા ઉપર પડ્યો.
છતાં આ ઉદ્યોગની ભૂખ સંતોષાઈ નહિ, એટલે તેને વધુ સહાય આપવા ફેકટરીની આજુબાજુના પ્રદેશમાં જે ખેડૂત શેરડી ઉગાડે તેને તેને ગેળ બનાવવાની મનાઈ ફરમાવી અને પિતે ઉગાડેલી શેરડી પિતાનાં વાહનમાં ફેકટરીને સરકારે બાંધી આપેલા ભાવે પહોંચાડી દેવાની ખેડૂતને ફરજ પાડી. આ શેરડીનાં નાણાં તે ખેડૂતને છેક વરસની આખરે મળે.
આમાં એક ખાસ અગત્યની સગવડ ફેકટરીઓને એ મળી કે શેરડીની હેરફેરને ખર્ચ તેમને બચી ગયે, જે બીજા ઉદ્યોગને પિતાને કા માલ કારખાનામાં લાવવા ભેગાવો પડે છે.
લશ્કરી લૂંટ તે ચાર-પાંચ દિવસ ચાલે, આ મૂડીવાદી શેષણ જ્યાં સુધી કે તેમને માલ વાપરે- અને વાપર્યા વિના તે છૂટકે જ નહિ– ત્યાં સુધી ચાલે. વળી લશ્કરી લૂંટમાં તે સૈનિકે એ લેકેને લુંટવા તેમના ઘરમાં જવાનું હોય છે, ત્યાં તેમને સામને થવાને અને જાન જોખમાવાને પણ ભય હોય છે. આ નવા પ્રકારની લૂંટમાં તે લેકે માલ લેવા સામા આવે અને સામા ચાલીને લૂંટાઈને જાય. | લાખ શેરડી-ઉત્પાદકોના ગૃહઉદ્યોગે ભાંગી પડ્યા. બેકારી
મને ગરીબીમાં વધારે થયે. માલની જાત હલકા પ્રકારની થઈ. તેમાંથી અનેક અનિષ્ટ પ્રગટયાં છે. પણ ઉદ્યોગ જેમ જેમ વધુ ધન મળવે છે તેમ તેમ તેની ધનલેલુપતા વધે છે, શેષણની નીત નવી તારકી પણ વધે છે. છે દર મહિને સરેરાશ બે લાખ ટન ખાંડ બજારમાં મુક્ત હેરફેર પર આવે છે. અને એક જ મહિનામાં એ ખાંડ પાંચ રૂપિયે કિલેના
For Personal & Private Use Only
Page #95
--------------------------------------------------------------------------
________________
ભાવે વેચાય, દશ રૂપિયે કિલોના ભાવે વેચાય, અને રેશનની ખાંડ. એ જ સમયે બે રૂપિયા પંચાશી પૈસે કિલો વેચાતી હોય! .
વિચાર કરે, કેટલા અબજ રૂપિયા દર મહિને પ્રજાના લું. લેવાતા હશે, આ ભાવેની હેરફેર દ્વારા જ? શું તૈમુર અને નાદિરશાહની લૂંટ આ લૂંટ સામે અતિ વામણી નથી લાગતી? તૈમુર, નાદિરશાહ, ગઝની અને ઘેરીઓની લૂંટ તે પાંચ-સાત દિવસ પૂરતી જ હતી, રાજધાનીનાં શહેરો પૂરતી જ હતી, આ તે દરેક બારેમાસ. લૂંટાય છે, સામે જઈને લૂંટાઈ આવે છે. લૂંટાઈ આવીને રાજી થાય. છે કે હાશ! ખાંડ મળી.
" વનસ્પતિ ઉદ્યોગે તે લાખે પશુઓને કતલખાને ધકેલવાં. ખાદ્યતેલ ઉદ્યોગ અને વનસ્પતિ ઉદ્યોગ એ કદાચ સહુથી વધારે અમાનુષી દાખલા છે.
શુદ્ધ ઘીનું ઉત્પાદન એ ભારતને સહુથી મે ગૃહઉદ્યોગ હતે. આ ઉદ્યોગ માટે ગાય દ્વારા શુદ્ધ ઘી, ઉપરાંત દેશની ખેતી માટે બળદ, ખાતર અને બળતણના પુરવઠામાં પણ પિતાને ફાળે આપો - કેટલીક ચીજો એવી હોય છે, જેના વિના લેકે ચલાવી શકે. જે જીવવા માટે જરૂરી ન હોય, માત્ર વધુ સગવડ માટે કે મેજશખ. માટે જ વપરાતી હોય. આવી અનેક ચીજો છે પણ પ્રજાને ઘણે. મેટે ભાગ તેના વિના ચલાવતે હોય. એટલે એ ચીજના ઉત્પાદનનાં સાધને કબજે રાખવાથી કે ઉત્પાદન કબજે રાખવાથી શોષણનું ક્ષેત્ર મર્યાદિત રહે છે. દા. ત. ટૂથપેસ્ટ અને ટૂથબ્રશ તે ભારતના ૩ થી ૪ કરોડ માણસે વાપરતા હશે, બાકીના ૬૫ કરેડ માણસનું શોષણ થઈ શકે નહિ. રેડિયે, ટ્રાન્ઝીસ્ટર, ટી. વી., ઘડિયાળ, ફ્રીજ વગેરે એવી અનેક ચીજો છે જે વાપરનારે વર્ગ મર્યાદિત છે. ઉપરાંત ઘડિયાળ, ફ્રજ, રેડિયે વગેરે અમુક સમય સુધી બદલવાં પડતાં નથી. જે આ ચીને જલદી ન બગડી જાય છે, તેનાં ઉત્પાદક-કારખાનાં કેમ ચાલે?
અગાઉ ઘડિયાળ આવતી તે પચાસ વરસ સુધી ચાલતી. પરિણામે
For Personal & Private Use Only
Page #96
--------------------------------------------------------------------------
________________
એ કંપનીઓ બંધ પડી. હવે ઘડિયાળ બે વરસથી વધુ ન ચાલે એટલે દર બે વરસે નવી ખરીદવી પડે અને બે વરસ પહેલાં ખરચેલી કિંમતથી વધુ કિંમત આપવી પડે- આમ શેષણની ક્રિયા શરૂ થઈ ગઈ. - પરંતુ દૂધ, ઘી, સાકર, અનાજ વગેરે એવી વસ્તુઓ છે, જે દરેક વ્યક્તિને રોજ જોઈએ, એટલે એમાં શેષણનું ક્ષેત્ર અમર્યાદિત અને કાયમનું. મૂડીવાદને સહુ પ્રથમ હલે તે કાપડ ઉપર થયા. પણ કાપડ કરતાં પણ ઉપર લખેલી ચીજોમાં શેષણ વધુ પ્રમાણમાં અને દરરોજ થઈ શકે છે, એટલે મૂડીવાદને હુમલે ખાંડ અને ઘીના. ગૃહઉદ્યોગ ઉપર આવે.
વનસ્પતિની સામેના પ્રજાના પ્રચંડ વિરોધની અવગણના કરવામાં આવી. વનસ્પતિ ઉદ્યોગ ફૂલેફાલે તે માટે પરદેશી અને દેશી સરકારે તરફથી જેને બિલકુલ અન્યાયી અને પ્રજાદ્રોહી કહી શકાય એવી સહાય. અને રક્ષણ મળ્યાં છે અને હજી મળે છે.
વનસ્પતિ તેને માટેની પ્રથમ જરૂરિયાત. સીંગતેલને પુરવઠા સતત મળ્યા કરે માટે સીંગદાણાનું વાવેતર વધારવા સરકારે તમામ પગલાં લીધાં. શુદ્ધ ઘીનું ઉત્પાદન આ વનસ્પતિના વિકાસને રૂંધી ન શકે માટે વિશ્વમાં શ્રેષ્ઠ ગણાએલા આપણું પશુધનની કતલ ચાલુ રાખી. વનસ્પતિની શુદ્ધ ઘીમાં ભેળસેળ ન થઈ શકે તે માટે તેને રગવાની પ્રજાની દરખાસ્ત પણ સરકારે ઉડાવી. વનસ્પતિને વપરાશ વધારવાની પ્રજાને ફરજ પડે માટે ઘઉંને વપરાશ વધારવાનાં ઝડપી પગલાં લીધાં અને એ રીતે એક કાંકરે બે પક્ષી માર્યા. ઘઉંની વપરાશ સાથે વનસ્પતિનું બજાર વધુ વિસ્તૃત બનાવ્યું. અને ઘઉંના સાંઠા પશુએ બાય નહિ એટલે લેકે લાચારીથી તેમને કસાઈઓને વેચી. નાખે, જેથી શુદ્ધ ઘી પુરવઠો ઓછો થાય.
સીંગતેલ વનસ્પતિ ઉદ્યોગને સહેલાઈથી મળી શકે માટે સીંગદાણાના વાવેતરને વિવિધ પગલાં વડે ઉત્તેજન આપ્યું. અને ખાદ્યતેલના કિપાઇનને કેન્દ્રિત બનાવી મૂડીપતિઓના હાથમાં સોંપી દીધું. આમ ધી.
For Personal & Private Use Only
Page #97
--------------------------------------------------------------------------
________________
અને તેલ ખાનારી તમામ પ્રજાને વનસ્પતિ ઉદ્યોગ અને તેલ ઉદ્યોગની દયા ઉપર ફેંકી દેવામાં આવી.
લશ્કરી લૂંટણવા કરતાં વધુ ભયંકર યાંત્રિક મૂડીવાદ લશ્કરી લૂંટણવાદ કરતાં યાંત્રિક મૂડીવાદ રાજકર્તાઓને એટલા માટે અનુકૂળ આવે છે કે લશ્કરી વિગ્રહમાં જય-પરાજય અનિશ્ચિત હોય છે. ઉપરાંત દરેક રાજા, સરમુખત્યાર કે વડાપ્રધાન લશ્કરી દષ્ટિએ બાહોશ, બહાદુર અને હિંમતવાળા દેતા નથી.
સીઝર, સિકંદર, ગઝની, ચંગીઝખાન, તૈમુર, નાદીરશાહ, અબ્દુલ્લી –આ તમામની વચ્ચે કેટલાં વરસને ગાળે છે? વળી લશ્કરી લૂંટમાંથી અડધે ભાગ સૈન્ય લઈ જાય છે અને બાકી રહે તે ચેડાં જ વરસમાં વપરાઈ જાય છે.
જ્યારે રાજસત્તા મૂડીપતિઓ સાથે સહકાર સાધે ત્યારે રાજયના વડાઓને વિના પરિશ્રમે ઉદ્યોગપતિઓ પાસેથી અઢળક ધન મળ્યા કરે છે. હમણાં જ એ હકીકત પ્રસિદ્ધ થઈ ગયેલ છે કે અમેસ્કિ, ઇંગ્લેંડ અને ફ્રાન્સના ઉદ્યોગપતિઓએ એશિયાનાં અનેક રાજ્યના વડાઓને અથવા ખાતાના વડાને અઢળક રૂપિયાની રુશવત આપીને પિતાનાં હથિયારો એ દેશને વેચ્યાં હતાં. આ રવત લેનારાઓમાંથી જાપાન પણ બાકાત રહ્યું નહિ.
મૂડીવાદને શેષણ માટે વધુ ને વધુ વિસ્તાર મેળવવાની લાલસા રહે છે. બીજા દેશોમાં ઘૂસણખોરી ન કરી શકે ત્યારે પિતાની જ પ્રજાનું શોષણ કરવાનું તેને માટે અનિવાર્ય બની જાય છે. આપણી નજર સામે આપણા જ દેશને દાખલ મેજુદ છે.
બીજી પ્રજાઓનું શોષણ કરવાની બે રાષ્ટ્ર વચ્ચેની હરીફાઈ હમેશાં યુદ્ધમાં પરિણમે છે. વિશ્વ ત્રીજા વિશ્વયુદ્ધ તરફ ધકેલાઈ રહ્યું છે તેનું કારણ મહાસત્તાઓ વચ્ચેની શેષણ કરવાની હરીફાઈ જ છે.
૩૫ લાખમાંથી ચાર કરોડ આ શેષણ કેવી રીતે થાય છે તે વિગતવાર તપાસીએ.
For Personal & Private Use Only
Page #98
--------------------------------------------------------------------------
________________
૯૩
ભારતમાં પરદેશી શાસન હતું, ત્યારે દેશમાં ૩૫ લાખ બેકાર હતા. મૂડીવાદી અને સામ્યવાદી અર્થવ્યવસ્થાને છૂટા દર આપ્યા. પછી એકારીના આંકડા ચાર કરોડને વટાવી ગયા છે. શાનું કારણ આપણને વસતિવધારો કહેવામાં આવે છે, પણ તેમાં તથ્ય નથી.
માટા ઉદ્યોગામાં એકલા જાહેર ક્ષેત્રમાં જ રૂપિયા પંદર હજાર. કરોડની મૂડી રોકી દેવામાં આવી છે. છતાં બેકારીમાં દેશ ગણા વધારા થયા છે, કારણ કે નાના ઉત્પાદકોનાં સાધનાને એકાર બનાવાયાં છે. અને ઉત્પાદકની તેમ જ તેમનાં કરોડા પશુઓની મજૂરીરૂપી મૂડીને સ્થગિત કરી દેવામાં આવી છે.
મૂડીવાદે હિરજનાના હાથમાંથી પડાવેલા બધા
દેશમાં છેલ્લાં ૨૦ વરસમાં દર વરસે સરેરાશ ૫૬ લાખ ગાંસડી (૧૭૦ કિલા વજનની એક ગાંસડી ) રૂની ખંધાય છે. એટલે કે ખેડૂતે આશરે ૧૯ લાખ ટન કપાસ ઉગાડે છે. અને તેની ઉપર કાંઈ જ પ્રક્રિયા કર્યાં વિના' વેચી નાખે છે.
આ કપાસને લોઢવાનું–પી જવાનું-કાંતવાનું અને છેવટે કપડુ અનાહવાનું કામ અહાર કારખાનામાં થાય છે. એ રૂમાંથી સરેરાશ ૮૦ કરોડ. કિલે સૂતર ખને છે અને ૬ અબજ ૮૫ કરોડ ૧૦ લાખ મીટર કાપડ બને છે.
દેશમાંથી ૭૩ ટકા લોકો ખેતી ઉપર ગુજારે કરે છે. તેના અ એમ નથી કે એ તમામ લકા પાસે ખેડવાને જમીન છે. ખેતી. નીચેની જમીન ૪૦ કરોડ ૯૫ લાખ એકર છે. તેમાંથી ૩૪ કાઢ. ૫૮ લાખ એકર જમીન ઉપર માત્ર એક જ પાક લઈ શકાય છે. ૮૦ ટા ખેડૂતા પાસે માત્ર અઢીથી ત્રણ એકર જમીન છે. આમાં તેનું ગુજરાન થઈ શકે નહિ. ઉપરાંત વરસના સાત મહિના તેને કશું કામ હાય નહિ. ૪ કરોડ એકારાના માટે ભાગ ગામડાંઓમાં છે. ખેતરમાં ઉગેલા કપાસ ઉપરની તમામ પ્રક્રિયા ગામડાંઓમાં અને તે ૧ કરોડ ૩૦ લાખ વણુકાને પૂરી આવક હાથશાળ ઉપર મળે. આમાં હરિજન પ્રેમને કામના માટા હિસ્સા મળી શકે અને ૨૦ કરોડ વ્યક્તિઓને.
For Personal & Private Use Only
Page #99
--------------------------------------------------------------------------
________________
૪
વૈઢવા, પીજવા અને કાંતવાના કામમાં પૂરક રોજી મળી શકે.
મૂડીવાદે સરકારી સહાયથી આ લોકોની મજૂરી રૂપી મૂડીને સ્થગિત કરી છે, અને ઉત્પાદનની તમામ મજૂરી અને નફા પેાતાના “ગજવામાં મૂઠ્ઠી માત્ર ૧૦ લાખ મજૂરાને રાજીના ટુકડા વહે...ચી દે છે.
ખેડૂત ૧૩૩ કરોડ ટન શેરડી ઉગાડે છે. ખાંડ અનાવવાની તેમની સૂઝ અને શ્રમરૂપી સૂડીને રૂધી નાંખીને ખાંડની · ચેાડીક મિલેાએ સમસ્ત પ્રજાને ખાંડ પૂરી પાડવાના ઇજારા મેળવી લઈને માનવ અને પશુ અનેંને બેકાર બનાવી દેશભરમાં શાષણનું નગ્ન તાંડવ નથી આરંભ્યું ?
વનસ્પતિ ઉદ્યોગ સેકડા માલધારીઓની આવક આંચકી લીધી
તેલની ૫૦૦ મિલે એ અળદગાડી ચલાવનારાં આઠ લાખ કુટુંબની પૂરી આવક છીનવી લઈને દશ લાખ ખળદાને પણ એકાર નથી અનાવ્યા ? આઠ લાખ ઘાણી દ્વારા પ૦ લાખ ટન તેલીબિયાં પીલાય તે તેના ઉત્પાદન-ખરચમાંથી ૧૦ લાખ ખળદોના છાણુરૂપી ખાતર કે અળતણની ૪૦ કરોડ રૂપિયાની કિંમત બાદ કરીએ તેા ઉત્પાદન-ખચ કેટલેા આછા થઈ જાય ? તેલની મિલા માત્ર, ૩ થી ૪ હજાર મજૂરોને રાજી આપે છે અને રાજી કરતાં અનેક ગણી કિંમત ડિઝલના ઉત્પાદકોને આપતા હશે.
.
વનસ્પતિ ઉદ્યોગે કેટલા લાખ માલધારીઓની આવક આંચકી લીધી છે, કેટલા કરોડ પશુએ આ પચાસ વરસમાં મરાયાં હશે, અને માલની કિંમત વધારતા જઈને કેટલા અખજ રૂપિયાનું શાષણ કર્યુ” હશે, તેમ જ પશુનાશ દ્વારા ગામડાંઓની કેટલા અબજ રૂપિયાની મૂડી અને કેટલા અખજ રૂપિયાની આવક નાશ પામી હશે તેને અંદાજ કાઢવા ઘણા મુશ્કેલ છે.
આ બધું શાષણ થાય છે, થઈ શકે છે, એની પાછળ એક જ કારણ છે – લાલસા. વધુ ને વધુ ધન મેળવવાની પ્રખળ ખનતી લાલસા. દુનિયા – સમસ્તની તમામ ધનપત્તિ લૂટી લેવાની પાશવી લાલસા. અને આ લાલસાએ હવે એક વધુ કૂદકા માર્યાં છે અનાજ તરફ. ખેડૂતને
For Personal & Private Use Only
Page #100
--------------------------------------------------------------------------
________________
ટર, ફર્ટિલાઈઝર, જંતુન દવાઓ, મેટરપપ અને મેટરના આધીન બનાવી તેના દ્વારા અનાજના ભાવ ઉપર કાબૂ મેળવવા અને એકેએક વ્યક્તિનું શોષણ કરવું.
જે કામ ચંગીઝખાન અને તૈમૂર તલવારના બળે ન કરી શક્યા તે હવે આ નવા શેષણ યંત્રના બળથી સફળ રીતે કરે છે. અને આ મહાભયાનક લાલસામાંથી જ એક પ્રચંડ વિપ્લવ વિશ્વને ભરખી જાય તે આશ્ચર્ય પામવા જેવું નથી.
મૂડીવાદ એ બીજાનું ધન લૂંટી લેવાની રાક્ષસી લાલસામાંથી જન્મેલી લૂંટણવાદની સુધારેલી આવૃત્તિ છે. જ્યાં સુધી મનુષ્ય બીજાનું લૂંટી લેવાની લાલસા રાખે, પિતે જેને ઉપભેગા કરી શકે તેનાથી વધુ ધન પિતાના કબજામાં રાખવાની લાલસા રાખે, ત્યાં સુધી લૂંટાનાર વર્ગમાં ગરીબી, બેકારીને અને અસંતોષને અનિ સળગતે રહેવાને.
જ્યાં સુધી મૂડીવાદી અર્થવ્યવસ્થા રહેશે ત્યાં સુધી વિશ્વશાંતિની વાતે, વિશ્વશાંતિ માટેની શિખર પરિષદ વગેરે નર્યો દંભ બની રહેશે. આ જાતની અર્થવ્યવસ્થા વિશ્વયુદ્ધ જ આપશે, વિશ્વશાંતિ કદી નહિ આપે. જેમ યાદ એક દિવસ દારૂ પીને તેના અતિરેકથી પિતાની જાતે જ નાશ પામ્યા, તેમ મૂડીવાદને વધુ ને વધુ ધન મેળવી લેવાની લાલસારૂપી દારૂ, એક દિવસ આ આખી અર્થવ્યવસ્થાને ખતમ કરશે અને કદાચ તેની સાથે વિશ્વની પ્રજાઓને પણ
કાલ-માર્કસને સામ્યવાદ મૂડીવાદે રાજસત્તાનાં સહાય અને રક્ષણ મેળવીને જે ભયાનક શોષણ શરૂ કર્યું, તેના પ્રતિકારની શોધમાંથી સામ્યવાદને જન્મ થ. તેને પ્રણેતા હતે કાર્લ–માર્કસ
માલિકી-હકની માર્કસની વ્યાખ્યા એ કહે છે કે મૂડીવાદી અર્થરચના જે વ્યક્તિવાદ ઉપર રચાઈ છે, અને જેમાં વ્યક્તિના ખાનગી માલિકીહકને ધર્મ, નીતિએ, કાયદાએ, સમાજના રીતરિવાજે તથા માણસના અત્યારના સ્વભાવે
For Personal & Private Use Only
Page #101
--------------------------------------------------------------------------
________________
માન્ય રાખે છે તે નાબૂદ થ જોઈએ. અને તેને બદલે તમામ મૂડી ઉપર સમાજને માલિકીહક સ્થાએ જોઈએ. અહીં માણસની અંગત વાપરવાની વસ્તુઓ – જેવી કે કપડાં, પુસ્તક, રહેવાનું ઘર, તેમાંનું રાચરચીલું – એના ઉપર માલિકીહકની નાબૂદીની વાત નથી. આવા માલિકીહકથી કેઈનું શોષણ થઈ શકતું નથી. શોષણ તે ઉત્પાદનનાં સાધને ઉપરના માલિકીહકથી થાય છે. જે વસ્તુમાંથી ઉત્પાદન કરી શકાય તે વસ્તુ ઉપર તમારો માલિકીહક ન હવે જોઈએ. ઘર તમે જાતે વાપરે તે વધે નહિ, પણ જો તમે તે ભાડે આપ તે તે તમારી આવકનું સાધન થયું અને તેના ઉપર તમારે માલિકીહક ન હોઈ શકે
0 માર્કસનું ગાઢ અજ્ઞાન - કાર્લ માર્કસને બીજે મોટે સિદ્ધાંત વર્ગવિગ્રહને છે. ભારતની હિંદુ સંસ્કૃતિ અને હિંદુ સમાજરચનાનું તેને જ્ઞાન નથી, એટલે એ મને છે કે માલિક અને ગુલામ, જમીનદાર અને કિસાન, વેપારી અને કારીગર વચ્ચેના વિગ્રહએ જ માનવજાતિની પ્રગતિમાં ફાળો આપે છે. (પ્રગતિની એની વ્યાખ્યા શું હશે તે આપણે જાણતા નથી.) હવે બદલાએલા સંજોગોમાં યંત્રોના આવાગમને મૂડીદાર અને મજૂર વચ્ચે વિગ્રહ આરંભા છે.
મૂડીદાર પાસે ઉત્પાદનનાં સાધને (મંત્રો) છે. રાજ્યસત્તા તેની પડખે છે અથવા રાજ્યતંત્રમાં મૂડીદારનું જ વર્ચસ્વ છે. મજૂરે પાસે એની મજૂરી વિના બીજું કશું નથી. મજૂરી એ જ એની મૂડી છે, અને પિતાની મજૂરીરૂપી મૂડી મૂડીદારને વેચે તે જ તેનું ગુજરાન ચાલે, માટે મૂડીદાર વર્ગ સામે દારૂણ વિગ્રહ આદરીને મૂડીદારોને નાશ કરી ઉત્પાદનનાં સાધને મજૂરોએ હાથ કરવાં જોઈએ. મૂડીદાર વર્ગ નાશ પામ્યા પછી શેષણ બિલકુલ રહેશે નહિ. કારણ કે શોષણ કરનારા વર્ગને અંત આવ્યું હશે.
પ્રજાઓનું શોષણ કરવા માટે જુદાં જુદાં રાજ્યના મહીદાર વચ્ચે સ્પધી જાગે, તેમાંથી યુદ્ધો પદા થાય છે. માર્કસ કહે છે કે
For Personal & Private Use Only
Page #102
--------------------------------------------------------------------------
________________
૯૭
આમાં કરુણતા તા એ છે કે આ યુદ્ધોમાં હિત માત્ર મૂડીદારોનું હોય છે. પણ લેાકાને રાષ્ટ્રીયતાનું ઘેન ચડાવીને મૂડીદારો પોતાના સ્વા ખાતર લાકોને દુશ્મનાની તાપાના અતિ મનવા મેાકલી આપે છે. સામેના દેશના મૂડીદાર પોતાના દેશના મૂડીદાર સાથે સ્પર્ધામાં ઊતર્યાં માટે અને દેશના મજૂરા એકખીજાનાં લેાહી રેડે છે. આ લડાઈઓને અંતે તેમને કશું મળતું નથી. જે કાંઈ લાભ થયે હોય તે તા મૂડીદારાને જ થયા હોય છે. જાનમાલની નુકસાની બન્ને પ્રજાએ ભાગવી હોય છે.
હિંસાના કટ્ટર પ્રણેતા માસ
માટે માસ કહે છે કે વિગ્રહો રાષ્ટ્ર રાષ્ટ્ર વચ્ચે નહિ, દરેક દેશમાં મૂડીદાર વર્ગ અને શ્રમજીવી વર્ગ વચ્ચે ખૂનખાર આંતરવિગ્રહા લડી લેવા જોઈએ. તેની વિચારસરણીમાં જુદાં જુદાં રાષ્ટ્રા નથી, પણ માત્ર બે વર્ગો છે, મૂડીદાર વર્ગ અને શ્રમજીવી વર્ગ. માટે તે એણે આહ્વાન આપ્યું કેઃ
"Proletariates of the world unite, you have nothing to loose but your chains.”
વિશ્વભરના એ શ્રમજીવીઓ ! જાગા, સંગઠિત થાએ. તમારે તમારી ગુલામીની જ જીરા સિવાય બીજુ કશુ` જ ગુમાવવાનુ` નથી. ધમ-સપ્રદાયા સામે રાષ
માસ ધર્મ-સંપ્રદાયેા સામે પણ પોતાના રાષ ઠાલવે છે અને તેનાં એ કારણા દર્શાવે છેઃ (૧) ધર્મ-સંસ્થાઓ માલદાર છે અને સમાજમાં માલદારની જ પ્રતિષ્ઠા છે. રાષ્ટ્રમાં જે કાંઈ સગવડા હાય છે તે તમામ સગવડો માલદારો જ ભાગવે છે. ગરીમાને તે અધારી ગઢી ખાલીઓમાં રહેવાનું, રોગામાં ખાવાનુ અને દિનરાત મજૂરી કરવા છતાં પણુ અર્ધનગ્ન, અધભૂખ્યા રહીને જીવન વિતાવવાનું. (૨) ધ સંપ્રદાયા માલદ્વાર હોઈ રાજ્યના મૂડીદાર વર્ગને જ અનુકૂળ રહે
For Personal & Private Use Only
Page #103
--------------------------------------------------------------------------
________________
૯૮ છે અને તેમના બચાવમાં કહે છે કે મૂડીદારે પિતાના આગલા જન્મના શુભકર્મનું પરિણામ ભોગવે છે માટે તેમની ઈષ ન કરવી જોઈએ, અને ગરીબે પિતાના આગલા જન્મનાં દુષ્કર્મોનાં ફળ ભેગવતા હેઈ, પિતે જે સ્થિતિમાં છે તે પિતાનાં જ કર્મનું ફળ હેઈ, જે હાલતમાં આવે છે તેમાં સંતેષ માનવો જોઈએ.
ધર્મ લેકેને સંતોષમાં રહેવાનું શીખવતે હેવાથી તે માસના વર્ગગ્રહના સિદ્ધાંતમાં મોટો અવરોધ છે એમ તેને લાગે છે, માટે મૂડીદારની સાથે સાથે તમામ ધર્મસંપ્રદાયનું નિકંદન કાઢી નાખવાનું પણ તે કહે છે. વર્ગવિહીન, ધર્મવિહીન, શેષણવિહીન વિશ્વની એની કલપના છે, અને એને ઉપાય તેને માત્ર વર્ગવિગ્રહમાં જ જોવા મળે છે.
માસને હિંસક કાર્યક્રમ પણ અનેક મૂડીદારને બદલે એ રાજસત્તાની સરમુખત્યારી પદ્ધતિની હિમાયત કરીને નીચેને કાર્યક્રમ સૂચવે છે?
(૧) ઉત્પાદનનાં તમામ સાધન-જમીન કારખાનાં વગેરે રાજ્યની માલિકીનાં કરી નાખી તેને વહીવટ રાજ્ય દ્વારા ચલાવે.
(૨) ઉત્પાદનાં સાધને સિવાયની બીજી અંગત મિલકત હોય તે માણસ પાસે રહે પણ તે મિલક્તને ઉપગ તેમાંથી આવક મેળવવા માટે તે કરી શકે નહિ. - (૩) વારસાહક નાબૂદ કરવામાં આવે.
છે જે લેકે ક્રાન્તિને વિરોધ કરે તેની તમામ માલમિલક્ત જપ્ત કરવામાં આવે.
(૫) દેશને તમામ શરાફી વહેવાર રાજ્ય ચલાવે. (૬) સંદેશ અને રાજ્ય-વહેવારનાં તમામ સાધને રાજ્યહસ્તક રહે. () ખેતી અને ઉદ્યોગે રાજ્યને આધીન રહે. (૮) ખેતી અને ઉદ્યોગેનું પ્રમાણ એવી રીતે જળવાઈ રહેવું જોઈએ,
For Personal & Private Use Only
Page #104
--------------------------------------------------------------------------
________________
૯૯ જેથી ગામડાં અને શહેર વચ્ચેના ભેદ નાબૂદ થઈ જાય અને દેશમાં વસતિનું પ્રમાણ સરખી રીતે વહેંચાઈ જાય.
(૯) તમામ સશક્ત સ્ત્રી – પુરૂએ રાજ્ય નક્કી કરી આપેલી મજુરી ફરજિયાત કરવી જોઈએ. માંદા, વૃદ્ધ અશક્ત અને અપંગોને નિર્વાહ રાજ્ય તરફથી ચાલે.
(૧૦) રાજ્યની શાળાઓમાં રાજ્ય તમામ બાળકને મફત કેળવણી આપે.
કાલ માસના સિદ્ધાંતો કાર્લ માર્કસના સિદ્ધાંતિ ટૂંકમાં આ રીતે વર્ણવી શકાય તમામ મૂડીદારેની કતલ, તમામ ધર્માચાર્યોની કતલ, તમામ રાજવીઓની તલ, ધર્મ સંસ્થાઓની નાબૂદી, ધર્મની નાબૂદી અને પ્રજાની તમામ પ્રકારની પ્રવૃત્તિઓ ઉપર રાજ્યને અંકુશ, જેથી જે પ્રમાણે મૂડીવાદ સામે લેકે બળ કરે તે પ્રમાણે સામ્યવાદી સરમુખત્યારી સામે બળવો કરી શકે નહીં.
સમાજવાદ
સમાજવાદી દ્વિધામાં સમાજવાદ એ સામ્યવાદની જ જરા સૌમ્ય કહેવાય એવી આવૃત્તિ છે. બન્નેના સિદ્ધાંત સમાન છે. ફરક માત્ર એટલું જ છે કે, સમાજવાદીએ પિતે જે સરમુખત્યારી સ્થાપવા માગે છે તે હિંસાથી નહિ પણ લેકોના મત મેળવીને, કહેવાતી લેકશાહી પદ્ધતિથી સ્થાપવા માગે છે. પણ પ્રજા એવી બેવકૂફ ન હોઈ શકે કે જે પિતાની તમામ પ્રવૃત્તિઓ પિતાને હાથે જ રાજ્યસત્તાને આધીન કરી દે, કેઈવાર છેતરપિંડીથી આ અંકુશને પ્રજા પાસેથી માન્ય કરાવી લેવાય પણ અંતે તે તેમાંથી ઘર્ષણ જાગે જ.
સમાજવાદીઓ હિંસાને આશ્રય લીધા વિના સરમુખત્યારી દ્વારા પ્રજાની તમામ પ્રવૃત્તિઓ ઉપર લેકશાહી ઢબે અંકુશ મેળવવા ઈચ્છે છે ખરા; પણ તેઓ હિંસાને વિરોધ કરતા નથી. જ્યારે તેમને એક વર્ગ તે આ અંકુશ હિંસા દ્વારા જ મેળવવા માગે છે, એટલે સમાજવાદની
For Personal & Private Use Only
Page #105
--------------------------------------------------------------------------
________________
૧૦.
સ્થાપના માટે પણ લેહી રેડવાનું અનિવાર્ય જ બની રહેશે.
* યંત્ર એ જ શેષણ માર્સના સિદ્ધાંતની સહુથી મોટી ક્ષતિ એ છે કે તે મૂડીવાદીએનાં શેષણ કરવાનાં સાધનોનો નાશ કરવાને બદલે મૂડીદારોને જ નાશ કરવાનું કહે છે. આ સાધન મૂડીદારના હાથમાંથી આંચકી લઈને પિતાના કબજામાં લીધા પછી જે એ સાધને ચાલુ રાખવાનાં જ હોય તે શેષણ અનિવાર્ય જ રહેશે. કારણ કે, એ સાધને – યંત્રે જ એવાં છે કે, શોષણ કર્યા વિના ચાલી શકે જ નહિ. મજૂરોની મજૂરીને માફર્સ મૂડી ગણાવે છે તે એ મૂડીનું જે સહુ પ્રથમ શેષણ થાય ત્યારે જ પેલાં યંત્ર ચાલે છે.
ઝેર એ ઝેર જ છે, તે કેના કબજામાં છે એ સવાલ ગૌણ છે. . રને નાશ કરવાને બદલે એ જેના હાથમાં હોય તેને નાશ કરવાથી, ઝેરનો ગુણ ઓસરી જતો નથી. એટલે યાંત્રિક અર્થવ્યવસ્થા શોષણ વડે જ ચાલતી હોવાથી જેમના હાથમાં એ સાધને આવે તેણે કોઈનું પણ શેષણ કરવું જ પડશે. પછી તે પિતાના જ રાષ્ટ્રનું હોય કે બીજી પ્રજાઓનું. એટલે ખૂનખાર વિગ્રહ લડ્યા પછી પણ શેષણ ચાલુ રહેવાનું જ. અને તે બીજી પ્રજાનું થવાનું હોય તે યુદ્ધ અને પિતાની પ્રજાનું જ કરવાનું હોય તે બળ – એ જ એનું પરિણામ. પછી એ બળવે તાત્કાલિક થાય કે વરસે પછી થાય. તે તે તે સમયના વિશ્વના સંજોગે ઉપર આધાર રાખે. માર્કસે આ બળવાને ભય ટાળવા માટે જ કદાચ પ્રજાની તમામ પ્રવૃત્તિ ઉપર રાજ્યને કબજે રાખવાની તકેદારી પોતાના કાર્યક્રમમાં રાખી હશે.
વિરહ પછી પણ પ્રેમજીવીએ શું મેળવશે? વિશ્વભરના શ્રમજીવીઓને સંગઠિત બનીને એ બળ ઉઠાવવાનું કહેતી વખતે કહે છે કે તમારે તમારી જંજીરે સિવાય કશું ગુમાવ
*
:
*
વાનું નથી.
વાત સાચી નથી. પ્રથમ સવાલ એ છે કે તેમણે મેળવવાનું શું
For Personal & Private Use Only
Page #106
--------------------------------------------------------------------------
________________
૧૦૧
છે? આ ઘનઘાર વર્ગવિગ્રહને અંતે આ શ્રમજીવીઓને શું મળવાનું છે? તેમણે તેમની જંજીરા ખાવાની છે જ નહિ. એ જ જીરાને પકડી રાખનારા હાથ માત્ર અદ્દલવાના છે. એમને ક્રીથી એ જ યંત્ર ચલાવવાનાં છે, એ જ યંત્રાની નીચે પિસાવાનું છે; કદાચ થાડી રાજી વધુ મળે, થાડી છૂટછાટા વધુ મળે પણ તેની તેમણે આકરી કિંમત પણ આપવાની છે.
લાખા મિલમજૂરાની આંખ મહી ઘૂમે મૃત્યુની છાપ શું દીઠી નહિ ? એની ચામાં કાય પિસાઈ રહી.
મેઘાણીની કવિતાની એ પંક્તિએની યથાર્થતા યંત્રાની માલિકી બદલી જવાથી ભૂસાઈ જતી નથી.
.
ભારતમાં જમીનદારી છે જ કાં? એ જમીનદારીને નાશ ઈચ્છે છે. ભારતમાં જમીનદારી કયાં છે ? ૮૦ ટકા ખેડૂતા પાસે માત્ર ત્રણથી પાંચ એકર જમીન છે. બાકીના ૨૦ ટકા પાસે પાંચથી ત્રીસ એકર જમીન છે. પણુ જમીનદારીના અથ એવા કરવામાં આવ્યે કે જેની પાસે જમીન હોય તે જમીનદ્વાર. અને આ જમીનદારીની નાબૂદી કરી ખેતીનું સરકારીકરણ કરવા જતાં રશિયામાં એક કરોડ ખેડૂતાને ગેાળીએ ઉડાવી દીધાના માલ સ્ટેલીને તેની ઇંગ્લેંડના વડાપ્રધાન ચીલ સાથેની મુલાકાતમાં એકરાર કર્યાં છે જ્યારે સામ્યવાદી ચીને તેનાથી પણ આગળ વધીને ત્રણ કરાય ચીનાઓને ગાળીએ વીંધ્યા. ( Communist China by S. Chndra:shekhar).
આમ જમીનદારી નાબૂદી કરવાના અનૂનમાં ખેતીની જાણકારી(Knowhow)ના પણ નાશ કરી નાખવામાં આવ્યા. ચીન અને રશિયા આજે અનાજની અછતથી પીડાય છે તેનાં બીજા કારણામાં આ પશુ એક કારણ છે, કે તેમના વારસાગત ખેતીવિજ્ઞાનના નાશ થઈ ગયા છે.
Memories of the world war Vol. IV By Wincent Churchil.
For Personal & Private Use Only
Page #107
--------------------------------------------------------------------------
________________
ખેતી સુધારણાના નાદમાં જમીનદારીની નાબૂદીનું સૂત્ર વહેવારુ તે નથી પણ તદ્દન બેઠું છે. ખેતી સુધારણા માનવી, પશુ અને કુદરત વચ્ચેના ગાઢ સહકાર વડે જ થઈ શકે.
માર્કસ તમામ ધર્મસંપ્રદાયને ખતમ કરવામાં માને છે, કારણ કે તેને હિંદુઓના ધર્મનું જ્ઞાન નથી. ભારતને ધર્મ સંપ્રદાયે વિષે પણ જ્ઞાન નથી. ભારતમાં ૫ ટકા મંદિરે નિધન છે. ભક્તોનાં દાન અને પૂજા વડે જ એ ચાલે છે. જે પાંચ ટકા પાસે પૈસે છે તે મંદિરે પણ યુરોપના ચર્ચની સંપત્તિની સરખામણી પાસે તે ગરીબ કહેવાય..
ભારતના ધર્મસંપ્રદાયે કદી રાજકારણમાં માથું મારતા નથી. રાજ્યસત્તાની તેમના તરફ હમેશાં કરડી નજર રહે છે. તેમની. સંપત્તિને ઉપગ પણ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યોમાં જ થાય છે. રાજ્યસત્તાનાં કે મૂડીદારનાં અન્યાયી કાર્યોને ધર્મસત્તાએ કદી માન્યતા આપી નથી. પણ સમયે સમયે વિરોધ કર્યો છે. સામ્યવાદીએ હિંદુ પ્રજાના ધર્મોનું રહસ્ય સમજ્યા નથી, સમજવાની કેશિશ પણ કરી નથી. માત્ર માસે કહ્યું માટે ધર્મના, ધર્મગુરુઓના અને ધાર્મિક સંસ્થા એના દુશ્મન બની બેઠા છે.
માર્સના દશે સિદ્ધાંતની યથાર્થતા તપાસીએ (૧) ઉત્પાદનનાં સાધને મૂડીદારના હાથમાંથી આંચકીને રાજ્યની
માલિકીનાં થવાથી શોષણ અટકી શકે નહિ. કારણ કે આ સાધને. પાછળ ધન એકત્રિત કરવાની લાલસા છે અને મૂડીદાર કરતાં રાજ્યના સરમુખત્યારેને એ લાલસા ઓછી હોવાનું કઈ જ કારણ નથી. કારણ કે આ સરમુખત્યારે કોઈ વ્યષિ-મુનિઓ નથી, મૂડીદારે તરફના દ્વેષથી પીડાતા માનવીઓ જ છે. આ સિદ્ધાંત આપણા અપરિગ્રહના સિદ્ધાંત પાસે ખૂબ વામણે લાગે છે. વારસા-હક નાબૂદ કરવાથી લેકેની વધુ કામ કરવાની ઇચ્છા મારી જાય. માનવસ્વભાવ બદલી શકાતું નથી. જે પિતાના
For Personal & Private Use Only
Page #108
--------------------------------------------------------------------------
________________
૧૦૩ વારસદારે માટે પણ કમાવું ન હોય તે બીજા લેકે માટે
માણસ શા માટે મહેનત કરે ? (૪ થી ૧૧) તમામ સિદ્ધાંતો સરમુખત્યારીને જડબેસલાક બનાવ
વાના અને માનવીઓને માનવી મિટાવી દઈ પક્ષના સત્તાધારી
એના મનસ્વીપણાના ગુલામ બનાવી દેવાનાં છે. 'તેમના જે પગલાંઓને તેઓ નેશનાલિઝમ તરીકે એટલે કે રાષ્ટ્રીયકરણ તરીકે ઓળખાવે છે તે ખરું જોતાં રાષ્ટ્રીયકરણ નથી પણ સરકારીકરણ છે.
સામ્યવાદની કૂરતા સામ્યવાદ મૂડીવાદના હાથમાંથી શોષણ કરવાનાં સાધને અને શેષણ કરવાને અધિકાર આંચકી લેવા માગે છે, પણ એ સાધનેને અને અધિકારને નાશ કરવાને બદલે એ પિતાના હાથમાં રાખવા માગે છે અને તે પિતાના હાથમાં રહી શકે માટે મૂડીદારે કરતાં તે વધુ કુર, વધુ હિંસક અને વધુ અમાનુષી બને છે.
સામ્યવાદની પણ ધનની અમર્યાદ લાલસા સામ્યવાદને પણ ધનની લાલસા છે. સત્તાની લાલસા છે. જે સાધને વડે એ ધન મેળવવા માગે છે તે સાધને શોષણ વિના કામ આપી શકે તેમ નથી. એટલે તેણે પણ બીજી પ્રજાઓનું અથવા પિતાની પ્રજાનું શોષણ કરવું જ પડે છે. બીજી પ્રજાઓનું શોષણ થઈ શકે માટે પિતાની સલામતીના બહાને નીચે પડેશી રાજ્યના સાર્વભૌમપણને ભંગ કરીને ત્યાં પિતાની પૂતળા સરકારે બેસાડવા અને તેની સામે પ્રજાકીય બળ થાય તે પિતાનાં લશ્કરે ત્યાં મોકલવાં પડે છે.
માર્કસ વર્ગ-વિગ્રહ દ્વારા વર્ગવિહીન સમાજરચના કરવા માગતે હતું અને એ રીતે વિશ્વશાંતિ સ્થાપવાની એની આશા હશે. પરંતુ હકીકતમાં તે સામ્યવાદમાં જ વર્ગ-વર્ગ વચ્ચે વિગ્રહ જાગી પડ્યો. આજે બને વર્ગના સામ્યવાદીએ પિતાના કટ્ટા દુશ્મન મૂડીવાદીઓની મદદ લઈને પણ વિધી સામ્યવાદીઓને નાશ થાય તે કરવા સમ્મત
For Personal & Private Use Only
Page #109
--------------------------------------------------------------------------
________________
૧૦૪
છે. આમ બન્યું તેની પાછળ કારણ એક જ છેઃ લાલસા. વધુ ને વધુ
ગવિલાસનાં સાધને મેળવવાની, વધુ ને વધુ સત્તા મેળવવાની પ્રચંડ લાલસા, વર્ગવિગ્રહથી ફંટાઈને વિશ્વવિગ્રહ તરફ આ બને જૂથને ખેંચી રહી છે.
આખરે તે આ બન્ને પક્ષે એક જ અર્થવ્યવસ્થાને ઢાંચામાંથી જન્મ્યાં છે. શેષણ અને હિંસા, અન્યાય અને જુલમ એ જ જેની જીવાદોરી છે, તે પશ્ચિમની યાંત્રિક અર્થવ્યવસ્થા. '
આ અર્થવ્યવસ્થાને જ નાશ કરવામાં ન આવે ત્યાં સુધી વર્ગવિગ્રહ ચાલવાના, જે આખરે વિશ્વવિગ્રહમાં પલટાઈ જશે. આ ધરતીના પટ પર વિશ્વશાંતિ અને પશ્ચિમી યાંત્રિક અર્થવ્યવસ્થા એક સાથે રહી શકે જ નહિ. .
કાર્લ માર્કસ જેને રાષ્ટ્રીયકરણ કહે છે તે ખરી રીતે રાષ્ટ્રીય કરણ છે જ નહિ. તે તે સરકારીકરણ છે. જે મૂડીદારી ઈજારાશાહી કરતાં પણ વધુ ખતરનાક છે. માસ મૂડીદારેનાં વગરને જ નાશ ઇચછે છે, પણ એ નાશના ભંગાર ઉપર તે ખુદ રાજ્યને જ મૂડીદાર બનાવવા માગે છે, જેને સામ્યવાદીઓ state capitalism તરીકે એળખાવે છે.
આમાંથી એક શક્યતા એવી છે કે આ state capitalismમાંથી સામ્યવાદી સરમુખત્યારે લૂંટણવાદ તરફ ઢળે. પિતાની પ્રજાના મૂડીદારોને લૂંટીને, તેમને મારી નાખીને પછી તેમને બીજાં રાજ્યના મૂડીદારને, ધર્માચાર્યોને લૂંટી લેવાની, મારી નાખવાની લાલસા થાય તે માર્કસની વિશ્વશાંતિની કલ્પના વિશ્વવિગ્રહમાં ફેરવાઈ જાય. - ચીનની સરહદે વિસ્તારવાળી લાલસા, તિબેટના ધર્મગુરુઓ લામાઓની નિદ્રય રિખામણી ભરેલી કતલ, ભારત ઉપરનું આક્રમણ, રશિયાનું સરહદી રાજી ઉપરનું લશ્કરી દબાણ અને ત્યાં પિતાની કઠપૂતળી સરકારે સ્થાપી તે રાજ્યનું વેપારી કરારે દ્વારા શેષણ – આ બધા પ્રસંગો આ માન્યતાને યથાર્થ નથી કરાવતા?
મૂડીવાદ શેષણની કળા શીખવે છે. દુનિયાને ભોગવિલાસ તરફ
For Personal & Private Use Only
Page #110
--------------------------------------------------------------------------
________________
૧૦૫
ધકેલે છે. સામ્યવાદ હિંસા, શેષણ, બળપૂર્વકની લૂંટ અને તિરસ્કાર દ્વારા વિશ્વશાંતિને બદલે વિશ્વવિગ્રહનાં બીજ વે છે.
ખરું રાષ્ટ્રીયકરણ તે ભારતની પ્રજાએ જ કરી જાણ્યું હતું. એની અર્થવ્યવસ્થાને પાયે જ રાષ્ટ્રીયેકરણને હતે. ઉત્પાદનનાં તમામ સાધને, તમામ કારીગરોથી માલિકીનાં હતાં અને એ સાઘને પાછળ તેમની શ્રમરૂપી મૂડી હતી. એ એવી જાદુઈ મૂડી હતી કે તેને કુગા થઈ શકે નહિ, સંગ્રહ પણ થઈ શકે નહિ. ભારતને ત્યાગવાદ
બે તૂમડાંને તરાપે ભારતીય જનતા પાર્ટીએ પિતાના કાર્યક્રમમાં ગાંધીવાદી સમાજભવાદની જાહેરાત કરી ત્યારે ઘણાને એમ થયું હશે કે આ વળી ગાંધીવાદ અને સમાજવાદનું સંકરીકરણ ક્યાંથી આવ્યું?
ખરી હકીક્ત એ છે કે કઈ જ રાજદ્વારી પક્ષ પાસે પિતાને મૌલિક, આર્થિક, સામાજિક કે રાજદ્વારી કાર્યક્રમ નથી, એટલે તમામ પક્ષે સામ્યવાદના, સમાજવાદના કે મૂડીવાદના તૂમડે રાજકારણને દરિયા તરવા મથે છે.
ભારતીય જનતા પાર્ટીએ ગાંધીવાદ અને સમાજવાદરૂપી બે તુમડાંને તાપ બાંધીને રાજકારણના દરિયામાં ઝંપલાવ્યું છે.
ખરું પૂછો તે ગાંધીવાદ જે કોઈવાદ જ નથી. ખુદ ગાંધીજીએ. પણ એ દો કદી કર્યો નથી. ભારતની હજારે વરસની જે વ્યવસ્થા અંગ્રેજોએ છિન્ન-ભિન્ન કરી નાખી હતી તેને ભંગાર ભેગે કરી – ગોઠવીને ગાંધીજીએ ભારતથી જનતા પાસે મૂક્યો હતો. તેમાં હજી “ઘણી કડીઓ ખૂટતી હતી પણ સમાજવાદના પૂરમાં એ જેમ તેમ -ગેહવાયેલે ભંગાર ફરીથી છિન્નભિન્ન થઈ ગયે.
ભારતમાં એકમાત્ર હતું ત્યાગવા - ભારતમાં માત્ર એક જ વાર હતા અને એ હતો ગોરક્ષા, વનરક્ષા, ભૂરક્ષા અને જલરક્ષા ઉપર રચાયેલ “ત્યાગવાદ.”
For Personal & Private Use Only
Page #111
--------------------------------------------------------------------------
________________
tot
ગાયા તમને બિનઉપયાગી એવી વસ્તુઓ ખાઈને તમને ખૂબ ઉપયાગી એવી વસ્તુઓ, પાતે ખાય તેના કરતાં અનેક ગણી આપીને ત્યાગની ભાવના શીખવે છે.
જંગલા તમારી પાસેથી માત્ર રક્ષણની અપેક્ષા રાખે છે. બદલામાં. તેમની પાસે જે કાંઈ છે તે તમામ જીવસૃષ્ટિને સમપી દે છે, મનુષ્ય સહિત તમામ જીવા, જેને જે એઇએ તે લઈ જાવ. જંગલે એ અસીમ ત્યાગનું જ્વલ ́ત દૃષ્ટાંત છે.
ભૂમિ તમારી તમામ ગઢી, નકામી વસ્તુઓને પોતાનામાં સમાવી લે છે. તમને જોઈતી વસ્તુ વિના મૂલ્યે આપે છે. એટલુ જ નહિ, પેાતાના પેટાળમાં જે અઢળક સંપત્તિ છે તે પણ તમને લઈ જવા દે છે. એ લઈ જવા તમે તેનું પેટાળ ફાડી નાખેા છે, તે પણ વિરાધના એક શબ્દ એલ્યા વિના તે બધું સહન કરી લે છે અને સહન કરતાં કરતાં તમને આપ્યા જ કરે છે. ધૈયની, સહનશીલતાની, અને ત્યાગની આવી મૂર્તિ કયાંય જોવા મળશે ખરી ? માટે તે હિન્દુઓ પૃથ્વીને માતા' કહે છે. આ તમામ ઉપકારાના બદલામાં પૃથ્વી એટલું જ ઇચ્છે. છે કે તેની છાતી ઉપર ચડીને લોકો પાપાચરણ ન કરે. તેનાં જ બાળકાની કતલ કરીને તેમના લેાહીથી તેને નવડાવે નિહ.
જલાયા તમારી પાસેથી એટલી જ અપેક્ષા રાખે છે કે તમે તેમને અભડાવા નહિ, તેમનામાં તમારા ગદા ઝેરી કચરા નાખા નહિ, તેમની કુદરતી ગતિ અવરોધીને તેમને સૂકવી નાખા નહિ.
મઢલામાં બીજી કોઈ જ અપેક્ષા વિના તે સમગ્ર જીવસૃષ્ટિને. જીવન સમપી રહે છે.
મનુષ્યા, પશુ, પક્ષીઓ, પ્રાણીઓ, જીવજ ંતુ, વૃક્ષા, વનસ્પતિઓ, સહુને જીવન અને પેાષણ આપતી દિવસ ને રાત વહેતી જતી તમામ નદીએ “ ત્યાગમૂતિ ”આ જ છે ને !
kr
આ વિશ્વમાં હિંદું પ્રજાએ હિંદુ પ્રજા તરીકે પોતાનું અસ્તિત્વ જાળવી રાખવું હશે તેા ભારતમાં એક જ વાદ્ય રહેશે “ ત્યાગવાદ ’
For Personal & Private Use Only
Page #112
--------------------------------------------------------------------------
________________
૧૯૭
અને ત્યાગવાદનો પાયાને કાર્યક્રમ છેઃ ગેરક્ષા, વનરક્ષા, ભૂરક્ષા અને જલરક્ષા.”
જે ભારતની પ્રજા ત્યાગવાદ સ્વીકારશે અને તેના કાર્યક્રમને. અમલ કરશે તે બાકીના બધા વાદ શિયાળાની ઝાકળનાં બિંદુઓની. પેઠે સુકાઈ જશે.
ત્યાગવાદની પુનઃપ્રતિષ્ઠા કરો પરદેશી વિચારસરણીમાં પિતાની જાતને ઈ બેઠેલા લેકેને “ત્યાગવાદ” શબ્દ કદાચ નહિ ગમે અથવા તે એક અશક્ય આદર્શ જેવું લાગશે. પણ હિંદુ સમાજનું માળખું ત્યાગવાદ ઉપર જ રચાયેલું હતું તે એક હકીકત છે.
જેમ પાણી એ અમૂલ્ય વસ્તુ હોવા છતાં એ જ્યાં સુધી જ્યારે જોઈએ ત્યારે અને જેટલું જોઈએ તેટલું મળી શકતું ત્યારે એનું મૂલ્ય આપણે ભૂલી ગયા હતા. હવે જ્યારે ઘણા પ્રદેશમાં તે વેપારની અથવા રેશનની ચીજ બની ગઈ ત્યારે તે તે પ્રદેશમાં તેના મૂલ્યની લેકેને જાણકારી થવા લાગી છે.
તે જ પ્રમાણે જ્યારે ત્યાગવાદ પ્રજાના લેહીમાં મળી ગએલે. હતે, હિંદુ સમાજની રચના જ ત્યાગની ભાવના ઉપર રચાયેલી હતી ત્યાં સુધી કેઈને એનો વિચાર પણ ન આવતે. પરંતુ પરદેશી વૈચારિક આક્રમણે એ વ્યવસ્થાને નબળી પાડી – તેડી નાખી. મૂડીવાદ, સામ્યવાદ અને સમાજવાદના ત્રિપાંખીઆ ધસારાએ ત્યાગવાદને અભડા, સંપડાવ્યું અને દેશ અંધાધૂંધી, હિંસા અને ગેરકાયદે કૃત્યથી અસ્વસ્થ, અસ્થિર બન્યો છે, ત્યારે ત્યાગવાદ સમજવાનું અને તેની પુનઃપ્રતિષ્ઠા કરવાનું આવશ્યક બન્યું છે. - હિંદુ પ્રજાની વર્ણવ્યવસ્થા જ ત્યાગ ઉપર રચાઈ હતી. પ્રજાના બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર એમ ચાર ભાગ કરવામાં આવ્યા હતા. અને દરેક વર્ણને બાકીના ત્રણ વર્ણના શ્રેય અર્થે પિતાના સ્વાર્થને ત્યાગ કરવાનો હતો.
For Personal & Private Use Only
Page #113
--------------------------------------------------------------------------
________________
૧૦૮
બ્રાહ્મણની ત્યાગવૃત્તિ દુનિયાભરની સંપત્તિ એક હાથ કરી લેવાની પાશવી લાલસાએ દુનિયાને અનેક યુદ્ધોમાં લેહી-તરબળ કરી છે. વીસમી સદીએ બબ્બે લેહીયાળ વિશ્વયુદ્ધોમાં કડે માનવીઓને અને સેંકડે અબજની સંપત્તિને વિનાશ કર્યો છે અને છતાં હજી વધુ મટા, વધુ ભયાનક યુદ્ધ તરફ પ્રજાએ ધસી રહી છે. આવું કાંઈ ન બને તે માટે હિંદુ સંસ્કૃતિએ પ્રજાને ચાર વર્ણમાં વિભક્ત કરી દરેકને ત્યાગની ભૂમિકા ઉપર મૂકી જુદાં જુદાં કાર્યોની સેપણ કરી. બ્રાહ્મણે તમામ વિદ્યાના જાણકાર હતા. જે તેઓ દુન્યવી ભાગવિલાસની તૃપ્તિ માટે દુનિયા ભરની સંપત્તિ ઉપર આધિપત્ય જમાવવા તેમની વિદ્યાને ઉપયોગ કરે તે બાકીની તમામ પ્રજાને હાલ આજની એશિયા-આફ્રિકાની પછાત ગણાતી પ્રજાઓ કરતાં પણ વધુ બૂરા થાય.
પરંતુ તેમણે ત્યાગની ભાવના કેળવી. ધર્મ, સંસ્કૃતિ અને જ્ઞાનના પ્રવાહથી પ્રજાને તરબોળ કરવા આશ્રમ બાંધીને રહ્યા અને ધર્મ, સંસ્કૃતિ તેમ જ જ્ઞાન પ્રવાહ પ્રજાના દરેક સ્તરમાં પહોંચાડતા ગયા. વિદ્યાની પર બાંધીને બેઠા. - રામ, ભીષ્મ, કર્ણ અને અર્જુન જેવા અનેક મહારથીઓને યુદ્ધવિદ્યા શીખવનારા બ્રાહ્મણે જ હતા. તેમણે ધાર્યું હેત તે પિતે પૃથ્વીપતિ બન્યા હતા. પરંતુ તેમણે પિતાની યુદ્ધવિધાને ઉપયોગ -પૃથ્વીપતિ બનવા ન કર્યો. ક્ષત્રિયોને વિદ્યા શીખવી.
મગધ સામ્રાજ્યના મહાઅમાત્ય, ચાણક્ય, વાલકેશ્વરના રાજભવન જેવા કે રીજ રોડના “વર્ષો જેવા કે નવી દિલ્હીના ત્રિમૂર્તિ જેવા મહેલમાં ન રહેતાં એક બગીચાના ખૂણામાં પર્ણકુટી બાંધીને રહેતા અને ત્યાંથી આ મહાન સામ્રાજ્યને વહીવટ ચલાવતા. તેમણે -ધાયું હેત તે આપણા રાષ્ટ્રપતિ ભવન કરતાં પણ મટી મહેલાતમાં રહ્યા હેત અને કેન્દ્રના આપણા તમામ પ્રધાનના પગારના સરવાળા કરતાં મોટે પગાર અને વધુ સગવડ લઈ શક્યા હોત.
For Personal & Private Use Only
Page #114
--------------------------------------------------------------------------
________________
૧૦૦ મૂળરાજ સોલંકીએ ગામના ગામ બ્રાહ્મણને દક્ષિણમાં આપવા. માંડ્યાં ત્યારે બ્રાહ્મણોએ કહ્યું, “અમારે ગામને શું કરવાં છે? અમારે. ધર્મ ય કરવાને, પ્રજામાં વિદ્યાને, ધર્મ, સંસ્કૃતિને ફેલાવે.
કરવાને.”
આમની સામે આજે ચૂંટણીની ટિકિટ મેળવવા અઠવાડિયામાં ત્રણ વખત પક્ષપલટ કરનારા અને પ્રધાન થવાની લાલચે પક્ષપલટે કરી સરકાર તેડનારા રાજદ્વારીઓ કેટલા વામણું, કેટલા કંગાલ. લાગે છે?
ગુજરાતનું મેટેરા એટલે લશ્કરી વિદ્યાપીડ. ૧૩ મી સદીના એ. વિદ્યાપીઠના આચાર્ય સમસ્ત ભારતવર્ષમાં સહુથી શ્રેષ્ઠ બાણાવળી. ગણાતા. અલાઉદ્દીન ખિલજીનાં ઝંઝાવાતી સૈન્ય દિલ્હીથી દક્ષિણ સુધી. ફરી વળ્યાં. પાટણને ભસ્મીભૂત કર્યું, પણ મેરા પાસે આ વિરાટ સૈન્ય વામણું બની ગયું. ભૂડે પરાજય પામી પાછું ફર્યું. આ આચાર્ય ધાર્યું હોત તે પાટણની ગાદી હાથ ન કરી શક્ત? પણ તેમણે માત્ર વિદ્યા પ્રચારમાં જ સંતોષ માન્ય.
બ્રાહ્મણ વર્ણ લાલસાને ત્યાગ કરી ધર્મ, સંસ્કૃતિ અને વિદ્યાને. પ્રવાહ વહેતો રાખે. આજીવિકા માટે માત્ર ગુરુદક્ષિણ અને તે પણ વિદ્યાભ્યાસ પૂરો કર્યા પછી શિષ્ય પિતાની મેળે આપે તેના ઉપર અને ગૃહસ્થોએ આપેલા દાન ઉપર જ આધાર રાખે.
તેઓ યુદ્ધવિદ્યા ઉપરાંત કૃષિ, પશુપાલન, વેપાર-વાણિજ્ય, શિલ્પ, હુન્નર ઉદ્યોગ વગેરે અનેક વિદ્યાના જાણકાર હતા પણ એ વિદ્યા દ્વારા - ધન ઉપાર્જન કરવાની લાલસા ત્યાગીને બીજા વર્ગોને એ વિદ્યા શીખ. વતા. એ ત્યાગ કઈ નાનસૂને ન હતે.
બલિદાનની મૂતિ-ક્ષત્રિય. " ક્ષત્રિને ભાગે આવ્યું, તમામ લાલસાએ ત્યાગીને પ્રજાનું રક્ષણ કરવાનું કામ. ચેર-લૂંટારા પ્રજાને પીડે નહિ, પરદેશી દુશમને પ્રજાને રજાડે નહિ તે માટે હર ઘડી માતને મુઠ્ઠીમાં રાખી સાવધ રહી પ્રજાનું, રક્ષણ કરવાનું કામ.
For Personal & Private Use Only
Page #115
--------------------------------------------------------------------------
________________
૧૧૦
શાંતિને સમયે દેશને સમૃદ્ધ રાખવા, ખેતી કરવી અને પ્રજા ઉપર કાઈ પણ દિશાએથી આફત આવે કે હથિયાર લઈ ઘોડે ચડી પ્રજાના રક્ષણ માટે ચાલી નીકળવું. અરે ! લગ્નની ચારીમાં ત્રણ ફેરા ફર્યાં હોય, ચાથી થાય અને રાડ પડે કે કૂદીને લગ્નમ’ડપમાંથી બહાર આવે અને મેાત સામે ધસી જાય; કારણ કે એ ક્ષત્રિય છે, ગાબ્રાહ્મણપ્રતિપાળ છે. ગાય અને બ્રાહ્મણ એટલે ધના, સંસ્કૃતિના, વિદ્યાના · અમૃત-ઝરા. એ ઝરા જો સુકાઈ જાય તેા પછી પ્રજાની હાલત શું થાય ? આ ક્ષત્રિયાએ ધાયુ... હાય તા પ્રજાને લૂટી નીચેાવી લીધી હોત. પણ ના, લૂલૂંટના માલ કરતાં પ્રજાનું ગાબ્રાહ્મણુ અને સ્ત્રીઓનું રક્ષણ કરતાં કરતાં મેળવેલું મૃત્યુ તેમને વધુ મીઠું લાગતું હતું.
લગ્નની ચારીમાંથી સંસાર માણવા મહાબળેશ્વરની શીતલ ટેકરીઓને • બદલે મેાતના મેદાનમાં ધસી જનારાઓની ત્યાગવૃત્તિ કેવી પ્રમળ હશે ? એ માત્ર બળવાન ન હતા, બુદ્ધિશાળી પણ હતા. પરંતુ એ • અળબુદ્ધિ, તેમણે કરોડા કમાવા કરતાં કરાડપતિઓનું રક્ષણ કરવા માટે વાપરવાનું વધારે ઉચિત માન્યું.
તેમના હાથમાં સત્તા હતી. તેઓ ધારે તે વેપારમાં ઝુકાવીને પણ માલેતુજાર થઈ શકતા હતા, પણ તે જાણતા હતા કે જેના રાજા વેપારી તેની પ્રજા ભિખારી. એટલે એ લાલસા પણ તેમણે ત્યાગી. સત્તાના જોરે તેઓ શુદ્રોનું, તેમની કારીગરી અને હુન્નર ઉદ્યોગના લાભ માત્ર પેાતા માટે મેળવીને (જેમ આજે ઉદ્યોગાનું Nationalisation કરીને રાજ્યલાભ મેળવે છે તેમ) પણ સમૃદ્ધિ મેળવી શકત, પણ એ તમામ લાલસા ત્યાગીને સમર્પણુની મૂર્તિ સમા એ ગાબ્રાહ્મણ પ્રતિપાળ અને માતના આાક ખની રહ્યા હતા.
.
તેમને કરે।ડપતિ બનવા કરતાં કેસરિયાં કરવાં ગમતાં. “ જયશિખરને છેડી મારે પક્ષે આવી જાવ તે ગુજરાતનું અડધું રાજ્ય આપું.” એવા
,
ભુવડના સ ંદેશાને તિરસ્કારી; દેશની, રાજ્યની અને રાજવીની વફાદારીને વળગી રહી મેાત સાથે ખાય ભીડનાર સૂરપાળના ત્યાગના વિચાર તા કરા ? વિચાર કયે તમને તેની કલ્પના નહિ આવે. આજના તમારા
For Personal & Private Use Only
Page #116
--------------------------------------------------------------------------
________________
૧૧
ચૂંટણીની ટિકિટ માટે પણ અઠવાડિયામાં ત્રણ વખત પક્ષપલટ કરતા રાજ્યધારીઓ સાથે, અબજપતિઓની આંખને ઈશારે નાચતા પ્રધાને સાથે, કે જે ગમે તેવા રાષ્ટ્રવિરોધી, સંસ્કૃતિવિધી, ધર્મવિરોધી અને દુષ્ટ ઈરાદાવાળા ઠરાની તરફેણમાં આંગળી ઊંચી નહિ કરીએ તે આવતી ચૂંટણીમાં ટિકિટ નહિ મળે એવા ભયથી થરથરતા રાજદ્વારીઓ સાથે સરખાવે ત્યારે જ સૂરપાળના ત્યાગની ભવ્યતાની કાંઈક ઝાંખી થઈ શકે.
બ્રાહ્મણે ત્યાગ-સૂતિ હતા તે ક્ષત્રિયે ત્યાગ અને બલિદાનની પણ મૂર્તિ હતા.
જગતને તાત ખેડૂત સહુ પ્રથમ વૈશ્ય છે ખેડૂત. ખેડૂત ધારે તે પ્રજાને ભૂખે મારી શકે. એ ધારે તે સમાજને અંધાધુંધીમાં ફેંકી શકે. પશ્ચિમને ખેડૂત કાં તે શેષણર છે અથવા શોષણખેરોને એજન્ટ છે. એણે આજના વિજ્ઞાનની મદદથી ખેતીને લૂંટનું હથિયાર બનાવ્યું છે. : ભારતને ખેડૂત આજે પણ વિશ્વમાં સહુથી વધુ કુશળ છે. એણે ધાર્યું હોત તો પોતાના માટે ઘણા લાભ પ્રાપ્ત કર્યા હતા પણ તેણે શેષણખેર થવાને બદલે ત્યાગવૃત્તિ દાખવી જગતના તાતનું બિરુદ મેળવવાનું વધુ ઉચિત માન્યું.
આગઝરતા તાપમાં, કડકડતી ઠંડીમાં, અનર્ગળ વરસાદમાં કે ઝંઝાવાતી પવનની ઝાપટે અને ધૂળની ડમરીઓ વચ્ચે કે ઘોર અંધારી રાતમાં હિંસક પશુઓની ડણક વચ્ચે એ પ્રજાને ખવડાવવા અનાજ ઉગાડવા કમર કસીને મંડ્યો જ રહે છે. ખેતીને એણે કમાણીનું સાધન ન માનતાં યજ્ઞ તરીકે સ્વીકારી.
ખેડૂત જે ખેતી પાછળની ય–ભાવનાને ઠુકરાવી નફાખેરીનું સાધન બનાવવા લલચાય તે શું થાય, તે આપણે આજની સ્થિતિ કહી આપે છે. ખેતીના વણલખ્યા કાયદાની મર્યાદામાં આજની ખેતીને સમાવી શકાય તેમ નથી.
For Personal & Private Use Only
Page #117
--------------------------------------------------------------------------
________________
૧૧૨
- ધમની મર્યાદામાં રહેતા , વૈને ધર્મ વેપાર કરીને રાષ્ટ્રની સમૃદ્ધિ વધારવાને. વેપારનાં મૂળ ખેતીમાં છે. વૈને ત્યાગ પણ ક્યાં છે હતે? તેઓ તેમની મર્યાદાની બહાર જાય તે શું થાય તે આજના કરેલ્પતિઓની પ્રવૃત્તિ જ આપણને કહી દે છે.
વૈરૂના ધંધા ઉપર હિંદુ ધર્મે મર્યાદા મૂકી છે. અમુક ધંધા જે નાના ઉત્પાદકોના હાથમાંથી શ્રીમંત વૈશ્યના હાથમાં જાય તે પ્રજાના શેષણની, દુઃખની, માનસિક તંગીની કઈ મર્યાદા જ ન રહે. કારણ કે પૈસાના જોરે એ અમુક જીવનજરૂરિયાતની ચીજોના સંઘરા કરીને પ્રજાને નીચવી શકે. માટે તે તેલ, ઘીને વેપાર કરવાની વૈશ્યને મનાઈ હતી. દૂધને તે વેપાર કરવાની જ મનાઈ હતી. વૈ આ ત્રણે ધંધામાંથી મબલખ પૈસે મળી શકે છે તે સારી રીતે જાણે શકે એટલા બુદ્ધિમાન હતા પણ તેમણે ત્યાગવૃત્તિ દાખવી. આવા અનેક ધંધામાં હસ્તક્ષેપ ન કર્યો. - ત્યાગવૃત્તિ તજીને હિંદુ ધર્મની મર્યાદાઓ તેડીને જ્યારે તેમણે આ ક્ષેત્રમાં પ્રવેશ કર્યો ત્યારે દૂધ, ઘી, તેલ, ગોળ વગેરે ક્ષેત્રે પ્રજાની યાતના કેટલી વકરતી જાય છે તેનું વર્ણન કરવાની જરૂર છે ખરી?
વે હિંદુ ધર્મશાની મર્યાદામાં રહીને પણ કરેડો અને અબજો રૂપિયા કમાઈ શક્તા એ એમની બુદ્ધિને પ્રતાપ હતું. ગુજરાતના શ્રેષ્ઠીઓની હૂંડીઓ છેક યુરોપમાં સ્વીકારાતી. તેમની બુદ્ધિ અને પૈસાના જેરે તેઓ સમાજમાં ઘણી અવ્યવસ્થા પેદા કરી શક્યા હોત, જેમ આજના દેશ-વિદેશના કરોડપતિઓ અને અબજપતિઓ કરે છે તેમ. પણ ના! તેમણે તેમના ભેગ-વિલાસની લાલસાઓ ઉપર અંકુશ રાખી પિતાનાં નાણુંને સમાજમાં શ્રેય અર્થો ત્યાગ કરવામાં કૃતકૃત્યતા માની.
ભારતમાં જેટલાં વાવ, કૂવા, તળાવ, મંદિર, મઠ, પાઠશાળાઓ, અન્નક્ષેત્રે, સદાવ્રત, ધર્મશાળાઓ, પાણીની પરબ, પાંજરાપોળ વગેરે છે તેવાં અને તેટલાં દુનિયાના કેઈ ભાગમાં તે બતાવે !
For Personal & Private Use Only
Page #118
--------------------------------------------------------------------------
________________
૧૧૩ આ તમામ દેન મુખ્યત્વે આપણા વેની જ છે ને! જે સમાજ પાસેથી તેમણે એ ઘન મેળવ્યું તે સમાજને ચરણે પાછું ધરી દીધુ. સમાજ પાસેથી મેળવેલી સંપત્તિ સમાજને પાછી ધરવા પાછળ પણ તેમની વહેવારું બુદ્ધિ હતી. "
ભામાશાએ ધાર્યું હોત તે પિતાની સંપત્તિના બળે એ અકબરને પક્ષે જઈને મેવાડને સૂબે બની શક્યો હોત. પણ તેણે પિતાની સર્વ સંપત્તિ રાણા પ્રતાપને ચરણે ધરી દીધી, પિતા માટે ગરીબી સ્વીકારી એ ત્યાગ શું નાનસૂને હતે? ભારતના ગામડે-ગામડે આવા નાના-મોટા ભામાશાઓ પાક્તા. | સરખામણી કરે આ ભામાશાઓની પેલા વિશ્વના અબજપતિએની સાથે; જેઓ દુશ્મન-દેશને પણ હથિયાર વેચી આવે છે, નાનાં નાનાં રાજ્યનાં પ્રધાનમંડળને જ ખરીદી લે છે, અને વિશ્વ ઉપર મતને વરસાદ વરસાવનારાં સાધને ફેલાવતા રહી ધનના ઢગલા ભેગા કરે છે, અને આપણા ભામાશાઓને લાખ લાખ વંદન કરવા તમારું મન તલપાપડ થઈ જશે.
તેઓ તેમના ત્યાગ અને દાનવૃત્તિને કારણે માનને પાત્ર હતા. આજની હિંસક અને શેષક અર્થવ્યવસ્થાએ તેમને પ્રજામાં તિરસ્કૃત બનાવ્યા છે.
સમાજની આધારશિલા–શદ્રો - શુદ્ર એટલે હરિજન નહિ. શુદ્ધ શબ્દ પણ હલકો નથી. શુદ્ધ એટલે તમામ કાચી ચીજોમાંથી જીવન ઉપગી ચીજો બનાવનાર કારીગર. શુદ્રો ધારે તે સમસ્ત પ્રજાની તમામ પ્રવૃત્તિઓ ખંભિત કરી નાખે. એ રાષ્ટ્રને મુશ્કેલીમાં પણ મૂકી શકે. પણ તમામ સ્વાથી લાલસાએ ત્યાગીને તેમણે પ્રજાની સેવાઓ જ કરી છે. કેઈ એમ કહે કે શદ્રો ત્રણ વર્ષની સેવા કરે છે તે તે ભૂલ છે. શુદ્ધ ચારે વણની સેવા
માનવ-ધર્મની અને માનવ સેવાની વાત કરનારા આજે આ ભા. ૩-૮
For Personal & Private Use Only
Page #119
--------------------------------------------------------------------------
________________
૧૧૪
શૂદ્રના અમુક ભાગનું શેાષણ કરે છે. અમુકને હડધૂત કરે છે અને અમુકના પોતાના સ્વાથી હિત માટે ઉપયોગ કરે છે.
શૂદ્રો સેવાભાવથી કામ કરે ત્યારે જ બ્રાહ્મણેાનાં તમામ યજ્ઞ, કાર્યો સંભવિત બને; ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્રો ત્યાગભાવનાથી લાલસારહિત થઈને સેવાથે કામ કરે તે જ સમૃદ્ધ ખેતી શકય બને, તે જ ક્ષત્રિયે પ્રજાનું રક્ષણ કરી શકે, વૈશ્ય વેપાર કરી શકે.
વૈશ્યા દ્વારા થયેલાં વાવ, કૂવા, તળાવા, મ'દ્વિા, પાઠશાળાઓ, સદાવ્રતે, અન્નક્ષેત્રો વગેરે સમાજને ઉપયેગી તમામ પ્રવૃત્તિઓ જો શૂદ્રોએ ત્યાગવૃદ્ધિ સ્વીકારી ન હેાત તે શકય બની ન હોત; તે ભારતનાં શિલ્પ, સ્થાપત્ય, ચૈત્યા જગપ્રસિદ્ધ બન્યાં ન હેાત.
શૂદ્રોની ત્યાગવૃત્તિને, સંતોષવૃત્તિને, સેવાવૃત્તિને સીમા જ ન હતી. તેમણે પોતે માત્ર પેટ ભરવા માટે નહિં, શ્રીમ'ત થવા માટે પણ નહિ, પણ રાષ્ટ્રને માટે પેાતાનાં એજારી ચલાવતાં ચલાવતાં ભજનાના લલકારથી વાતાવરણને ગાજતું રાખ્યું હતુ.
આ પ્રમાણે આખી સમાજવ્યવસ્થા ત્યાગવાદ ઉપર રચાયેલી હતી. ત્યાગવાદ એ જ ભારતના સાચા વાદ છે. કેસરીઆની કથાએ અને ગામડે ગામડે ઊભેલા પાળિયા આ ત્યાગવાદનું સર્જન છે. પવિત્ર ધર્મગ્રંથા પાછળ પણ ત્યાગવાદ ઝળહુળે છે. જ્યાં સુધી પશ્ચિમી સંસ્કૃતિનું આક્રમણ ન આવ્યું અને મૂડીવાદે, સામ્યવાદે અને સમાજવાદે ત્યાગવાદને અભડાવ્યે નહિ ત્યાં સુધી હિંદુ પ્રજામાં ત્યાગવાદ ગૂંથાઈ ગયા હતા. ત્યાગ એ ગૌરવના, માનના વિષય હતા. ત્યાગવાદને વિદેશી વિચારધારાએ, વિદેશી સંસ્કૃતિએ, વિદેશી અથવ્યવસ્થાએ અભડાવ્યા છે એટલે હવે ત્યાગ એવકૂફીમાં ખપે છે.
આશ્રમ-વ્યવસ્થામાં પણ ત્યાગની પ્રધાનતા હિંદુ પ્રજાની આશ્રમવ્યવસ્થા પણ ત્યાગવાદ ઉપર રચાયેલી હતી. ૨૫ વરસ સુધી અખંડ બ્રહ્મચર્ય પાળી વિદ્યાભ્યાસ કરવા. ૨૫ થી ૫૦ વરસ સુધી ગૃહસ્થાશ્રમી બની, બ્રાહ્મણાએ ધમ અને વિદ્યાપ્રચાર કરવા, ક્ષત્રિયાએ પ્રજાનુ' રક્ષણ કરવું; વૈશ્યાએ વેપારવાણિજ્ય વડે
For Personal & Private Use Only
Page #120
--------------------------------------------------------------------------
________________
૧૧૫ રાષ્ટ્રને સમૃદ્ધ કરવું અને શુદ્ધોએ ત્રણે વણે પિતાને સોંપવામાં આવેલી જવાબદારી સરળતાથી ઉપાડી શકે તે માટે સેવાભાવે તેમને મદદ કરવી. ૫૦ વરસથી ૭૫ વરસની ઉંમર સુધી વાનપ્રસ્થાશ્રમમાં રહી સંસારની સર્વ કામનાઓને ત્યાગ કરી ઈશ્વરાભિમુખ બનવા પ્રયત્ન કરે અને સમાજ-સેવા કરવી. પિતાના જ્ઞાન અને અનુભવને પ્રજાને લાભ આપ, અને ૭૫ વરસની ઉંમર થાય એટલે સંન્યાસાશ્રમમાં પ્રવેશી, ઘરબાર, કુટુંબ-કબીલા, સગાંસ્નેહી સર્વને ત્યાગ કરી જંગલમાં જઈ રહેવું. અને જંગલનાં ફળ-ફળાદિ વડે અથવા ભિક્ષા માગીને પેટ ભરવું. અને ઈશ્વરભજન, જપ-તપમાં બાકીના દિવસે વિતાવવા.
મોટા ચમરબંધી રાજવીઓ પણ રાજપાટ છેડી જંગલમાં જઈ ભિક્ષા વડે પેટ ભરતા. આમ આશ્રમ-વ્યવસ્થામાં ત્યાગ કેન્દ્રસ્થાને હતે. સાધુસંત-મુનિભગવતેના ત્યાગની તે વાત જ શી કરવી? હિંદુધર્મ જ એ ધર્મ છે કે જેના સાધુસંત કઠોર સંયમ પાળી અપરિગ્રહવ્રત ધારી ત્યાગમય જીવન ગાળે છે. જેઓ પોતે જ્યાં રહેતા હોય તે જગા સાથે પણ મેહ, મમતા ન બંધાય માટે રોજ ફરતા જ રહે છે. માત્ર ચોમાસાના ચાર મહિના જ એક સ્થળે સ્થિર રહે છે, અને આ ચાર મહિનામાં પણ તેઓ પ્રજાને ધર્મનું જ્ઞાન આપવા કેટલે કઠોર પરિશ્રમ કરતા હોય છે!
આપણે સાધુઓનાં આ કઠોર તપ, સંયમ અને અપરિગ્રહની સામે, ખ્રિસ્તી ધર્મના પાદરીઓ જુઓઃ નથી અપરિગ્રહ, નથી સંયમ. દારૂ, માંસાહાર અને ભેગવિલાસમાં જ રચ્યા-પચ્યા રહે છે. વિશ્વમાં સેવાના નામે વિગ્રહો સળગાવે છે. આસામ એને તાજો જ દાખલે છે. - હિંદુ પ્રજાએ સંસારનાં અને ધર્મનાં સર્વ કાર્યો ફળની ઈચછારહિત થઈને કરવાનાં હોય છે. યજ્ઞ, જપ, તપ દાન વગેરે પણ ફળની ઈરછારહિત કરવામાં આવે છે, અને તે કર્યા પછી તેનું જે ફળ હોય તે ઈશ્વરને ચરણે ધરી દેવામાં આવે છે. આમ જન્મથી મરણ પર્યત હિંદુ સંસ્કૃતિએ ત્યાગ અને અપરિગ્રહને જ શ્રેષ્ઠ માનેલ છે.
For Personal & Private Use Only
Page #121
--------------------------------------------------------------------------
________________
૧૧૬
જ્યારે ભારતની સરહદની પેલે પાર જન્મેલા મૂડીવાદ, સામ્યવાદ કે સમાજવાદમાં માત્ર સ્વાર્થવૃત્તિ, પરિગ્રહ અને હિંસા તેમ જ શેષણખેરી રહેલાં છે. એ ત્રણે વાદોના બંધારણમાં જ હિંસા અને શોષણખોરી રહેલાં છે.
આ શેષણખોરી અને સમસ્ત વિશ્વની સર્વ સંપત્તિના માલિક બની જવાની રાક્ષસી આકાંક્ષાએ જ આપણે બન્ને વિશ્વયુદ્ધો જયાં છે, અને એ બન્નેથી પણ વધારે ભયંકર ત્રીજા વિશ્વવિગ્રહ તરફ આપણે ઘસડાઈ રહ્યા છીએ.
ત્યાગ એ પ્રજાઓના લેહીમાં જ નથી. એટલે ત્રીજુ વિશ્વયુદ્ધ અનિવાર્ય છે. પણ જે આવી રહેલા અણુયુદ્ધ અને લેસર કિરણે વડે લડાનાર મહાભયાનક યુદ્ધથી જે બચવું હોય તે ભારતે ત્યાગવાદની પુન:પ્રતિષ્ઠા કરવી જ જોઈએ. અને તેને અમલ ગેરક્ષા, વનરક્ષા, ભૂરક્ષા અને જલરક્ષાના કાર્યક્રમ દ્વારા જ થઈ શકે. ભારતથી આ થઈ શકે તેમ છે. કારણ કે, તેના લેહીમાં તેને લાખ વરસને વારસો છે.
આપણે આપણા હાથે જ જે વર્ણ–વ્યવસ્થા અને આશ્રમવ્યવસ્થા તેડી ન હોત અને ત્યાગવાદને મૂડીવાદ, સામ્યવાદ અને સમાજવાદથી અભડા ન હતા તે વૃદ્ધોની જે યાદવાસ્થળી જે દિલ્હીમાં જોઈ, અને રાજ્યના પાટનગરમાં જોઈએ છીએ, એ દુઃખદ પ્રસંગ પ્રાપ્ત થયે ન હેત.
મૂડીવાદ, સામ્યવાદ અને સમાજવાદને ધર્મ સાથે નિસ્બત નથી. સામ્યવાદ અને સમાજવાદ ધર્મને તિરસ્કારે છે. મૂડીવાદ તેને તિરસ્કાર, નથી, પણ પિતાનાં દુકૃત્યમાં તેને હસ્તક્ષેપ કરવા દેવા તૈયાર નથી. હિંદુ પ્રજા પિતાના દરેક કાર્યને ધર્મની કસોટી ઉપર મૂકીને ચાલતી.
વેદ અને જૈન ધર્મ કામ, ક્રોધ, લેભ, મેહ, મદ, મત્સર, ઈલ સંગ્રહખોરી–એ તમામને ત્યાગી તમામ લાલસામાંથી મુક્ત રહી અહિંસા, અપરિગ્રહ અને અનુકંપાવૃત્તિ દ્વારા સુખશાંતિ મેળવવા શીખવે છે. આવા ધર્મને દ્રોહ કરવાથી હિંદુ પ્રજાને કાંઈ લાભ મળે નહિ.
For Personal & Private Use Only
Page #122
--------------------------------------------------------------------------
________________
૧૧૭ ઐશ્વર્યાની સમતુલા જળવાઈ રહે એ માટે હિંદુપ્રજાના ધર્મોએ આવકના છઠ્ઠા ભાગથી વધુ કર લેનાર રાજાઓને ચેર કહ્યા છે અને તેમને રાજગાદી ઉપરથી ઉઠાડી મૂકવાની સલાહ પણ આપી છે. એટલું જ નહિ, તમામ રાજવીઓએ અને શ્રીમતેએ અમુક સમયને અંતરે પિતાની તમામ સંપત્તિ પ્રજાની વચ્ચે લુંટાવી દેવાની આજ્ઞા આપી છે.
સામ્યવાદ અને હિંદુ પ્રજાના ત્યાગવાદ વચ્ચે આ એક મોટો - તફાવત છે. એક ખૂનામરકી દ્વારા લૂંટી લેવાને આદેશ આપે છે, બીજો પ્રેમપૂર્વક પિતાની ઈચ્છાથી સમર્પણ કરી દેવાનું શીખવીને મેક્ષમાર્ગે ચડાવે છે.
મૂડીવાદ, સામ્યવાદ અને સમાજવાદ, એ કામ, ક્રોધ, લોભ, મેહ, મદ, મત્સર, ઈર્ષા, વેર, સંઘરાખોરી અને લાલસાથી ખદબદે છે. આ તમામ દૂષણે દુઃખના દાવાનળ જેવાં છે અને તેને અધેગતિમાં નાખનારાં છે. - હિંદુ પ્રજાને ત્યાગવાદ એ તમામ દુર્ણને ત્યાગવાનું તે કહે છે, પણ તમામ શુભ કર્મોનાં ફળ પણ ત્યાગીને ઈશ્વરને સમર્પણ કરવાનું કહે છે જેથી અંતે મોક્ષમાર્ગે પ્રયાણ થઈ શકે.
ઉપસંહાર
મજુરીરૂપી મૂડીનું લીલામ મૂડીવાદની આધારશિલા જ શેષણ છે. ઉત્પાદનનાં નવાં યાંત્રિક સાધને ઉપર એ પિતાને કાબૂ રાખે એટલું પૂરતું નથી. એ ચાલુ રાખવા માટે પિતાની મૂડી ઉપરાંત મજૂરોની મજૂરીરૂપી મૂડી પણ જોઈએ. અને એ મૂડી ઓછામાં ઓછી કિંમતે પડાવી લેવી જોઈએ.
માણસ જ્યારે ચારે બાજુથી મૂંઝાય છે, તેને બીજે કઈ આધાર નથી રહે ત્યારે જ તે પિતાના મકાન, દાગીના કે જમીન અથવા પશુરૂપી મૂડી વેચે છે. આ મજૂરે પોતાની મજૂરીરૂપી મૂડી વેચવા નીકળ્યા તે પહેલાં તેઓ તે મૂડી પિતાનાં નાનાં ઉત્પાદક
For Personal & Private Use Only
Page #123
--------------------------------------------------------------------------
________________
સાધનામાં લગાડતા. તેમાંથી જે માલ બનતે તેના ઉપર તેને પિતાને અધિકાર હતું અને તે માલની આવકમાંથી તે પોતાનું ગુજરાન ચલાવતા. આ
મૂડીદાર વગે સત્તાની સહાયથી તેમનાં સાધને સ્થગિત કરી દીધાં. તેમના માલમાંથી તેમને નફાને બદલે નુકસાન થાય એવાં પગલાં. લેવડાવ્યાં. એટલે આખરે ગુજરાન ચલાવવા આ નાના કારીગરોને પિતાની મજૂરીરૂપી મૂડી, મૂડીદારને વેચવાની ફરજ પડી. હવે તેઓ જે ઉત્પાદન કરે તેના ઉપર તેમને કઈ અધિકાર ન હતું. તેઓ માત્ર તેમની મજૂરીની વેચાણ કિંમતના ધણી હતા. '
જેમ વેચનારા વધારે તેમ વેચાણની વસ્તુની વેચાણ કિંમત ઓછી ઊપજે. કારીગરેના અતિ મોટા વર્ગને બેકાર બનાવી તેમની મજૂરીરૂપી મૂડી વેચવાની ફરજ પડે તેવી સ્થિતિ પેદા કરનારા માલિકને જોઈએ તેના કરતાં વધુ મૂડી વેચાવા આવે ત્યારે કુદરતી , રીતે જ તેને ભાવ નીચે બેલાય. આમ મજુરોને ઓછી કિંમતે પિતાની મૂડી વેચવાની ફરજ પડી અને તેમનું શેષણથવાનું શરૂ થયું.
ઇગ્લેંડમાં બળવો કેમ ન થ? ઈગ્લેંડ અને બીજા યાંત્રિક ઉદ્યોગીકરણ તરફ આગળ ધપતાં પશ્ચિમી રાજ્ય પાસે પિતાના ઉદ્યોગ માટે કાચો માલ સસ્તા ભાવે પડાવી લેવા અને પિતાને તૈયાર માલ ઊંચા ભાવે લેવાની ફરજ પાડવા માટે સંસ્થાને હતાં. એટલે તેમને ત્યાં મજૂર અને માલિકે વચ્ચે ચકમક ઝરતી છતાં તેઓ પિતાના મજૂરોની મૂડીથી વધુ કિંમત આપી શકતા-(વધુ રેજી) એટલે કાલ માર્કસની જે માન્યતા હતી કે આ રાજ્યમાં પ્રથમ બળવો થશે તે સદંતર ખેટી પડી.
ભારતનું બે દિશાએથી શેષણ.. ભારતમાં મૂડીવાદ અંગ્રેજો લાવ્યા પણ ભારત પિતે જ અંગ્રેજોનું સંસ્થાન બની ગયું હતું, એટલે ભારતીય મૂડીવાદે તે પિતાની પ્રજાને જ લૂંટવા સિવાય બીજો વિકલ્પ હતે જ નહિ. ભારતને નસીબે બે દિશાએથી લૂંટાવું પડતું. યુપી મૂડીવાદ તરફથી અને દેશી મૂડીવાદ.
For Personal & Private Use Only
Page #124
--------------------------------------------------------------------------
________________
૧૧૯
તરફથી. પરિણામે મજૂરીમાં અસંતેષ વધ્યા. જમશેદપુર અને સુ'બઈની મિલેમાં ૧૯૨૮માં સામાન્ય હડતાળ પડી, જે આઠ મહિના ચાલી. મૂડીવાદી માનસની ક્રૂરતા
આખરે મજૂરીની હાલતની તપાસ કરવા સરકારે એક કમિટી નીમી. આ કમિટી સમક્ષ એક મિલમાલિકે આપેલી જુબાનીમાં ત્રણ પ્રશ્નોના જવાબથી મૂડીવાદી માનસની ક્રૂરતા ઉપરથી પડદો ખુલ્લા થઈ
જાય છે.
કમિટીના પ્રમુખે મિલમાલિકને પૂછ્યું',
kk
તમારા મજૂરા રાજ
શું ખાય છે? ’’
મિલમાલિકે કહ્યું, “ જુવારના રોટલા અને ચટણી.” પ્રમુખ : તેમને ખીજા કોઈ વધારાના પાષણની જરૂર ખરી કે નહી ? ”
(6
મિલમાલિક : “ જુવારમાં તમામ પોષણ મળી શકે છે.”
ઃઃ
tr
પ્રમુખ : “ પણ મજૂરોને ખાવામાં કોઈ વિવિધતા જોઈએ કે નહિ ? તેમને કોઈ વાર ખીજી સારી ચીજ ખાવાનું મન ન થાય ?” મિલમાલિક : ૯ મજૂરાએ હંમેશાં પેાતાની ઇચ્છા ઉપર કાબૂ રાખવા જોઈએ.’
સ્વતંત્રતા મળ્યા પછી મજૂરીને વધુ રાજી મળે તેવા ઘણા કાયદા થયા છે, છતાં મજૂરાને રક્ષણ મળ્યું નથી. પગારમાં જે કાંઈ વધુ મળે છે તે દારૂ અને જુગારમાં ઝુંટવાઇ જાય છે અને વધતી મેઘવારીના ખરચને તેઓ પહોંચી વળી શકતા નથી. ઉપરાંત આપણી પાસે શેષણ માટે સંસ્થાના ન હોવાથી જો કારખાનાંઓ ચાલુ રાખવાં હોય ત સમસ્ત પ્રજાનું શેષણ વિવિધ માર્ગો દ્વારા કરવું જ પડે છે અને મજૂર પણ પ્રજાના જ એક ભાગ હાવાથી તેમનું શેષણ ચાલુ જ છે.
બીજા હાથ ઉપરથી માલિકો ફરિયાદ કરે છે કે મજૂરા વધુ પગાર માગે છે પણ બદલામાં પૂરું કામ આપતા નથી. જો કે આપણે તેમને એમ પૂછી શકીએ કે તમે તેની મજૂરીરૂપી જે મૂડી ખરીદે છે! તેની વાજબી કિંમત આપે છે ખરા ? વાજબી એટલે વધુ નહિ
For Personal & Private Use Only
Page #125
--------------------------------------------------------------------------
________________
૧૨૦
તા તેમના રાજિના ખરચને પહોંચી વળીને કંઈક બચાવી શકે એટલી, તેમનાં ઘરનાં સ્ત્રી-બાળકોને પણ પોતાની મજૂરીરૂપી મૂડીનું લીલામ ન કરવું પડે અને પુરુષોની આવકમાંથી જ આખા કુટુંબનું ગુજરાન ચાલી શકે એટલી ક"મત તા હાવી જોઈએ, જે નથી.
અને મજૂરા પૂરું કામ નથી આપતા તે ફરિયાદ સાચી માનીએ તે પણ કામ પૂરું ન આપવાનાં બે કારણ હોઈ શકે ( ૧ ) તેમને નીતિમત્તા અને ફરજનું જ્ઞાન આપવામાં આવતું નથી પણ મજૂર-આગેવાના અને ઘણી વખત કહેવાતા સમાજવાદી પ્રધાન તરફથી પણ તેમની લાગણીઓ માલિક વિરુદ્ધ ઉશ્કેરાએલી રાખીને તેમનામાં ઇર્ષાવૃત્તિ જાગ્રત કરવામાં આવે છે અથવા ( ૨ ) તેઓ દિવસે દિવસે શારીરિક અશક્ત બનતા જાય છે.
*
રેશનનું સડેલું અનાજ અથવા ખુલ્લા અજારનું હાઈબ્રીડનું સત્ત્વહીન અનાજ, પશ્ચિમી રાષ્ટ્રોમાં આરોગ્યની અને શુદ્ધતાની કસોટી ઉપર બિલકુલ ટકી શકે નહિ એવાં સિન્થેટિક દૂધ અને ઘી અને તે પણ અતિ અલ્પ પ્રમાણમાં, જતુનાશક દવાઓની અનાજમાં રહી જતી ધીમી ઝેરી અસરથી મનુષ્યની હરાઈ જતી શક્તિ, અવાજો અને હુવાના પ્રદૂષણથી ભાંગી પડતા જ્ઞાનતંતુ, જુગારથી, દારૂથી, આર્થિક ભી'સને કારણે તેમ જ છાતીએ છાતી ભીંસાય એવી ગિરદીમાં રાજ મેથી ત્રણ કલાક મુસાફરીથી શરીરના સ્નાયુઓ અને હાડકાંઓનું કમજોર થતા જવું....આ તમામ કારણેાએ દિન-પ્રતિદિન અશક્ત બનતા મજૂરા પૂરું કામ ન આપે તે એ વાંક એમના નથી પણ એવી પરિસ્થિતિ પેદા કરનારા મૂડીદારો, મેટા ઉદ્યોગપતિએ પેાતે છે.
તેઓ આ સ્થિતિ ન સુધારે તા મજૂરો હજી વધુ અશક્ત થશે. એનું પરિણામ તે। પ્રજાએ જ ભાગવવું પડશે. કારણ કે, જેમ ઉત્પાદન ઓછું થશે તેમ ઉત્પાદન-ખરચ વધશે અને આપણી પાસે શેષણુ માટે સંસ્થાના નહાવાથી એ માંઘાં બનતાં ઉત્પાદનને ખરચના બેજો આપણી જ પ્રજાને માથે પડશે.
For Personal & Private Use Only
Page #126
--------------------------------------------------------------------------
________________
૧૨૧
સામ્યવાદમાં પણ મજૂરનું શેષણ સામ્યવાદને સિદ્ધાંત એ છે કે મજૂરોએ ઓછામાં ઓછું કામ કરીને વધુમાં વધુ રજી મેળવવી જોઈએ. પણ વધુ પગારના બદલામાં તેમણે પિતાની સ્વતંત્રતા ગુમાવી દીધી છે અને જેમ ઓછું કામ અને વધુ પગાર તેમ ઉત્પાદન ખરચ વધારે. ઉત્પાદન-ખરચ વધે તેમ માલ મેં થાય અને માલ મેં થાય તેમ જીવનખરચ વધે. એટલે સામ્યવાદમાં પણ સરવાળે મજૂરોને લાભ નહિ. ઉપરાંત જેમ ઉત્પાદન વધારે તેમ બહારની દુનિયામાં એ ઊંચા ભાવને માલ વેચવે પરવડે નહિ. માટે તેણે પણ તમામ પ્રજાઓની સ્વતંત્રતાની ઘોષણા કરવા છતાં સંસ્થાને મેળવવા જ જોઈએ.
રશિયાએ પિતાનાં પડોશી રાજ્ય ઉપર લશ્કરી કહી શકાય એવા એવા અંકુશ જમાવવા ઉપરાંત આર્થિક સંકુશ પણ નથી મેળવ્યું? અને અફઘાનિસ્તાન તરફની એની આગેકૂચ પણ તેને પોતાનું સંસ્થાન બનાવવા માટે નથી ? - ચીન પણ પિતાની સરહદ ઉપરનાં રાજ્યને પિતાનાં નવા પ્રકારનાં સંસ્થાને બનાવવા નથી મળતું?
સમાજવાદમાં પણ એ જ સ્થિતિ " સમાજવાદીઓ માને છે કે – મજૂરોમાં નફાની સમાન વહેંચણી થવી જોઈએ. પણ જે ઉત્પાદનનાં સાધને ઉપર તમારે અંકુશ ન હોય તે સમાજવાદીઓને પણ પણ કાં તે મજૂરનું, કાં તે સમગ્ર પ્રજાનું શોષણ કરવું પડશે અથવા બીજા વિકલ્પરૂપે નવાં સંસ્થાનની * શિધમાં નીકળવું પડશે. જેનું પરિણામ વિશ્વયુદ્ધ જ આવે, એ બબ્બે વખત સાબિત થઈ ચૂકેલી હકીક્ત છે.
મજૂરે નહીં, પણ કારીગરે જ્યારે ભારતીય સંસ્કૃતિ એમ માને છે કે નાની નહિ પણ ઉત્પાદિત માલની સમાન વહેંચણી થવી જોઈએ, મજૂરી રૂપી મૂડીનું
વેચાણ ન થવું જોઈએ. પણ તે મૂડી ઉદિત માલને માલિક તેને - ઉત્પાદક પિતે હવે જોઈએ.
For Personal & Private Use Only
Page #127
--------------------------------------------------------------------------
________________
૧૨૨
આપણે ત્યાં મજૂરો નહિ પણ સ્વતંત્ર કારીગરી હતા. તેમનું શાષણ કરનાર કોઇ માલિક ન હતા. ઉત્પાદિત થયેલા માલ તે ઉત્પાદન - કરનારાઓના શ્રમ અને સૂઝ મુજબ યગ્ય રીતે વહેંચાઈ જતા.
ખેતરમાં પણ મૂડીવાદી, સમાજવાદી અને સામ્યવાદી વ્યવસ્થાએ ખેતમજુરોની રાજી પૈસામાં ખરીદીને મુશ્કેલી પેદા કરી, ભારતીય સંસ્કૃતિમાં ખેતરમાં કામ કરનારાઓની મજૂરીરૂપી મૂડીમાં ઉત્પાદિત થયેલા માલની વહેંચણી થતી. દરેક કારીગરને અને બીજા શ્રમ કરનારાઓને ખેતરમાં પેદા થયેલા માલમાંથી ભાગ મળતા. એ વધુ સારી વ્યવસ્થા હતી. તેનાથી માંઘવારી, ફુગાવા અને ભ્રષ્ટાચારને અવકાશ જ ન રહેતે.
ખનીજ સંપત્તિની માલિકી કોની?
એક બીજો નવા મુદ્દો પણ વિચારવા જેવા છે. ઇશ્વરે મનુષ્યને પાણી, વ્રુક્ષા અને પશુઓથી માંડી વિવિધ ખનીજ પદાર્થો રૂપી અઢળક સંપત્તિ આપી છે. જે જે પ્રદેશમાં એ સંપત્તિ હાય તે સંપત્તિની માલિક રાજસત્તા નહિ પણ પ્રજા છે. રાજસત્તાને તેના પાતાની મરજી પ્રમાણે ઉપયોગ કરવાની, મૂડીદારોને તે ખોદી કાઢવાને ઇજારા આપવાની, તેના જરૂરિયાત ન હાય એવાં કાર્યોમાં દુર્વ્યય કરવાની કે દુર્વ્યય કરવા દેવાના અધિકાર ખરી ?
એ સંપત્તિઓને મર્યાદા બહાર ખાદી કાઢીને તેના વિનાશક હથિયારામાં ઉપયાગ કરવા, શેષણ-કાર્યોમાં ઉપયોગ કરવા, અને તેમાંથી થતા મખલખ નફા રાજ્યની અથવા એને ઇજારા લેનારા મૂડીદારોની તિજોરીમાં જમા થવા દેવા એ ન્યાયી અને સલાહભયુ છે. ખરું ? એની માલિકી તા સમગ્ર પ્રજાની છે. એ જ પ્રજાને તેમની જ સંપત્તિ વટે લૂ’ટવી, કુદરતી સંપત્તિના ક્ષય ક` જવા અને વિશ્વશાંતિને જોખમમાં મૂકવી એમાં કેટલુ' ડહાપણ છે, કેટલા ન્યાય છે એ વિશ્વના ડાહ્યા પુરુષોએ વિચારવાના સમય પાકી ગયા છે.
જો ખનીજ સંપત્તિએ, જેવી કે લેડું, ડિઝલ, કોલસા, એલ્યુમિનિયમ, તાંબુ વગેરેને પ્રજાની માલિકીની ઠરાવી રાજસત્તા કે મૂડી
For Personal & Private Use Only
Page #128
--------------------------------------------------------------------------
________________
૧૨૩
દારોની માલિકી નાબૂદ કરવામાં આવે તે વિશ્વયુદ્ધના ભય કદાચ.. હમેશને માટે ટળી જાય.
ખનીજ સ ́પત્તિના દુર્વ્યય અટકાવા
જ
જેમ પાણી, માટી, રેતી વગેરે પ્રજા પોતાની જરૂરિયાત પૂરતી જ મક્ત વાપરે છે કારણ કે, એ તેમની માલિકીની છે. તે જ પ્રમાણે બીજી તમામ ખનીજ સંપત્તિ પણ પ્રજાની માલિકીની છે. પ્રજા પાતે તે માટીની માફક ખાદી લઈ જઈ શકે નહિ, પણ એક એવી પ્રજાકીય સંસ્થા હોવી જોઈએ જે પ્રજાની જરૂરિયાત પૂરતી જ એ સ'પત્તિ ખાદે અને એ ખાદવાના જે ખર્ચ આવ્યા હાય તે ચડાવીને પ્રજાને આપે. તેની નિકાસ પણ ત્યારે જ થાય જ્યારે તેના બદલામાં આપણને આપણે ત્યાં ન થતી ખનીજ સપત્તિ ખીજા દેશમાં થતી હોય ત્યાં તેમની સાથે વિનિમયના ધેારણે આપ-લે થઈ શકે.
આવી કોઈ વ્યવસ્થા વિચારવામાં નહિ આવે તે વિશ્વના ચાડાક સત્તા અને ધનભૂખ્યા, લાલસાના ગુલામે આ પ્રજાની તમામ ખનીજ સપત્તિને નાશ કરી નાખશે.
આ વ્યવસ્થાની જે કોઈ પહેલ કરી શકે તેા ભારત જ કરી શકે. કારણ કે હિંદુ તત્ત્વજ્ઞાન લાલસાત્યાગ, અપરિગ્રહ અને અહિંસા ઉપર જ રચાયું છે. થાડાક ધનભૂખ્યા અને સત્તાભૂખ્યા માનવીઓને હાથે સ’પૂર્ણ રીતે પેાતાની માલિકીની ઇશ્વરદત્ત સપત્તિના નાશ થ અટકાવવા અને તેમ કરીને ભવિષ્યની પેઢીને દારૂણ પ્રશ્નોના લેગ થતા `બચાવવા જગતની પ્રજાએ કટિષદ્ધ થશે ખરી ?
•
કા માસે કહ્યું હતું કે Prolet rians of the world unite you have nothing lose but your Chains એ ખેઢુ હતું. આજે વિશ્વની પ્રજાને એમ કહી શકાય કે People of the world unite you have nothing to save except your natural wealth culture: and humanity from complete destruction.
*
For Personal & Private Use Only
Page #129
--------------------------------------------------------------------------
________________
આ યુગનુ સર્વોચ્ચ પાખંડ લેાકશાહીના મહેારા નીચે !
જે લેાકશાહીના ગુણ ગાતાં ભારતમાં કોઈને હજી થાક લાગ્યું નથી; જેનાં આવતાં જતાં અત્યંત ભયકર અનિષ્ટ તરફ હજી કોઈની નજર પડી નથી; જે પ્રયાગ સત્ર ધરાર નિષ્ફળ ગયા છે તે લેાકશાહી શું છે તે જાણે! છે ? તે તે મહાભય કર પાખ'ડી માણસાના એક ટોળાનું; સુંદર મજાનું મહેારું છે. જેનાથી સહુને ઠગીને લૂટી શકાય છે.
અહી જ વાંચે, અમેરિકન પત્રકાર વેક્ટર વિપમેનના શબ્દ... [ભૂમિપુત્ર તા. ૬-૬-૭૬ માંથી ]
“ લેાકશાહીમાં બહુમતીની ઇચ્છાને સર્વોપરી માનવામાં આવે છે. બહુમતીને જાણે કાયદાનું કોઈ બંધન નથી. કેમ કે એ પેાતે જ કાયદા ઘડે છે. સાચું શું ? અને ખેાટુ' શું? તે વિષે અંતિમ નિણ ય તેના જ ગણાય છે. પરરંતુ તાર્કિક દૃષ્ટિએ અને વ્યવહારમાં આ સિદ્ધાન્ત એકહથ્થુ સત્તાવાળા રાજ્યને જન્મ આપ્યા છે. અમર્યાદ આપખુદીની તે એક આધુનિક આવૃત્તિ છે. તેને માટે ગાદી ઉપરને વારસહુ સાબિત કરવા પડતા નથી અથવા કોઈ લશ્કરી વિજય પણ મેળવવા પડતા નથી. લોકોની બહુમતીના જોરે તે આપાઆપ તમને મળી જાય છે. આપણા જમાનાનું આ એક સર્વોચ્ચ પાખંડ છે, જે લેાકશાહીનું મહેરું પહેરીને ફરે છે.
-૫. શ્રી ચન્દ્રરોખવિજયજી
For Personal & Private Use Only
Page #130
--------------------------------------------------------------------------
________________
[૩૦] સમાજદર્શન
[૧] સમાજદર્શન આજથી ૬૦ વરસ પહેલાંની એટલે કે ઈ. સ. ૧૧૫-૧૬ આસપાસની આ વાત છે. અમે હાઈસ્કૂલમાં ભણવા જઈએ કે મંદિરે પૂજા કરવા જઈએ, વચ્ચે ઈસમાઈલ મતવાનું ઘર આવે. નાનું એવું મકાન, ૪૦-૫૦ જેટલી ગાયે ઊભી હેય. એક ખાટલા ઉપર ઈસમાઈલ મતે. ખભે રંગણું નાખીને બેઠો હેય. (રૂઝણું એટલે દેહતી વખતે ગાયના પાછલા બે પગ અને પૂછડું તથા ભેંસના આગલા બે પગ બાંધવાનું દોરડું)
એક ખાટલા ઉપર દૂધ દેહવા માટેની પિત્તળની ચકચકિત તામડી માંજી સાફ કરીને તડકામાં સુકવવા મૂકી હોય. દૂધ દેહવા બેસે ત્યારે તામડી ભીની હવાવાળી પણ ન રહે એની ખાતરી કરી, છે. પાણીનું એકાદ ટીપું પણ બાજુમાં રહી ન જાય માટે તડકામાં સુકાયેલી તામડીમાં પણ કપડાને કટેકે ફેરવી લે.' - એને માટે દીક હવે ગાયે ચારવા અને દેહવા જેવો મોટો થયે હતે. એક વખત અમે ત્યાંથી પસાર થતા હતા ત્યારે તે ગાય. દોહવા બેઠો. પણ તેણે તામડીમાં કપડું ફેરવ્યું નહિ. ઈસમાઈલે તરત તેને ઠપકા, ઢીકરા, તામડીમાં ભેજ પણ ન રહે માટે તેમાં કપડું. ફેરવી લેવાનું ભૂલવું જ નહિ. આપણે ઉચ્ચ વર્ણના હિંદુઓને દૂધ આપીએ છીએ. તેમને આપણા પાણીને છાંટોય ન ખપે. એમને ધરમ અભડાવવાનું આપણને પાપ લાગે, જે તામડીમાં જરા પણ લેજ રહી ગયે હેત તે.” - તેના દીકરા વલીએ તરત કપડું લઈ તામડી અંદરથી અને. બહારથી લુછી નાખી અને પછી ગાય દેહવા લાગે.
For Personal & Private Use Only
Page #131
--------------------------------------------------------------------------
________________
૧૨૬
મતવા એ મુસલમાન કામની એક.જાત છે. આપણા અમુક •ભણેલા વગ` એમ માને ચે કે જ્ઞાતિપ્રથાથી જ ભારતનું પતન થયું છે; એટલે જ્ઞાતિપ્રથાની ટીકા કરવામાં ગૌરવ માને છે. પણ જ્ઞાતિપ્રથા દરેક ધર્મ અને સમાજમાં હેાય છે. મુસ્લિમામાં પણ ઘણી જ્ઞાતિ છે. મતવા જ્ઞાતિના વંશપર પરાના ધા ગાય પાળવાના. તેમની · એક ખાસિયત કે મતવા ગાયે જ પાળે અને મતવાની પ્રામાણિકતા
:
એવી કે કદી દૂધમાં પાણીનું ટીપુંય ન નાખે.
શ્રી વલ્લભી સંપ્રદાયની હૅવેલીઓમાં દૂધના પુષ્કળ ઉપયાગ હોય એટલે હવેલીની પેાતાની માલિકીની ગાય હાય છતાં કોઈ પ્રસંગે દૂધની ખેંચ પડે તે તે મતવા પાસેથી જ દૂધ ખરીદે. મતવા કામ માટે હિં'દુઓને પૂરા વિશ્વાસ. આજે તે સરકારની પશુવિધી નીતિએ મતવા ક્રમની આ પ્રખ્યાત માલધારી સંસ્થાને ભાંગી નાખી છે અને મુસ્લિમેાએ ગેાવધબંધીની માગણીના વધ કરીને પેાતાની • જ કામને હિંદુઓ કરતાં પણ વધારે નુકસાન પહોંચાડ્યુ છે.
મુસ્લિમેએ વગર સમયે હિત ધરાવતી વ્યક્તિના હાથમાં હથિયાર બનીને ગોવધબંધીની માગણીના વિરોધ ચાલુ રાખીને જેમની સાથે તેઓ હજાર વરસથી રહે છે તેમના સદ્ભાવ ગુમાવ્યેા છે. પેાતાની કામને મળી શકે એવું સહુથી સસ્તું અને શ્રેષ્ઠ પાષણ (દૂધ) ગુમાવીને અપોષણનાં દરદોના શિકાર બન્યા છે, માંઘવારીના શિકાર બન્યા છે અને પેાતાની અનેક જ્ઞાતિએ જે ગાય અને ગાવશ દ્વારા જ આજીવિકા મેળવતી તેમને એકાર બનાવીને કામમાં ગરીબીના વધારા કર્યો છે.
તેમણે એટલે પણ વિચાર નથી કર્યો કે આઠ કરોડ મુસ્લિમે માં કેટલા મુસ્લિમે ગામાંસ ખાઈ શકે છે! અરે પાકિસ્તાનમાં કેટલા જણ ખાતા હશે? પણ દૂધ ા ાડુંઘણું લાખે પી શકતા હશે અને ગાવધબંધીની માગણીને ટેકો આપી સંપૂર્ણ ગોવધબંધી કરાવે તે તમામ મુસલમાનને સસ્તું સારું દૂધ મળી શકે અને કરોડા મુસ્લિમાને ગાય અને ગેરવશ દ્વારા રાજી પણ મળે, અને પ્રેમમાં સમૃદ્ધિ તેમ જ રાજગારીના ખૂબ વધારો થાય.
For Personal & Private Use Only
Page #132
--------------------------------------------------------------------------
________________
૧૨૭
ઉપર લખેલ સમયની આસપાસને એક બીજો પ્રસંગ પણ યાદ આવે છે. અમારી બે વરસની વાછડી માંદી પડી. ગામના વેટરનરી સજેને ઘણી દવા આપી પણ વાછડી તે વધુ ને વધુ રિબાવા લાગી. આખરે અમારા ગવાળે સલાહ આપી કે વાછડી બચાવવી હોય તે આ વિલાયતી દવાઓ છોડે અને મામદ મતવાને બોલાવી લાવે, તે ઝપાટામાં વાછડી સારી થઈ જશે.
મામદ મતવાના ઘરનું ઠેકાણું પૂછી હું તરત ઊપડ્યો તેને તેડવા. મામદ મત અમારા ગામને બહુ મોટો માલધારી. તેને ઘેર પહોંચે તે જોયું કે બહારના વાડામાં આશરે પાંચ જેટલી ગાયે ઊભી છે. આ બધી તેની માલિકીની હતી. મેં વાડામાં જઈ ઘરનું બારણું ખખડાવ્યું તે દરવાજો ખૂલી ગયે. અંદર જોયું તે ૯૫ વરસને ખખડધજ મામદ જમવાની તૈયારી કરે. રેટ ખાઈને પિતાની ૫૦૦ ગાયે લઈને સીમમાં ચારવા જેવું છે. - રોટલાને કકડો ભાંગીને મેંમાં મકવા જાય ત્યાં તે મેં બારણું ખેલી નાખ્યું. એટલે મારી સામે જોઈ કહે, “આ ભા, કેમ આવવું પડયું ?' મેં વાછડીની હકીક્ત કહી કે તરત અલ્લાહ અલ્લાહ કરતે જેટલાને સલામ કરી, ફરીથી થાળીમાં મૂકીને ઊભે થઈ ગયે. પાસે જ રોટલા સાથે ખાવા દૂધની તાંસળી હતી તેની ઉપર થાળી હાંકી દીધી.
કહ્યું, “મામદ બાપુ, રટલે ખાઈ લે. હું અહીં બેઠો છું” મામદે ના પાડી, માથે પાઘડી મૂકી. મેં ફરીથી કહ્યું કે “બાપુ, આ દૂધ તે પી લે. એવી શી ઉતાવળ છે?” મને વચ્ચે જ અટકાવી કહે,
બેટા, એ ન બને. મૂગું પ્રાણી રિબાતું હોય ત્યારે મારે ગળે દૂધનું Ajય ન ઊતરે. મડું કરું તે મારે અલ્લાહ નારાજ થાય. ચાલે, જલદી વાડે પહોંચીએ.”
હાથમાં લાકડી લઈ યુવાનને પણ શરમાવે એવી ઝડપથી મામદ બાપુ મારી સાથે આવ્યા. વાછડીને ઝીણવટથી તપાસી અને કહે કે “ઉથયું જીરું છાસમાં વાટીને એ છાસની ત્રણ નળી દિવસમાં ત્રણ
For Personal & Private Use Only
Page #133
--------------------------------------------------------------------------
________________
૧૨૮ વખત પિવડાવે. હમણાં એને ખાવાનું નહિ આપતા. વખતોવખત છાસ્ત્ર પિવડાવ્યા કરજે. ત્રણ દિવસમાં લેહી ઝાડા બંધ થઈ જશે. દિવસે પાંચેર તેલા દિવેલ પિવડાવજે.
“પછી કડખનાં પાંદડાં, ઝણી કડબ, થૂલું એમ નરમ ખોરાક અઠવાડિયા સુધી આપજે. ત્રણ દિવસમાં ઝાડા બંધ ન થાય તે મને તેડવા આવજે.” એટલું કહીને એ તે લાકડી ઉપાડીને પાછા જવા, ફર્યા, એટલે મેં કહ્યું, “મામદ બાપુ, પૈસા તે લેતા જાઓ!' '
શેના પૈસા?” તેણે મારી સામે જોઈને પૂછ્યું. “મૂગું પ્રાણી રિબાતું હોય એની સેવા કરવાને તે આપણે ધરમ છે બેટા! એના પૈસા લેવાના ન હોય. લઈએ તે ખુદા નારાજ થાય. ચાલ, જલદી ઘરે પહેરું. મારી ગાયે હવે ચરવા જવા ઉતાવળી થતી હશે અને ભાંભરતી હશે.” અને ઝડપથી ડગલાં ભરતા એ ઘર તરફ ચાલવા લાગ્યા
આજે આ પ્રસંગ યાદ આવે છે ત્યારે થાય છે કે ક્યાં તે વખતના ઉચ્ચ ભાવનાશાળી મુસ્લિમ અને ક્યાં આજના ઉચ્ચ વર્ણના કહેવાતા નબીરાઓ? જેઓ ખાદ્ય પદાર્થોમાં દૂધ હોય કે ઘી, લેટ હોય કે પાઉં.બિસ્કિટ, દરેકમાં જ્યાં જ્યાં બની શકે ત્યાં ઈંડાં, કતલ કરવામાં આવેલાં પશુઓની ચરબી અને સૂકવીને કેમિકલ પ્રોસેસથી ગંધ ઉડાડી. દીધેલી માછલીને લેટ પણ મિશ્ર કરતાં અચકાતા નથી.
ખાદ્ય પદાર્થોમાં પશુઓનાં માંસ-ચરબી ભેળવવાની શોધ કરનારા, સરકાર પાસે એ જનાએ મૂકનારા અને ભેળસેળનાં કેન્દ્રો ચલાવનારા મોટા ભાગે ઉચ્ચ વર્ણના હિંદુ નબીરાઓ છે. અને એ તમામ આજની કોલેજોની અને કોલેજોમાં અપાતા શિક્ષણની દેન છે.
એ કમનસીબ છે આ દેશનું કે તેની પાસે હવે મામદ બાપુ નથી, જે પશુઓનું દુઃખ સાંભળી થાળી ઉપરથી ઊઠી જાય, પણ મણિલાલે છે, જે ગોવધબંધીની માગણીને વિરોધ કરે છે અને ગેહત્યાને સફળ બનાવવા જુદા જુદા પેંતરા રચી શકે છે.
આપણી પાસે હવે ઈસ્માઈલ મતવા નથી જે પરધમીઓની ધર્મની લાગણીને માન આપી એ સંસ્કાર પિતાના પુત્રોમાં ઉતારે. તેને
“
બ
છે.
For Personal & Private Use Only
Page #134
--------------------------------------------------------------------------
________________
૧૯
બદલે આપણી પાસે છે જૈના અને વૈષ્ણુવા, જેએ પવિત્ર યાત્રાધામમાં બેસીને પ્રજાને દગા ફુટકાથી માંસ, મચ્છી, ઇંડાં ખાતી કરવાની યેાજના ઘડતા હોય, તેના અમલ કરતા હાય અને તે માટે ગૌરવ પણ અનુભવતા હાય.
આપણી કૉલેજો ૩૨ વરસમાં એક શ્રદ્ધાનંદ, એક કૃપલાણી કે એક ટડનબાજી તે શું પશુ એક ઇસ્માઇલ કે એક મામદ મતવા પણ ન આપી શકી હોય તે ૩૨ વરસમાં કોલેજો પાછળ અખો રૂપિયા વેડફી નાખનારાઓએ આ પ્રજાને છેતરપિંડી, દંભ અને ભ્રષ્ટાચાર આચરનારાં ટોળાંને હવાલે કરી દીધી છે, એમ નથી લાગતું ? [૨] સમાજદ્દન
મધ્યમ વગ'નું એ કુટુબ પાતાના ઘરમાં ટોળે વળીને બેઠું છે. કુટુંબના વડા ચિંતાતુર છે. પેાતે નાકરી કરે છે; ચાર બાળકો સ્કૂલ અને કૉલેજમાં ભણે છે. નિશાળ તરફથી આવતા મહિનાથી ફીમાં એ રૂપિયા વધારા કરવાની જાહેરાત થઈ છે. તે બીજી ખાજુ રેલ ભાડામાં વધારા કર્યો છે. આવતા મહિનાથી આશરે આઠ-દશ રૂપિયાના વધારાના મરચને કેમ પહેાંચી વળવું તેની ચિંતા આ કુટુંબને ઘેરી વળી છે. પેતાના ટૂંકા પગારમાંથી દર મહિને માંડ પૂરું કરતા આ વડીલને મહિને વધારાના આઠ-દશ રૂપિયા કથાંથી ફાજલ પાડવા તેના રસ્તે સતા નથી.
તેની પત્ની રસ્તા કાઢે છે કે હું અઠવાડિયાના બેથી ત્રણ એકાસણાં (એક જ વખત જમવું) કરું તે તે ખચતથી આ ખરચને પહેાંચી વળાશે. તેના પતિને આ દરખાસ્ત મંજૂર નથી.
પતિ વળતી દરખાસ્ત મૂકે છે કે નાકરને રજા આપવી અને તમામ કપડાં એ પાતે ધેાઈ નાખશે પણ એ દરખાસ્ત વહેવારુ ન ગની. કારણ કે નળમાં પાણી રાતે બે વાગ્યે આવતું એટલે ઉજાગર કરી કપડાં ધાવાનું બને નહિ.
. ૪-૨
For Personal & Private Use Only
Page #135
--------------------------------------------------------------------------
________________
૧૩૦
પત્નીએ વળતી બીજી દરખાસ્ત મૂકી કે છેકરાઓ સિનેમા જેવા જાય છે તે બંધ કરવું તે દીકરાઓએ વધે લીધે કે સિનેમા ન જોઈએ તે પછી જિંદગીમાં રસ શું રહે? સિનેમા જોયા વિના તે ચાલે જ નહિ. ખૂબ વિચારણાને અંતે એમ નકકી થયું કે કુટુંબના સળે રેજ બે વખત ચા પીતા તે હવેથી એક જ વખત પીવી, અને છતાં જે ખરચને ન પહોંચી વળાય તે તેટલા પૂરતું શાકભાજી વિના. ચલાવી લેવું.
બીજું એક ગરીબ કુટુંબ છે, પતિ પત્ની અને બે બાળકે. બાળકે નિશાળમાં ભણે છે. નાના પગારમાં માંડ પૂરું થાય છે. અચાનક આ અને આવા લાખે કુટુંબ પર વજાઘાત થયે આયાત કરેલા રૅશનના ઘઉંના ભાવ સરકારે વધારી મૂક્યા. ભાવ વધારવા માટે હજાર બશેનાં મળી શકે છે. ભાવ ઘટાડવાનાં પગલાં લેવાનું શોધનારે નાણાપ્રધાન કોઈ હજી આપણને મળ્યું નથી.
રેશનના આ ભાવવધારાએ આ અને આવા લાખે કુટુંબને ઘેરી ચિંતામાં મૂકી દીધાં. ખૂબ ચર્ચા વિચારણા પછી આ પતિ-પત્નીએ નક્કી કર્યું કે વધારાના ખરચને પહોંચી વળવા આપણે રૅશનનું પણ રેશનિંગ કરવું અને બન્ને જણાંએ રેજ માત્ર બબ્બે રોટલી જ ખાવી. માનવી દુઃખથી ટેવાઈ જાય છે. ભૂખથી અને રેગથી પણ ટેવાઈ જાય છે. તે નિયમ પ્રમાણે આ કુટુંબ પણ ભેજનના રેશનથી ટેવાઈ ગયું છે. હવે તેને પગાર વધે છે. એક દીકરો પણ કમાવા લાગ્યા છે. પણ પિલું ભેજનનું રેશન હજી ઉઠાવી લેવાયું નથી. પતિ પત્ની બન્ને હવે માત્ર બે જેટલી ખાવાથી ટેવાઈ ગયાં છે.
સરકારે રેશન ઉઠાવી લીધું પણ આવાં કેટલાં કુટુંબમાં દર મહિને વધતી મેંઘવારીને કારણે મરજિયાત રેશન સ્વીકારવાનું ફરજિયાત બનતું હશે તેને કોઈ અર્થશાસ્ત્રી, કોઈ રાજદ્વારી નેતા કે કેઈ નાણાપ્રધાન વિચાર કરશે ખરા?
For Personal & Private Use Only
Page #136
--------------------------------------------------------------------------
________________
૧૩૧
[૩] સમાજદર્શન હસનઅલી શેઠ પિતાની દુકાને બેઠા છે. સમસ્ત રાષ્ટ્ર અને મુંબઈ શહેર પણ કેમી હુલ્લડોથી તરબળ બનેલ છે. રોજ હજારે ઘાયલ થાય છે. સેંકડો ભરાય છે. માનવી માનવતા ખેઈ બેઠો છે. એની દાનલીલા સ્ત્રી, બાળક, વૃદ્ધ કે બીમાર કોઈની છાતીમાં છરી હુલાવવામાં આનંદ માને છે.
હસનઅલી શેઠની આબરૂ બહુ મોટી છે. વેપારની કુનેહ પણ સારી, પણ હુલ્લડેએ એને વેપાર રૂંધી નાખે છે. દુકાન દાર મહિને વધુ ને વધુ ખેટ કરે છે. તેમણે નક્કી કર્યું કે હાલ તરત દુકાન બંધ કરી વેપાર સમેટી લે.
તેમણે મહેતાજીને બૂમ મારી. “જયન્તીલાલ, જરા આમ આવે જયન્તીલાલ શેઠ પાસે આવ્યા, એટલે કહ્યું, “જુઓ જયતીલાલ, હાલ મારે વેપાર બંધ કરે છે, માટે તમે બીજી નોકરી શે, પણ ઉતાવળ કરીને ગમે ત્યાં નહિ બેસી જતા. તમને સારી નોકરી મળે ત્યાં સુધી તમારી કરી ચાલુ રાખીશ. સારું ઠેકાણું મળે એટલે મને કહેજો.” - પંદરેક દિવસ પછી જયન્તીલાલે કહ્યું કે, “શેઠ, મને અમુક
દુકાને નેકરી મળે છે. પગાર પણ ત્યાં ૨૫ રૂપિયા વધારે આપે છે.” - હસનઅલી શેઠ કહે, “સારું “સારું. એ માણસે સારા છે.
હું પણ તેમને તમારા માટે ભલામણ કરીશ. પણ જયન્તીલાલ, અહી - તમારે હિસાબ શું છે?' જયન્તીભાઈ જરા ઢીલા થઈને કહે, “શેઠ,
આશરે ૩૫૦ રૂપિયા મેં ઉપાડયા છે, પણ ત્યાં ર૫ રૂપિયા વધારે મળશે તે હું દર મહિને તમારે ત્યાં ભરતે રહીશ.”
શેઠ કહે, “મેં રૂપિયા ક્યાં માગ્યા છે? મેં તે માત્ર હિસાબ પૂછયો છે. ઠીક, ચપડે લાવે, જેવા ઘો. મહેતાજીએ ચેવડો
. શેઠે. ખાતું જોયું. ૩૫૦ રૂપિયા મહેતાજી પાસેથી લેણા નીકળતા હતા, તે પિતાને હાથે જમા કરી હિસાબ સરભર કરી નાખે.
For Personal & Private Use Only
Page #137
--------------------------------------------------------------------------
________________
૧૩૨ મહેતાજી તે આભા બનીને જોઈ જ રહ્યા. ત્યાં તે શેઠે બીજે સવાલ પૂછ્યો, “મહેતાજી, ગામમાં તમારી શી લેતીદેતી?” મહેતા કહે “શેઠ, એ તે હું ગામમાં સમજી લઈશ. આશરે ૧૨૦૦ રૂપિયાનું દેવું છે. પણ વેપારીઓ સારા માણસ છે. તકાદે કરતા નથી. હું ડા. થોડા આપ્યા કરું છું.”
શેઠે રૂ. ૧૫૦૦ની નેટ મહેતાજીના હાથમાં મૂકી અને કહ્યું, . “જાઓ, હમણાં જ તમામ દેવું પતાવી પહોંચ લઈ આવે અને ઘટે તે બીજા લઈ જજે. વધે તે પાછા આપવાની જરૂર નથી, તમારી. પાસે રહેવા દેજે.”
મહેતાજી કઈ બેલવા જતા હતા ત્યાં શેઠ બોલ્યા “જયન્તીલાલ!' તમે આટલાં વરસથી મારી નેકરી કરે છે અને ગામમાં તમારા ઉપર દેવું હેય એ મારા માટે શરમ જેવું કહેવાય, માટે કાંઈ બોલશે નહિ. કાલથી નવી નોકરી ઉપર ચડી જાઓ. પણ દર મહિને જેમ તમારાં બાળકોની ફી અને ચેપડીના પૈસા લઈ જાઓ છે તેમ, લઈ જવાનું ચાલુ રાખો.
અને હવે જુએ તેને વિરોધાભાસ!!
પિપટલાલ સરકારી નેકરીમાંથી નિવૃત્ત થયા ત્યારે તેની પાસે ફક્ત શેમાં જ એટલી મૂડી હતી કે વરસે એક લાખ રૂપિયા વ્યાજના આવતા. પાંચ શહેરોમાં મોટા આલીશાન બંગલા હતા. ઉપરાંત રોકડ, જરઝવેરાત તે જુદાં. પિતે વિશાળ કંપાઉન્ડમાં આલીશાન બંગલામાં રહેતા.
સાહેબ એક દિવસ જરા માંદા પડયા. ઠેકટર તેમની નાતને જ હતે. તે તબિયત લેવા આવ્યું. સાહેબ જરા મૂડમાં હતા એટલે ડોકટરે કહ્યું, “સાહેબ, એક વિનંતી કરવી છે.”
સાહેબ હસીને બેલ્યા, “બેલે, શું છે?”
ડૉકટર બેલ્યા, “પેલા ત્રિકમજીને તમે ઓળખે છે. સવગેરને છેકર, આપણી જાતને જ છે અને લેખક બજારમાં નોકરી કરે છે.”
For Personal & Private Use Only
Page #138
--------------------------------------------------------------------------
________________
૧૩૩ - સાહેબે કહ્યું, “હા ઓળખું છું. તેનું શું છે?'
ડેકટર કહે, “સાહેબ, એને પરણયે બે વરસ થયાં, પણ રહેવા રહી નથી. પગાર સારે છે પણ પાઘડીના પૈસા ક્યાંથી કાઢે? બે વરસ પરણ્ય થયાં, છતાં ઘરસંસાર મંડાયે નથી. કન્યા બિચારી પિયરમાં રહે છે અને પોતે કોઈ મિત્રની સાથે. તેને તમારા આ વિશાળ કમ્પાઉન્ડમાં એકાદ એરડી બાંધી આપે તે તેનું ઘર મંડાય, અને તમને તેમના આશીર્વાદ મળશે.
સાહેબ બોલ્યા, “આવી મેંઘારતમાં એરડી કેમ બંધાય? પણ એક પતરાની ખેલી છે તે વીસ રૂપિયા ભાડું આપે તે આપું. નાતીલાને દીકરે છે તે પાઘડી નહિ લઉં, બસ!'
ડોકટરે પેલાં દંપતીને આ ખેલીમાં વસવા મોકલી આપ્યાં. સાહેબ પિતાનું પરચૂરણ કામ પણ આ ત્રિકમજીભાઈ પાસેથી કરાવતા. હિસાબ-કિતાબ પણ લખાવતા.
માસું આવ્યું. ભારે વરસાદ પડયો. પતરાંની ખેલીનું યતળિયું કમ્પાઉન્ડની જમીન બરાબર હતું એટલે દરવાજામાંથી પાણી ખેલીમાં ધસી આવ્યું. તે ભોંયતળિયાના કાચા ધાબાની તિરાડો માંથી પણ પાણી ભરાવા લાગ્યું. ત્રિકમજીને બધે સામાન ભીંજાઈ ગયે. ઘરમાં બેસાય તેવું રહ્યું નહિ. સાહેબની ગેલેરીમાં કપડાની પેટી
અને પથારી મૂકી બેસવા દેવાની ત્રિકમજીએ રજા માગી. સાહેબે રજા - ન આપી. પાડોશના બંગલાવાળાઓને ખબર પડતાં તેમણે આશ્રય
આપે. આથી સાહેબને પિતાનું અપમાન થતું લાગ્યું. - ત્રિકમજીએ વિનંતી કરી. “મને ખેલીના દરવાજા આડે જરા | ઊંચું પગથિયું કરાવી આપે અને ખેતીમાં લાદી બેસાડી આપો.” તે
કહે, “ભાડું મહિનાના ૬૦ રૂપિયા કરી આપે, અને બિલ નહિ આપું, તે કરાવી આપું.” ત્રિકમજી નિરાશ થયે. પણ તેને એક સહાધ્યાયી મ્યુનિસિપાલિટીમાં નોકરી કરતું હતું. તેણે મ્યુનિસિપાલિટીની પરવાનગી મેળવી આપી. અને ત્રિકમજીએ પિતાના ખરચે લાદીએ બેસાડી ભયવળિયું ઊંચું કરાવી લીધું.
For Personal & Private Use Only
Page #139
--------------------------------------------------------------------------
________________
૧૩૪ હવે સાહેબે રૂ. ૬૦ ભાડાની ઉઘરાણી કરી. તે ન આપ્યું. એટલે ખાલી કરાવવા દાવે માંડયો. પણ કેસ હારી ગયા. હવે તે ત્રિકમજી " ઉપર આ ઉપકાર કરવા બદલ પસ્તા કરે છે. હવે પિતે રિટાયર થઈ ગયા છે, એટલે જૂની વાત કરવામાં વાંધો નથી.
- જ્યારે પણ મિત્રે ભેગા મળે છે ત્યારે પિતે કેવા કેવા ઉપકાર વેપારીઓ અને ઉદ્યોગપતિઓ ઉપર કર્યો અને તે બધા કેવા ખાનદાન હતા, કે પિતે કરેલા ઉપકારને બદલે વાળી આપતા તે વાતે વાગેળે છે. અને ત્રિકમજીની વાત કરીને કહે છે, જુઓ તે ખરા, સમાજ કેવી અગતિએ જઈ રહ્યો છે. '
મુસલમાન હસનઅલી અને હિંદુ પિપટલાલ વચ્ચે કે વિધાભાસ છે!
[૪] સમાજદર્શન ગામડાગામને શિક્ષક-પત્ની અને બે બાળકો મોટો ભાઈ અને ભાભી, નાનાં ત્રણ બાળકે મૂકી અવસાન પામ્યાં છે. આમ પાંચ બાળકો, પત્ની અને પિત્ત, સાત જણાનું પિતાના ટૂંકા પગારમાં પૂરું કરવાનું છે.
પંચવર્ષીય યેજનાએ વિસ્તૃત બનતી જાય છે તેમ તેમ મેંવવારી વધતી જાય છે. યાંત્રિક ઉદ્યાગનું સ્ટીમરોલર ગામડાના ઉદ્યોગ અને ગૃહઉદ્યોગો ઉપર ફરી વળ્યું છે એટલે પૂરક આવકનું કઈ સાધન ગામડામાં રહ્યું નથી. શહેરમાં તે શિક્ષકે સવારથી રાત સુધી ટયુશને કરીને ખરચને પોંચી વળવા મથતા હેય પણ ગામડામાં ટયુશન પણ કયાંથી મળે?
શહેરમાં તે રેશનની દુકાને હેય અને માલ પણ હય, માલ ન હોય તે લેક તેફાને ચડી જવાને ભય ખરે. કારણ કે ત્યાં લોકો મેટા સમૂહમાં હોય છે.
ગામડામાં દુકાનમાં માલ હોય કે ન હોય પણ પાટિયાં ફરજિયાત હોય, પણ ભાવનાં પાટિયાં જઈને માણસનાં પેટ નથી ભરાતાં. ભાવ
For Personal & Private Use Only
Page #140
--------------------------------------------------------------------------
________________
૧૩૫ લખ્યું હોય, સામે માલ નથી લખ્યું હોય, એ વાંચીને લેકે ઊંડે નિસાસા નાખે.
આમ વધતી મેંઘવારી અને માલ મળવાની અનિયમિતતાથી વખતે વખત ભૂખે દિવસ કાઢવા પડે. તેથી માનસિક તંગદિલીથી પેલા શિક્ષક ભાંગી પડ્યા. તેમને ટી.બી. લાગુ પડ્યો. ટી.બી ની સારવાર માટે દવાઓ ક્યાંથી લાવવી? પિષણના અભાવે ટી.બી. થાય. દૂધ સિવાય બીજુ એવું કયું પિષણ છે, જે લેકોને રેગોથી બચાવે? પણ ગામડાંઓનું દૂધ તે ડેરીઓવાળા લઈ જાય છે. શહેરીઓને લૂંટવા અને પરદેશી ડેરીઓને કમાવી આપવા.
ગામડાના માણસોને ટી.બી. તે શું, કઈ પણ રેગ થાય તે ઔષધ જાહનવીય વૈદ્યો નારાયણે હરિ' કહીને પાણી પી લેવાનું દૂર દૂરનાં ગામડાંઓમાં માણસે માંદા પડે તે મૃત્યુપર્યત પાણી એ જ એમની દવા. અને પાણી પણ રેશનિંગમાં મળતું હોય, તે મળે ત્યાં સુધી રાહ જોવાની. ગામડાંઓની વનસ્પતિઓ જગની સાથે જ નાશ પામી ગઈ છે. હજારે વનસ્પતિઓ કદાચ હવે પૃથ્વીના પ્રલય સુધી પણ નહિ મળે. ' આવી હાલતમાં પેલા શિક્ષકનું અવસાન થયું. મહિનાઓ સુધી
જ્યારે તેઓ પથારીમાં તરફડ્યા હશે ત્યારે તેમનાં સ્ત્રી બાળકની પાછળથી શું દશા થશે એ વિચારમાં ને વિચારમાં તેઓ કેવા રિલાયા હશે! કેટલી શારીરિક અને માનસિક રિબામણવાળું એ મૃત્યુ હશે? " હવે એ બાળકોની અવદશાની પરાકાષ્ઠા આવી. આજીવિકાનું કઈ સાધન નથી, ભૂખમરાએ આ કુટુંબને ઘેરી લીધું. ઉચ્ચ વર્ણની આ બ્રાહ્મણ બાઈ જેમતેમ કરીને ભીખ માગીને દિવસે પસાર કરવા લાગી. ગામડાગામમાં જ ભીખ પણ ક્યાંથી મળે? કઈ વખત ખાવાનું મળે, કોઈ દિવસ સાવ ભૂખ્યાં રહેવું પડે. બાળકે ભૂખથી રોઈ રોઈને થાકીને સુઈ જાય ત્યારે આ બાઈના મનમાં કે વલપાત થતું હશે?
-
For Personal & Private Use Only
Page #141
--------------------------------------------------------------------------
________________
૧૩૬ - આખરે બાઈ તદ્દન ભાંગી પડી. ન કયાંય કામ મળે, ન ભીખ મળે. હવે તે ગમે તેને ઘરે જઈને તેને એંઠવાડ માગી લાવવા લાગી... જે કાંઈ એવું હું મળે તે લઈ આવીને બાળકને ખવડાવે. પછી તે ઘર વાણિયાનું હેય, લુહાર-સુતારનું હોય કે હરિજનનું પણ હેય. " કેટલાં નિરધાર કુટુંબે આવી હાલતમાં જીવતાં હશે આ દેશમાં? સમાજ મૂઢ બની ગયું છે એમ નથી લાગતું? મારા ગામમાં કઈ ભૂખે પેટે સૂએ નહિ એવી ચેપ રાખનાર રાજવીએ અને શ્રીમંતના વારસદારે શું રહ્યા જ નથી?
આપણ આજનકારોની નજર આવાં નિરાધાર કુટુંબે ઉપર કદી પણ પડશે ખરી? સંભવ નથી, કારણ કે હુંડિયામણ, મૂડી વિકાસ અને પરદેશી કરજની ગણતરીની દીવાલે ભેદીને આ નિરાધાર કુટુંબના ચિત્કાર તેમને સંભળાય તેમ નથી. તેમની ઍરકન્ડિશન્ડ
ઓફિસેમાં આવા કરોડો લોકોના અને કતલ થતા અબજો જેના પણ ઊના ઊના નિ:શ્વાસ પણ ઠંડા થઈ જશે.
આપણી નજર તેમના ઉપર ભલે ન પડે પણ ખ્રિસ્તી મિશનરી. એની નજર જરૂર તેમના ઉપર પડશે અને ત્યારે એ લેક ખ્રિસ્તી ધર્મ સ્વીકારી એમને તરછેડનારા સમાજના ખેફનાક દુમને બની ઊભા રહેશે.
[૫] સમાજદર્શન મુંબઈ શહેરના એક પરાના મંદિરમાં કોઈ ભાવિક ગૃહસ્થ સૂકામેવાના હિંડોળા કરાવ્યા છે. બદામ, પિસ્તાં, કાજુ, અંજીર, અખરોટ વગેરે દોરીમાં પરેવીને હિંડેના ઉપર બાંધ્યાં છે.
સેંકડો ભાવિકો આ દર્શન કરે છે. એક દંપતી (બંને ગ્રેજ્યુએટ છે.) આ હિંડળાની સખત ટીકા કરવા લાગ્યાં. એક ઓળખીતા ભાઈ આ દંપતીને રસ્તા પર ભેટી ગયા. તેની પાસે આ દંપતી પિતાના હૈયાની વરાળ કાઢવા લાગ્યા કે “આટલી મેંઘવારીમાં લેકે પિસાય છે ત્યારે આ ધનાઢયોને પિતાની સંપત્તિનું પ્રદર્શન ગોઠવવામાં
For Personal & Private Use Only
Page #142
--------------------------------------------------------------------------
________________
૧૩૭ રસ છે. લેકેને પૂરું ખાવાનું મળતું નથી ત્યારે આવા કાળાબજારિયાએને પોતાની સંપત્તિનાં પ્રદર્શને ગોઠવીને સુકામેવા આગવા છે. પછી દેશ ક્યાંથી ઊંચે આવે?'
પેલા સામે મળેલા ભાઈએ પૂછયું કે “આ લે કે મે નહિ ખાય તે દેશ કેવી રીતે ઊંચે આવશે? તેઓ સૂમે ન ખાય તે એ કર્યો ચમત્કાર સરજાય કે દેશ એ આવે?”
તેમને મે ખા હોય તે છાને ખૂણે બેસીને ભલે ખાય. પણ આ પ્રમાણે પિતાની સંપત્તિનું પ્રદર્શન કરીને શા માટે તેમાં ઈર્ષાવૃત્તિ જાગ્રત કરતા હશે?”
લોકો અહીં ભગવાનનાં દર્શન કરવા આવે છે. દર્શન કરવાને બદલે તેમણે ઈર્ષા શા માટે કરવી જોઈએ? પેલા ભાઈએ સામે જવાબ આપે. “શા માટે તેમણે મંદિરમાં ઈષ કરીને પાપમાં પડવું જોઈએ?
પિલાં દંપતીએ કહ્યું કે સંપત્તિનાં આવાં પ્રદર્શને કરે છે પછી આવી ઈર્ષા તે થાય જ ને?”
પેલા ભાઈએ જવાબ આપે કે “પણ આને પ્રદર્શન કેમ કહે વાય? આ તે માત્ર ૪૦૦-૫૦૦ માણસે દર્શન કરવા આવશે, તે લેશે. જેનારને ખબર પણ નથી કે હિંડોળા કરાવનાર કેણ છે. જોકે તેને ઓળખે નહિ તે પ્રદર્શન નિષ્ફળ ગયું કહેવાય. , “તેણે સંપત્તિનું પ્રદર્શન કરવું હોય તે ફાઈવ સ્ટાર હોટલે કયાં નથી? ત્યાં જલસા ગોઠવીને હજારો માણસેને પિતાની સંપત્તિ અભિમાનપૂર્વક દેખાડી શકે છે.' આ દંપતીએ કળી દલીલ કરી કે “ઘણા લેકો ભૂખે કરતા હોય
તેમણે એવા શા માટે ખાવા જોઈએ? તેને બદલે ને ગરીબેને - અનાજ આપે તે શું છેટું
“કાંઈ જ ખોટું નહિ.” પેલા ભાઈએ જવાબ આપે. “પણ આપણે એમ કઈ રીતે માની લઈએ કે તે ગરીબને અનાજ નહિ
For Personal & Private Use Only
Page #143
--------------------------------------------------------------------------
________________
૧૩૮ આપતા હોય? શ્રીમતે પણ મો નહિ ખાય તે મેવા ઉગાડનારા પણ ભૂખે મરવા લાગશે.”
તમે આવા કાળાબજારિયાઓને પક્ષ લેતાં કયારથી શીખ્યા ?' પિલાં દંપતીએ ગુસ્સે થઈને પૂછ્યું.
હું આ હિંડોળા કરાવનાર ભાઈને ઓળખતે જ નથી એટલે પક્ષ લેવાને સવાલ જ ઉપસ્થિત થતું નથી. વળી એ કાળાબજારિયે છે એમ માનવાને પણ કારણ નથી. કોઈ મોટો વેપારી કાળાબજાર ન કરતાં પ્રમાણિકપણે બંધ કરતે હોય તે પણ તે આટલે ખરચ કરીને હિંડોળા કરાવી શકે
પણ વેપારી કાળાબજાર કર્યા વિના કમાઈ શકે જ નહિ.” દંપતીએ તેમની જીદ હજી ચાલુ રાખી.
જુઓ. તમે કાળાબજારને અર્થ જ નથી સમજતા. માત્ર સરકારી. અને સમાજવાદીઓના પ્રચારથી મનમાં એક જાતની ગથિ બંધાઈ ગઈ છે. ઘણા વેપારીઓ પ્રામાણિકપણે વેપાર કરે છે અને સરકારને કર ભરી દે છે. એ સાચું છે કે આમ કરવાથી તેમની પ્રામાણિકપણે કરેલી. કમાણીને મોટો ભાગ ગુમાવી દે છે.
- બીજા કેટલાક વેપારીઓ માટે વેપાર કરે છે, પ્રામાણિકપણે કરે છે. મોટા વેપારને લીધે તેમને નફે પણ મેટો હોય છે. જે વેપારી મોટો નફો કરે તે કોઈ વાર મેટી એટ પણ કરે. હવે જે નફાને મેટો ભાગ કરમાં તણાઈ ગયે હોય તે મટી ખોટ આવે ત્યારે તે ભરપાઈ ન કરી શકે એટલે તેની આબરૂને ધક્કો લાગે. માટે સરકાર
જ્યારે અમાનુષી કરવેરા નાખે ત્યારે પિતાની પ્રામાણિકપણે મેળવેલી. કમાણી બચાવી લેવા આવા વેપારી હવાલા નાખી થોડેઘણે નફો સંતાડી દે. આ બચાવી લીધેલી સંપત્તિ કહેવાય, કાળાબજાર ન કહેવાય.
“કાળાબજાર તે ત્યારે કહેવાય જ્યારે વેપારી પૈસાના જોરે માલ દબાવી અકુદરતી અછત પેદા કરે અને પછી માલ વગર બિલે.
For Personal & Private Use Only
Page #144
--------------------------------------------------------------------------
________________
૧૩૯
બજારભાવ કરતાં બમણા ત્રણગણા ભાવે વેચે. એ નાણાંને કાળાબજારનું નાણું કહેવાય.
‘ અને હજી એક ખીજી વાત પશુ સમજી લે કે એ ભાઇએ મેવા ખાવે જ હાત તે તે પાતાના ઘરમાં બેસીને ખાઇ શકત. પશુ. ભગવાનની ભક્તિને કારણે અને દનાથી એને પ્રસાદ દેવા તેણે આ હિડાળા કર્યો હશે.
આજે ગરીબ અને મધ્યમવર્ગનાં કરાડી ખાળકોએ બદામ, પિસ્તાં, અખરોટ વગેરેનાં નામ પણ નહિ સાંભળ્યાં હાય તે જોયાં તે કયાંથી જ હાય? આજે આવાં ઘણાં બાળકો આ મેવાનાં નામ જાણશે, કેવા ડાય તે જાણશે અને તેના સ્વાદ પણ માણશે.’
પણ આવી લક્ઝરીની ચીજ ખાળકોને દેખાડવાની અને ખવડાવવાની શી જરૂર છે? એને બદલે એમને પિપરમીટ, ચૉકલેટ આપીએ તે કેવાં રાજી થાય!' હજી પણ 'પતીએ તેમની જીદ ચાલુ રાખી.
૮ બાળકોને પિપરમી’ટ, ચાકલેટ આપવી એટલે તેમના શરીરમાં ડાયાબિટીસના રોગના પાયે નાખવા. ખાંડના દુરુપયોગ કરવેા અને સમાજમાં ડાયાબિટીસ જેવા ભયંકર રોગના ફેલાવા કરનાર ઉદ્યોગને ઉત્તેજન આપવું. સૂકા મેવા માત્ર મોરારજીભાઇના કહેવાથી લક્ઝરીની ચીજ મની નથી જતા. એ તા માળક યુવાન અને વૃદ્ધ તમામ માટે ઉપયેગી અને આવશ્યક ખારાક છે, જે આપણા નાણાપ્રધાનાએ નિર્દયતાથી આપણી પાસેથી ઝૂંટવી લીધેા છે. ૫૦ વરસ પહેલાં બદામ ચાર આને રતલ (૪૫૦ ગ્રામ) અને પિસ્તાં આઠ આને રતલ મળતાં, આર્થિક અસમાનતા-નાબૂદીના દ‘ભી અંચળા નીચે ભારે કરવેરા અને લાઈસન્સ ક્વેટા પદ્ધતિ દ્વારા સરકારે જ એના ભાવ અનુક્રમે ૧૮૦ રૂપિયે કિલા અને ૨૫૦ રૂપિયે કિલે થવા દીધા છે.’
6.
પણ આવાં પ્રદેશ ને અટકાવવાં જોઈએ એમ નથી લાગતું ? ’ હુજી એની એ દલીલ દંપતીએ આગળ ચલાવી.
વળી પ્રદર્શનની વાત કરી ? આ પ્રદશન નથી, ભક્તિભાવ છે. જે લોકોને આવી ચીજ જેવા પશુ નથી મળતી, તેમના પ્રત્યેના
For Personal & Private Use Only
Page #145
--------------------------------------------------------------------------
________________
૪૦
સમભાવ છે, એ શા માટે અટકાવવા જોઈએ? એમ કેમ નથી પૂછતા કે આવી ઉપયેગી ચીને ફરીથી સહુને મળે અને બાળકોનાં મળબુદ્ધિ વધે, એના કોઈ ઉપાય છે?'
તે ચાલે એમ પૂછીએ છીએ કે એના કોઈ ઉપાય છે?' આ પ્રશ્નથી પેલા ભાઈ મૂંઝાશે—એમ ધારીને પતી ખેલ્યાં.
‘હા, જરૂર છે.' પેલા ભાઈએ તરત જવાબ આપ્યાં. આ દેશમાં પરદેશથી આયાત કરેલી શેષક અને હિંસક યાંત્રિક અથવ્યવસ્થાની મૂડીવાદી, સમાજવાદી અને સામ્યવાદી ત્રણે શાખાઓને અરબીસમુદ્રમાં ફેંકી દે અને ગારક્ષા, વનરક્ષા, ભૂરક્ષા તેમ જ જલરક્ષા દ્વારા આપણી ભારતની પ્રાચીન સંસ્કૃતિ અને અર્થવ્યવસ્થા સ્વીકારો.
*
ગોરક્ષાનું એ સુદર્શન ચક્ર આજની તમામ મુશ્કેલીઓ નાબૂદ કરી પ્રજાને સાચાં સુખ, શાન્તિ અને સમૃદ્ધિ આપશે. પછી તમારે આર્થિક અસમાનતા ટાળવાના દભ પણ નહિ કરવા પડે, ગરીબી હઠાવાની ગનાએ પણ નહિ કરવવી પડે અને વેપારીઓને ગાળે પણ નહિ આપવી પડે.?
2
- પશુ તમારી વાત સાચી હાય તાપણુ એ કોણ માને? ' હવે ‘પતીએ પરાજય સ્વીકાર્યાં,
• જેને માનવું હોય તે માને. નહિ માને તે આ ગગનચુંબી મહેલાતા એક દિવસ ભસ્મીભૂત થઈ જશે, અને ન માનનારાએનાં આાળકોનું સ્થાન સામે દેખાતી ગૂ પડપટ્ટીમાં હશે. ભલે આજે તે કરોડપતિઓ હાય.’
• પણ આ સમજ લેકીને કહ્યુ આપે?' દંપતી હવે પોતાની ભૂલ કબૂલ કરતાં હોય એમ મેલ્યાં.
હું એ કામ તમારું શિક્ષકોનું છે.' કહી પેલા ભાઇ તા ચાલતા થયા. પેલાં શિક્ષક-૪'પતી એકબીજાને કહેવા લાગ્યાં, · આની વાત તે તદ્ન સાચી છે, પણ આપણને કેમ કઢી મા સૂઝતું જ નßિ હાય ?” તેમને કયાં ખબર છે કે તેમણે જ્યાં શિક્ષણુ લીધું છે તે કેલે
For Personal & Private Use Only
Page #146
--------------------------------------------------------------------------
________________
•
૧૪૧
જમાં તેમનું બ્રેઇન-વોશ કરી નાખવામાં આવ્યું છે. (મગજમાં ભ્રમણા પેદા કરવામાં આવી છે) પછી શી રીતે આ વાત સમજાય?
[૬] સમાજદર્શન ભરયુવાન વયના આ વેપારીના દીકરા આજે મૂઈ પડયો છે. બાપદાદાના વખતથી ચાલતી દુકાન સંભાળીને પ્રામાણિકપણે કમાણી કરી ગુજારો કરતા આ યુવાન હુપતા માગતા અધિકારીએના રોષને ભાગ બન્યા છે.
કોઈ પણ ચીજવસ્તુમાં ભેળસેળ ત્યારે જ થઈ શકે, જ્યારે તેની ઉગ્ર અછત હાય. એ ભેળસેળ અટકાવવાના વહેવારુ ઉપાય એ છે કે અછતની ચીજનું ઉત્પાદન વધે તેવાં પગલાં લેવાં, પશુ સરકારને આવી સાદી સમજની વાત મજૂર નથી હાતી.
એ તેા ભેળસેળ અટકાવવાના કાયદા કરે છે. પછી અછત વધે. તેમ તેના કાયદા પણ વધે છે, તેથી પરિસ્થિતિ વધુ કથળે છે. પિરણામે ભેળસેળ-પ્રતિભ ધક કાયદા. તેની પેટાકલમો, તેના અમલ કરનાર અધિકારીઓ અને તેના ખરચા વધતા જાય છે. પછી પ્રજાની મુશ્કેલીએ વધે છે. ભેળસેળિયા અધિકારીઓને હપતા આપીને ભેળસેળ ચાલુ. રાખે છે. પ્રામાણિક વેપારીએ આરાપી તરીકે કેટ માં ઘસડાય છે. કોટમાં આવા કેસા વધતા જાય એટલે નવી કોર્ટો ખેાલવી પડે. વકીલે માટે ધધાનું એક નવું ક્ષેત્ર ખૂલી જાય છે.
આ યુવાન ઉપર અનેક આરા મુકાયા છે. તે હપતા આપીને છૂટી ગયા હત, પણ એણે લડવાનું પસંદ કર્યુ. વરસા સુધી લડીને
*
તે નિર્દોષ છૂટી ગયા. પશુ લડવામાં ધ્યાન રોકાવાથી ધધમાં પૂરું. ધ્યાન રાખી શકયો નહિ. દુકાન પડી ભાંગી. પાસે મૂડી હતી તે કોટ અને વકીલાના ખરચમાં વપરાઈ ગઈ. હવે શું કરવું ?
કુટુંબનું ગુજરાન કેમ કરવું તેની સૂઝ પડતી નથી. કયાંય નાખી. નજર પહેાંચતી નથી. તે શૂન્યમનસ્ક થઈ ગયા છે. હતાશ, ભગ્ના ઈને આપઘાતના વિચારે ચઢયો છે.
For Personal & Private Use Only
Page #147
--------------------------------------------------------------------------
________________
૧૪૨
આસપાસના લકાને લાગ્યું કે આ યુવાન હતાશામાં જો આપઘાત કરશે તે એનાં બાળબચ્ચાંનું શું થશે ? તેમણે એક સુખી ગૃહસ્થને ભલામણ કરી કે આ માણુસ બહુ પ્રામાણિક છે, એને પાંચેક હજારની āાન આપે। તે કોઈ વેપાર કરીને પગભર થાય. તમારા રૂપિયા તે જરૂર વ્યાજ સહિત પાછા આપશે.
પેલા ગૃહસ્થે પાંચ હજાર રૂપિયા આપ્યા. પણ આ યુવાન હતાશ થઈ ગયા હતા, તા બીજી તરફથી કોટ માં હારીને સખત ટીકાને પાત્ર થયેલા અમલદારો વધુ દ્વેષી અને અનૂની બન્યા હતા. હવે તેમને હપતાની લાલચ ન હતી, પણ કેટમાં તેમને ટીકાપાત્ર બનાવનારને પાયમાલ કરવેા હતેા. મનથી હારી ચૂકેલે આ વેપારી આ અમલદારોની વિવિધ સતામણી સામે ટકી શકયો નહિ. તેમણે ઊભી કરેલ અનેક અડચણાથી નુકસાની ઉપર નુકસાની સહન કરી ક્રીથી ઘેર બેઠા. લેાનનાં નાણાં નુકસાની અને ખરચામાં વપરાઈ ગયાં
તેના સદ્ભાગ્યે તેના રહેવાના સ્થળથી ૪૦-૫૦ માઈલ દૂર કોઈ કારખાનામાં તેને નેકરી મળી. રાજ વહેલી સવારે નેકરી ઉપર જાય અને રાતે ઘરે પાછા ફ
પેલા સુખી ગૃહસ્થને મહિના સુધી મૂડી, બાજ કે આ વેપારીના સમાચાર પણ મળ્યા નહિ. એટલે તેણે પેાતાના કોઈ મિત્રને તેનું શું થયું છે તેની તપાસ કરવા મેકલ્યા.
એ મિત્ર અજાણ્યે થઈને પેલા વેપારીને ઘરે મહેમાન તરીકે ગયા. યુવાન વેપારીની પત્નીએ તેનેા સત્કાર કર્યો. તેના પતિ ‘દૂર ફ્રેંકટરીમાં નોકરી કરવા ગયેલ છે અને રાતે પાછા ફરશે’ કહીને તેને જમવાના આગ્રહ કર્યો.
મનમાં મૂંઝવણ તે ઘણી થઈ કે શું જમાડવું ? ઘરમાં કઈ જ હતું નહિ. માત્ર આગલા દિવસના બે-ચાર ખાખરા હતા તે અને જરા મીઠું થાળીમાં મૂકીને આપ્યાં, પણ તે આપતાં આંખમાંથી આંસુ ટપકી પડ્યાં. તે પેલા આગતુક જોઈ ગયા. એ બધી પરિસ્થિતિ
સમજી ગયા.
For Personal & Private Use Only
Page #148
--------------------------------------------------------------------------
________________
૧૪૩ ત્યાં તે વેપારીને નાને દીકરે આવ્યા. કહે, “બા, ભૂખ લાગી છે, કાંઈ ખાવાનું આપે તે ખાઈને નિશાળે જાઉં.” તેની નિશાળ પણ આ ગામડાગામથી ૧૦-૧૫ માઈલ દૂર હતી. “કરે અત્યારે ભૂખે જશે તે છેક સાંજ સુધી ભૂખ્યા રહેશે.” આ વિચારે મને લેવી નાખી. કાંઈ ખાવાનું બચી ગયું હોય તે શોધવા ડબલાં ખેલી ખેલીને તપાસ્યાં, તે એક ડાબરામાંથી પાંઉને સુકાઈ ગયેલે ટુકડા મળી આવ્યું. તે લઈને દીકરાને આપે. તે કહે, “બેટા, આ આટલું છે તે ખાઈ લે. ઉપર પાણી પીજે એટલે પેટ ભરાઈ જશે. સાંજે પાછો આવીશ ત્યારે કંઈક બનાવી રાખીશ.”
દીકરાએ પાંઉને લુખે ટુકડો ખાધે. ઉપર પાણી પીધું. માતાએ આગ્રહ કરીને બે પ્યાલા પાણી વધારે પાયું, જેથી પાણીથી પેટ ભરાય અને નિશાળે મેક. ફરીથી આંખમાં પાણી આવ્યાં તે લૂછી નાખ્યાં. પિલા તપાસ કરવા આવેલ ભાઈ એક વખતના સુખી કુટુંબની કરણ હાલત જોઈ ગદ્ગદ્ થઈ ગયા. પાછા જઈને પેલા સુખી ગૃહસ્થને
આ હાલત કહી સંભળાવી. : પિલા ગૃહસ્થ પૂરા ખાનદાન હતા. તેમણે આપેલા રૂપિયા માંડી
વાળ્યા. પેલા યુવાનને તેની જાણ કરી અને લખી જણાવ્યું કે “ભાઈ, - દુનિયામાં ચડતી પડતી તે આવ્યા જ કરે છે, માટે હિંમત હારશે
નહિ અને વધુ મદદની જરૂર પડે તે વિના સંકોચે લઈ જશે.' ' આવા કેટલા નિર્દોષ લેકો સત્તાધારીઓના રોષને ભેગ બનતા હશે? આવાં કેટલાં બાળકો પાણી પીને જ પઢી જતાં હશે? અરે! ઘણા પ્રદેશમાં તે પીવા માટે પાણી પણ ક્યાં છે ત્યાં તેમની શી દશા થતી હશે? કેટલી સ્ત્રીઓ છૂપાં આંસુ સાર્યા કરતી હશે?
ધ્રુવજીએ દિવસો સુધી માત્ર પાણી પીને જ તપ કર્યું હતું. - પણ તેમને તે ભગવાનના દર્શનની ઈચ્છા હતી. આ તે સિક્યુલર
ટેટ છે. તેમાં ભગવાનનાં દર્શનની ઈચ્છા રખાય ખરી? - મિશ્ર અર્થતંત્રની પંચવર્ષીય યોજનાઓ આવા કેટલા આશાભર્યા * પ્રામાણિક યુવાનની જિંદગી ધૂળમાં મેળવી દેતી હશે? કેટલી માતાઓ
For Personal & Private Use Only
Page #149
--------------------------------------------------------------------------
________________
છાનાં આંસુ સારતી પિતાનાં બાળકને પાણી પિવડાવીને સુવડાવતી. હશે? વાતાવરણમાં દર વરસે વધી રહેલી ગરમી આવાં કરડે સ્ત્રી બાળકના ઊના ઊના નિઃશ્વાસેનું પરિણામ નહિ હોય?
આ કરોડે નિર્દોષ માનવીઓના અને આ શેષક અર્થવ્યવસ્થાને ધબકતી રાખવા કતલ થતાં કરડે પશુપક્ષીઓના ઊના નિઃશ્વાસે તે. દક્ષિણ ધ્રુવ અને ઉત્તર ધ્રુવના બરફને પિગળી રહ્યા નહિ હોય?
આપણને આ બધું જોવાની કે વિચારવાની ફુરસદ નથી. કારણ કે આપણી આખે ટી.વી ઉપર, ફિલ્મી સ્ટારનાં ચિત્ર ઉપર અને ગગનચુંબી મહેલાતના વૈભવવિલાસ ઉપર મંડાયેલી છે. આપણા મનમાં કેબરે ડાન્સીસ જેવા જવાની લાલસા પ્રજવળે છે.
લાયન્સ કલબ અને રોટરી કલબનાં કરોડનાં ફંડે આ લાખે લાચાર પાણી પીને સૂઈ રહેનારાં બાળકે સુધી નથી પહોંચતાં. એ તે પહોંચે છે મટી ફાર્મસીઓ સુધી, હોસ્પિટલે સુધી અને કલેજે સુધી, જ્યાંથી સંસ્કારી માબાપના પુત્રે અસંસ્કારી બનીને બહાર પડે છે. - અમારા કથાકારે તપસ્વી ધ્રુવજીને તે બરાબર જાણે છે. પણ તે ધ્રુવ તે એક જ હતા, આજના કરડે ધ્રુવઓની કથા લેકને સંભળાવવા કેઈ સાચા કથાકાર કયારે બહાર આવશે?
[૭] સમાજદર્શન - ઈ. સ. ૧૯૧૬-૧૭ની સાલની આ વાત છે. એક શ્રીમંત ભાટિયા ગૃહસ્થ મુંબઈમાં રહે. આજના હિસાબે શ્રીમંત ન કહેવાય, પણ તે સમયે તે બે-ત્રણ લાખ તે ઘણું મટી આસામી કહેવાય. મૂળજી જેઠા મારકીટમાં કાપડની દુકાન. આંખું કુટુંબ મુંબઈ રહે, પણ દેશમાં ૨૦-૨૫ ગાયે સખેલી. તેને સાચવવા એક નેકર પણ રાખે હતે. દર મહિને નેકરને પગાર અને ગાયના ઘાસચારાના રૂપિયા દેશમાં મોકલે. '
એક દિવસ કોઈ પારસી મિત્રે પૂછયું કે “તમે રહે છે તે સંબઈમાં, પછી શા માટે દેશમાં ગાયે રાખીને આટલે ખરી કરે છે?”
For Personal & Private Use Only
Page #150
--------------------------------------------------------------------------
________________
૧૪૫ પેલા ગૃહસ્થ જવાબ આપે કે “અમે ભાટિયા એટલે ક્ષત્રિય છીએ. ક્ષત્રિયેને ધર્મ ને બ્રાહ્મણ પ્રતિપાળના, માટે ગાયે રાખી છે. અમારા બાપદાદાઓના વખતથી પઢાધર અમે ગાય પાળતા આવ્યા છીએ. આ ગયે છે તે પણ અમારા પૂર્વજોની ગયેના વંશવેલાની છે. હું એમને પાછું છું. દૂધ બ્રાહ્મણને અને મંદિરમાં આપવાની વ્યવસ્થા કરી છે. ઉપરાંત એક નેકર નભે છે. કમાવા માટે મુંબઈ આવ્યા, માટે કોઈ બાપદાદાના કુલાચાર અને ગાય તેમ જ બ્રાહ્મણને પાળવાને ધર્મ ચુકાય? કેને ખબર કે આ ગયેના નસીબનું જ અમે નહિ કમાતા હોઈએ?”
હવે પ્રસંગ છે ૧૦-૧૨ વરસ પછીને. અમારે પેઢીધર ગોવાળ. ચાર-પાંચ પેઢીને સંબંધ દર વરસે મુંબઈથી દેશમાં જાઉં ત્યારે અચૂક તેને ઘરે મળવા જવાને નિયમ.
એક જમાનામાં એનું ખેરડું શ્રીમંત ગણાતું. ઘરે ગા-ભેસે મળી પચાસેક હેર હતાં. ગામનાં પશુઓ ચારવા લઈ જાય ત્યારે હજારેક ગાયે અને પાંચ-છસે ભેંસનું ધણ લઈને નીકળે. પણ ઉપરાછાપરી દુકાને એ, ગામની ઓછી થતી જતી પશુવસ્તીએ અને - વધતી જતી મોંઘવારીએ એને ભાંગી નાખે છે. માથે કરજ થયું છે.
એક વખત તેને ઘેર ગયે. ત્યાં તેની પત્નીએ મને કહ્યું કે ભાઈ, આને જરા સમજાવોને! એ તમારા વિના કોઈનું નહિ ગાંઠે?
મેં પૂછયું : “શું બાબત છે? શું સમજાવવું છે?” તે કહે, જુઓને, આ દુકાળનું વરસ છે. ઘાસચારાનું નામ લેવાતું નથી. છતાં જ્યાં ત્યાંથી આ પાંખડાં (પાંખડાં એટલે વસૂકી ગયેલાં) ઢોર ભેગાં કરીને રોજ રોજ લઈ આવે છે. દૂઝણી ગાય તે આ ઊભી છે, એ દશ જ છે. બાકીની બધી આ ટોળાંબંધ ઊભી છે એ પાંખડી છે. ' મેં વાળને પૂછયું, “આ બધી ક્યાંથી લાવ્યું છે?” - તે કહે કે “દુકાળ છે તે બધા રસ્તા ઉપર છોડી જાય છે.
ભા. ૪-૧૦
For Personal & Private Use Only
Page #151
--------------------------------------------------------------------------
________________
૧૪૬ રસ્તા ઉપર ભૂખી ઠેબાં ખાતી જેઉં એટલે હાંકી આવું. હું ન લઈ આવું. તે બિચારીને કસાઈ લઈ જાય.'
મેં પૂછયું, “પણ એને ખવડાવીશ ક્યાંથી?' તરત એની પત્ની તાકી, “ગાંઠમાં ફદિયું તે છે નહિ, અને નીરણું તે રૂપિયાના બે પૂળા માંડ મળે છે. તે શું મારું કાળજું ખવડાવશે? એ તે વહેલી સવાર જંગલમાં જાય છે અને જે કાંઈ મૂળિયાં કે એવું કાંઈ મળે તે ખાદીને લઈ આવે છે. એને ખાંડીને ભૂકો કરે છે. આજુબાજુથી એંઠવાડ માગી લાવે છે. તેમાં પેલે ભૂકો મેળવીને ખવડાવે છે અને અધભૂખી ગાના નિસાસા લે છે. કહું છું કે છેડી મેલ, તે માન
નથી.”
મેં શેવાળ સામે જોયું તે કહે કે “અહીં બાંધી છે તે એટલુંય પામે છે. છોડી મૂકે તે રસ્તા ઉપર પૂછલી જઈને પડે અને મરી જાય. અથવા કસાઈ લેકે હાંકી જાય. હજી એકાદ મહિને છે. તે જેમ તેમ કરીને ખેંચી કાઢીશ. પછી તે ચૅમાસું બેસશે એટલે વધે નહિ આવે.' ' પૂછયું, “તે પછી આને પાંજરાપોળમાં કેમ નથી મૂદ્ધ
આવતે?' તે કહે કે “પાંજરાપોળવાળા પણ થાક્યા છે. મેં ઘણી વિનવણું કરી પણ નથી રાખતા”
“તે પછી તું શું કરવા રાખે છે?' મારાથી પુછાઈ ગયું. તેણે મારી સામે નજર નેધી. એની નજરમાં વિષાદ ભર્યો હતે.
“તું આવું પૂછીશ એમ મેં ને તું ધાર્યું. મુંબઈ જઈને તારી પણ બુદ્ધિ બગડી? ગામનું મહાજન રૂપિયા-આના-પાઈનો હિસાબ કરતું થઈ ગયું પણ હું તે આ ગામને પેઢીધર શેવાળ. મારાથી મારા ગામની ગાયને મરતી કેમ લેવાય? અને આ દશ ગાવડિયું આવા કપરા કાળમાં પણ દૂઝે છે તે કેને ખબર એમાંની કોઈ પાંખડીના નસીબે જ દૂઝતી હશે. ગામમાં લાખોપતિ છે, પણ બધાની બુદ્ધિ બગડી ને કઈને દુકાળમાં મરતાં હેરની અને માણસોની પડી નથી, પણ હું મારે ધરમ કેમ ચૂકું ?”
For Personal & Private Use Only
Page #152
--------------------------------------------------------------------------
________________
૧૪૭ એને ઠપકો આપવા જતાં હું જ ભેઠે પડો. મારી પાસે એની દલીલને કોઈ જવાબ ન હતું. પાછળથી મને ખબર પડી કે આ દુષ્કાળગ્રસ્ત ગાને બચાવવા તેણે પિતાનાં ત્રણ ઘર ગીરે મૂકી દીધાં હતા, કારણ કે ગામને ગોવાળ હવાની એને ખુમારી હતી. ગોવાળ તરીકે શક્ય એટલાં પશુઓ બચાવી લેવાને એણે પિતાને ધર્મ માન્ય હતે.
સ્વતંત્ર ભારત આવા માલધારીઓને ઈ બેઠું છે, અને અબૂધ, અનાર્થિક પરદેશી ડિગ્રીવાળા હજારે પશુ શાસ્ત્રીઓના પગાર પાછળ દર વરસે કરોડો રૂપિયા ખરચીને દેશનાં પશુઓનું નિકંદન કઢાવે છે.
અને હવે પ્રસંગ છે ૫૦ વરસ પછીને. એક વૈષ્ણવ કરોડપતિને ઘરે જવાનું થયું. સાંભળ્યું હતું કે તેણે પિતાના બંગલામાં ગાયે રાખી છે. મેં ચારે બાજુ નજર ફેરવી પણ કયાંય ગાય દેખાતી નહિ. એટલે સહજભાવે પૂછયું, “તમે તે ગાયે રાખી છે ને? ક્યાં રાખી છે? મારે એવી છે.” ' તરત જવાબ મળ્યોઃ “રાખી હતી, પણ કાઢી નાખી. આજના જમાનામાં એ ન પોષાય – તદ્દન અન-ઇકોનોમિક ઘાસચારાની કિંમત જેટલું પણ દૂધ .”
પણ તમારે કથાં દૂધ વેચવું છે?” મેં તેને વચ્ચેથી જ અટકાવીને પૂછ્યું. “જેને દૂધને વેપાર કરે છે તે એવી ગણતરી કરે.” . એસ નહિ” પેલા સજજને જવાબ આપે. “વેપાર ભલે ન કરીએ પરંતુ દરેક વસ્તુ ઈનામીની દષ્ટિએ લેવી જોઈએ. ગાય રેજ ત્રણ લિટર દૂધ આપે અને પાંચ રૂપિયા ખવડાવવાને ખરચ આવે, - વાછરડીને ખવડાવવાને ખરચ જુદો અને વળી તેની દેખભાળ રાખવા માણસ રાખ પડે, તેને પગાર ચડે. તેને બદલે દૂધ વેચાત લઈએ તે છ રૂપિયામાં ત્રણ શેર દૂધ આવે એટલે ઈનેમીની દષ્ટિએ ગાય શાહી નાખી.”
For Personal & Private Use Only
Page #153
--------------------------------------------------------------------------
________________
૧૪૮
આ બધી વાતચીત દરમિયાન મારી નજર સામે પહેલી બે મેટર અને બે આલ્સેશિયન કૂતરા ઊભા હતા તેની ઉપર ચેટી હતી.
શેઠની રજા લઈ પાછા ફરતાં હું રસ્તામાં વિચારતું હતું કે આ મટરે કદી પણ અન ઈકનેમિક થવાની નહિ ચાર આને માઈલ દેહતી ત્યારે ઈકોનેમિક હતી, ૧૨૫ પૈસે માઈલ દે છે તે પણ ઈનેમિક છે અને તેને ખબર છે કાલે પાંચ રૂપિયે માઈલ દેડતી હશે તે પણ ઈજનેમિક હશે.
અને આ આશિયન કૂતરાઓને તે કદી પણ આર્થિક અનાથકપણને સવાલ જ નથી. કારણ કે પાશ્ચાત્યાએ કે આપણા પશુશાસ્ત્રના નિષ્ણાતોએ તેમને કદી પણ અનાર્થિક કહ્યા નથી.
તેઓ તે કહે છે કે જે ગયે મારવાનું બંધ કરશે તે દેશ પર ખરચ બેજો વધી પડશે અને તેઓ માંદી પડે તે તેમની સારવાર કરવા અમારી પાસે સાધન નથી. પશુઓ માંદાં પડે તે માટે દવાખાનાં તે હોય છે, પણ એ તે બધાં કૂતરાંઓની સારવાર માટે. આલ્સેશિયન કૂતરા અને બીજા કૂતરા પણ રજ ચાર-પાંચ રૂપિયાનું. દૂધ પીએ (બાળકોને ભલે ચાર પાંચ આનાનું પણ ન મળે), છથી. આઠ રૂપિયાનું માસ ખાય, પાંઉ કે રોટલી ખાય છે તે જુદું, ઉપરાંત તેમને નવડાવવા, ફરવા લઈ જવા, ખાવાનું આપવા એક નેકર રાખવું જોઈએ. પણ એ તે બધું અનિવાર્ય છે. કારણ કે આપણે પાશ્ચમી ઢબે જીવવું છે. અને પાશ્ચાત્યએ. કદી કૂતરાને અન-ઇકોનોમિક કહેલ નથી.
. . . . તેમની નજરે ભારતમાં જે કાંઈ અન-ઇકોનોમિક હોય તે તે. આપણી ગાયે છે.
.. . અને આપણા પશ્ચિમચક્ષુઓને આ કૂતરા દૂધ પીએ, માંસ આરોગે એ નથી ખેચતું. ખૂચે છે આપણા ધર્મગુરુઓ દૂધ પીએ કે. ઠાકોરજીને પ્રસાદ આરોગે છે. તેમને ખૂંચે છે, જે તમે કોઈ ધાર્મિક પ્રસંગે ૨૫-૫૦ સંબંધીઓને જમાડે તે. .
પચાસ વરસમાં સમાજમાં કેવું પરિવર્તન
For Personal & Private Use Only
Page #154
--------------------------------------------------------------------------
________________
૧૪૯
[૮] સમાજદર્શન જાણે છે? દેશમાં કારખાનાંઓની સહુથી વધુ સંખ્યા કયા
કારખાનાંઓમાંથી
રાજાજી કે કાકા
પતિશંકર વિવાથી
પ્રજાને પરદેશી વિચારસરણ, પશ્ચિમી સંસ્કૃતિ, પરદેશી હિંસક અને શેષક અર્થવ્યવસ્થામાં પલેટવા સ્કૂલ અને કોલેજો રૂપી ફેકટરીએ શિક્ષણક્ષેત્રે સહુથી વધારે છે.
આશરે પાંચ લાખ સ્કૂલે, ૩૨૫૩ કોલેજો અને ૧૦૬ યુનિ. વર્સિટીઓના માર્ગદર્શન નીચે ૧૩ લાખ ૬૬ હજાર શિક્ષક, ૯ કરોડ ૨૫ લાખથી વધુ બાળકોનું પશ્ચિમીકરણ કરી રહ્યા છે. -
પશ્ચિમીકરણની આ ક્રિયા માટે પાંચ પંચવર્ષીય જનાઓમાં ૧૩ અબજ રૂપિયા ખરચવામાં આવ્યા છે. છતાં આ કારખાનાંઓમાંથી છેલ્લાં ૩ર વરસમાં એક પણ રાજાજી કે કૃપલાણી, મહર્ષિ દંડનબાબુ કે ગણપતિશંકર વિદ્યાથી નીકળ્યા નથી.
આર્યસમાજને દાવો છે કે સરકાર કરતાં બીજે નંબરે આર્ય સમાજ શિક્ષણ ક્ષેત્રે કાર્ય કરે છે, છતાં તેમની સંસ્થામાંથી પણ હજી સુધી એક પણ શ્રદ્ધાનંદ સ્વામી દેશને મળ્યા નથી.
આ શેષક અને હિંસક અર્થવ્યવસ્થા, આ પંચવર્ષીય યોજનાઓ, આ આર્થિક અને વેપારી નીતિઓ બેટી છે, અવહેવાર છે, રાષ્ટ્રઘાતક છે એ બુલંદ સ્વર ગજાવનાર એક પણ વિરલે આ કારખાનામાંથી નીક નથી.'
નીકળ્યા છે, માત્ર હજારે પક્ષપલટુએ, હજારો વિશ્વાસઘાતીઓ, અને ગ્રીનકાર્ડ મેળવવાના ઉસુકે, આપણા જ ધર્મ, સંસ્કૃતિ અને સમાજવ્યવસ્થાના મૂળમાં ઘા મારનારા સિક્યુલરિસ્ટો.
જે રાજ્યમાં કેળવણીનું પ્રમાણ વધારે છે તે રાજ્ય બેકારીમાં - પણ ખરે છે. આ કેળવણી તમામને કામ આપી શકતી નથી, નેકરી પણ આપી શકતી નથી. તે સદાચાર અને કુલાચાર ભુલાવી ભ્રષ્ટાચાર અને પાપાચાર શીખવે છે.
For Personal & Private Use Only
Page #155
--------------------------------------------------------------------------
________________
૧૫૦. જે કારખાનું છેટ કરે તે બંધ કરવું જોઈએ, જે દુકાન ખેટ, કરે તે દુકાન બંધ કરવી જોઈએ એવે વેપારી નિયમ છે. પરંતુ આ એક દુઃખદ પરિસ્થિતિ છે કે વધુ ને વધુ નીચી કક્ષાને માલ કાઢતી આવી ફેક્ટરીઓ વધુ ને વધુ સંખ્યામાં ખોલવા માટે દર વરસે સમાજના દરેક વર્ગના અને દરેક ક્ષેત્રના લેકે દેડકામ કરતા હોય છે. અને તે માટે ફડ ભેગાં કરવા, સાંસ્કૃતિક કાર્યક્રમના નામે સંસ્કૃતિને ઉછે. કરનારા કાર્યક્રમે અથવા તે કથાઓ. અને જ્ઞાનનાં સત્રોનાં આ જન કરે છે.
આવા કાર્યક્રમથી વિરુદ્ધ અને જૈન સાધુઓ અને મુનિ લગવતનાં પ્રવચને સાંભળીને હજારો યુવાને સદાચારી, ધર્મપ્રેમી અને સંસ્કૃતિ પ્રેમી બનતા જાય છે. ભેગવિલાસથી લાલસાવિહીન બનતા જાય છે, છતાં લેકને આવાં પ્રવચને અને સાધુસંતે દ્વારા કેળવણી આપવાની
જના વિચારવાને બદલે વધુ ને વધુ કેલેજો અને હોસ્ટેલે જોઈએ છે. - સહુથી વધુ દુઃખદ તે એ છે કે ધાર્મિક ટ્રસ્ટ, વિવિધ ધર્મને ધર્માચાર્યો અને કથાકારો પણ કલેજે અને હોસ્પિટલ માટે ધાર્મિક પ્રવચનની શિબિરો અને જ્ઞાનસત્રો યેજીને કરોડો રૂપિયાનાં ફંડ ભેગાં કરી આપે છે અને એ રીતે પિતાની શક્તિ અને પ્રજાના પૈસા વેડફી નાખે છે. '
ઘણી વાર તે આવા જ્ઞાનસત્રની શિબિરની બાજુમાં જ જેમની જિદગીની તમામ પ્રાથમિક જરૂરિયાત પણ લૂંટવાઈ ગઈ છે એવાં નગ્ન, અર્ધભૂખ્યાં, આખા શરીરે ચામડીના દર્દનાં ચાઠાં પડી ગયેલાં એવાં સેંકડે બાળકે ધૂળમાં રગદોળાતાં હેય છે. તેઓ પણ ભારતની ભાવી પ્રજા છે એ વિચાર પણ શિબિરમાં બેઠેલા જ્ઞાનીઓને કદી આવતું હશે ખરે?
. નિશાળમાં અમે કવિતા શીખતા. તેમાં નળરાજાની કવિતામાં નીચેની લીટીઓ શીખ્યા હતા. તેને સુઝે અવળું જ જેને દુર્દશા શિર પર ફરે. હોસ્પિટલ અને કોલેજો માટે દર વરસે કરોડોના ફંડફાળા ભેગા કરવા મથતા ધર્માચાર્યોની આ પ્રવૃત્તિ, દેશની દુર્દશા
For Personal & Private Use Only
Page #156
--------------------------------------------------------------------------
________________
૧૫૧
વધુ ઘેરી થતી હાવાથી સૂચક તેા નહિ હોય? કોઈ સંત-મહંત, કોઈ જ્ઞાની, કઈ સમજુ કેળવણીકાર આ પ્રજાની અસ્મિતા ખતમ કરતી કેળવણી સામે અવાજ ઉઠાવવાની હિંમત કરશે ?
[૯] સમાજક્શન
સ્થળ—મુંખઈનું એક શ્રીમંત ગણાતું પરું. લક્ષાધિપતિ અને કરોડપતિઓનાં રહેઠાણેાની વચ્ચે એક ખાલી જગાના ખાડો. તેમાં વરસાદનું પાણી ભરેલું છે. મચ્છરોનાં ઝુંડ ઊડે છે. ખાડાની ધાર ઉપર ઝૂંપડપટ્ટી બની ગઈ ગઈ છે. રસ્તાની બાજુએ એક ઉકરડા છે. આજુબાજુ ગૂ પડાવાસીઓ ઝાડો-પેશાબ કરે છે. તેની ગંદકી અને દુર્ગા"ધ છે.
સવારે સાત વાગ્યે ત્યાંથી પસાર થાએ તા એક વરસથી ૭-૮ વરસની ઉંમર સુધીનાં ૭૦-૮૦ બાળકો તદ્ન નગ્ન હાલતમાં રસ્તાથી ગદી ધૂળમાં સૂતાં હાય છે. કોઈ કેઈ સ્ત્રી ઝૂંપડીના દરવાજા પાસે મેલા, ગદા કાગળાના ઢગલામાંથી નાનામોટા કાગળના કટકા, પ્લાસ્ટિકના ટુકડા, દૂધની શીશીઓનાં ઢાંકણાં વગેરે જુદાં પાડે છે.
ગલે દિવસે આખા દિવસ રસ્તામાં રખડીને સુકાયેલી ગટરોમાંથી, ઉકરડામાંથી, ચાલીએનાં કમ્પાઉન્ડમાંથી, ભાડૂતની ગાળે ખાતાં ખાતાં વીણી લાવેલ આ કચરો છૂટા પાડી કાઈ ફૅક્ટરીવાળાને વેચી આવી કદાચ આજના દિવસ પૂરતું તે અનાજ ખરીદી શકશે.
આ અધ નગ્ન નારીઓને રસ્તા ઉપર કચરો વીણતી ોઇએ છીએ અને મેલાણીને પેલા બુલંદ સ્વર કાનમાં ગાજે છે કે—
લથડી લથડી ડગલાં ભરતી લાખા તાર ગલીએ-ગલીએ ફરતી સારી રાત ભૂખે મજુરી કરતી મારા બાળ પરાઢિયે જાગીને માગશે ભાત વિચારી એ ક્રૅહું ક્રમે...
સાત વાગી જાય છે અને તમામ ઊઠી જાયછે. તેમની પાસે નથી, પેસ્ટ કે મંજન ખરીદવાના પૈસા નથી. સહુ આજુબાજુ રસ્તા
દાતણ
For Personal & Private Use Only
Page #157
--------------------------------------------------------------------------
________________
૧૫ર ઉપર મળવિસર્જન કરી લે છે, પણ હાથ સાફ કરવા પાણી નથી. છોકરાઓ આજુબાજુના રસ્તા ઉપર અને પાસે આવેલ મંદિર પાસે ભીખ માગવા ગોઠવાઈ જાય છે.
પુરુષવર્ગમાં કોઈ સદ્દભાગીને નેકરી મળી છે. તે ઊઠીને તરત ચાલ્યા જાય છે અને ઓફિસના નળ-સંડાસ વાપરવાને લહ લે છે. કઈ દાણચેરી કે દારૂના ધંધામાં ગોઠવાઈ ગયા હશે. અતિવૃદ્ધ પણ લગેટીભર મંદિર પાસે ભીખ માગવા બેસી જાય છે. અને પછી ફૂટપાથ ઉપર સૂઈ રહે છે. બાકીના આ દિવસ જુગાર રમતા હોય છે.
મંદિર પાસે ઊભેલાં બાળકોને કેઈ દર્શનાથી પાંચ-દસ પૈસા આપે છે. તે વળી કઈ વધુ સુખી ગૃહસ્થ પાસેની હાટડીમાંથી પાંઉં કે બિસ્કિટ લઈને ખાવા આપે છે ત્યારે તે આ બાળકો માટે સેનાને સૂરજ ઊગે છે.
કઈ કઈ વાર ઉકરડામાં આજુબાજુના બંગલામાંથી કોઈ ગયેલા એઠવાડમાંથી પણ આ બાળકે રેટલીના ટુકડા કે શાકના લચકા વીણી વીણીને ખાઈ લેતાં હોય છે. તે કોઈ વખત એકાદ-બે ગાય ત્યાં આવી ચડે ત્યારે તેની ઉપર ચેકી કર્યા કરે છે કારણ કે કોઈ ને કઈ બંગલામાંથી કોઈ તે આ ગાયને ગોગ્રાસ આપવા આવશે જ તેની તેમને ખાતરી છે. અને જેવું કોઈ આવે અને ગાયના મોઢા પાસે ગોગ્રાસ મૂકે કે તરત આ છોકરાઓ દોડીને ગાયના મોંમાંથી રોટલી ખેંચી લઈને પિતે ખાવા લાગે છે. '
નાહવું જોઈએ, દાતણ કરવું જોઈએ તેની એમને જન્મથી જ ખબર નથી. સ્ત્રી-પુરુષ-બાળક તમામનાં શરીર ગંધાતાં હોય છે. પણ હવે તેમને કેઠે પડી ગયાં છે. સ્ત્રીઓ રસ્તા ઉપર જ ત્રણ પથરી મૂકી ચૂલા બનાવી તેના ઉપર ભાત રાંધી લે છે. તે બધાં ભાગે પડતાં ખાઈ લે છે.
આજુબાજુના બંગલાવાળા ફરિયાદ કરે છે કે આ લેકે અહીં ગંદકી કરે છે. જુગાર રમે છે.
For Personal & Private Use Only
Page #158
--------------------------------------------------------------------------
________________
૧૫૩
જુગાર ન રમે તે ભલા શું કરે? તેઓ ભણેલા નથી. કોઈ વાંચી જાણતું હાય તાપણુ, ચાપડી કે છાપુ ખરીદવા તેમની પાસે પૈસા નથી. તેમની આધ્યાત્મિક વૃત્તિ કોઈએ ઢઢાળી હેત તા તે ભજન-કીનમાં પણ સમય ગાળત. કામધા તેમને મળતા નથી. પછી સમય વિતાવવા જુગાર સિવાય તેમથી પાસે શું સાધન છે?
અહીથી રોજ મોટા વેપારીઓ અને ઉદ્યોગપતિએ મેટરમાં પસાર થાય છે. કેળવણીકાર, સાહિત્યકારો, સમાજવાદી, સામ્યવાદીઓ, ‘ગરીબી હટાવ 'નાડી લઈને ફરનારા પસાર થાય છે. મ્યુનિસિપાલિટીના ઑફિસરા પણ પસાર થાય છે. કોઈને આ માનવભંગારના ગંજ તરફ નજર કરવાની પણ ફુરસદ નથી.
એક વખત કોઇએ મ્યુનિસિપાલિટીને અહી વધી રહેલી ગંદકી વિષે ફરિયાદ કરી. થાઢા દિવસમાં ફરિયાદીને ટેલિફોનથી સંદેશે મન્યા કે અમે ૧૦-૧૫ જણા તપાસ કરવા આવીએ છીએ. અમારા માટે ચાપાણીના મંદોખસ્ત રાખજો.
પછી ૧૦-૧પને બદલે ૨૦–૨૫નું ટળું આવ્યું. ઑફિસરા, કોર્પોરેટરો અને કારકુનીએ ફરિયાદીના ઘેર ચાપાણી-નાસ્તાને ઇન્સાફ આપીને ફરિયાઢીને ઉપકૃત ખનાવ્યા. રસ્તા ઉપર લટાર મારી, પેલા માનવભંગારોને ચેતવણી આપી કે તમારે અહીં ગંદકી ન કરવી.
આવેલા આ જડભરતને ક્યાં ખમર હતી કે આ તે જેમના માટે પાંચ પાંચ પચવર્ષીય યેાજના ઘડાઈ છે, તેમાંથી ચેોજનાઓમાં બિનઉપયોગી એવા માનવભ’ગારોને આ ગજ છે.
ખરેખર આ તમામ માનવીઓને તેમના ગામમાં તેમનાં ગારમાટીનાં રહેઠાણે હશે તેમના બાપદાદાના પેઢી દર પેઢીના લુડ્ડાર, સુતાર, કુંભાર, દરજી, માચીના ધંધા હશે. આ તમામ ધધાએ ઉપર 'ચવી ય યાજના રૂપી બુલડોઝર ફરી વળ્યું હશે અને તે અહીં ફેકાઈ ગયા છે.
તેમનાં ૮૦ ટકા બાળકે રિકેટ અને ચામડીનાં દરદો કે પેટનાં દરદોથી પીડાતાં હાય છે. આવા દરદીએ માટે લખપતિએ દતયજ્ઞા
For Personal & Private Use Only
Page #159
--------------------------------------------------------------------------
________________
૧૫૪ નેત્રય ગઠવે છે. મફત ચિકિત્સા કેન્દ્રો ખેલે છે કારણ કે તેથી તેમની છાપામાં નામના થાય છે. આપેલ દાનની રકમ ઈન્કમટેકસમાં મજરે મળે છે. (રશવતખારીએ આજે દાનના ક્ષેત્રને છેડયું નથી. ઈન્કમટેકસમાં રકમ મજરે મળવાની લાંચ આપીને દાન લેવાય છે. આ છે પાશ્ચાત્ય પદ્ધતિનાં દાન!)
તેઓ માનપૂર્વક માનવી તરીકે જીવી શકે તે માટે પેજના, કરવા પૈસા ખરચવા કોઈને હૈયે રામ વસતા નથી કે જીવનસંઘર્ષ ખેલી રહેલા આ માનવીઓને હાથ ઝાલે. એકલા-અટૂલા સમાજમાંથી. ફેકાઈ ગયેલા આ લેકે દારુણ જીવનસંઘર્ષ ખેલી રહ્યા છે. તેઓ લગ્ન કરે છે, લીલાં પાદડાંનાં તેરણ બાંધી ઝૂંપડીએ શણગારે છે. ઢોલ-શરણાઈ વગાડે છે. ગીત ગાય છે. નૃત્ય કરે છે અને નાળિયેરનાં. પાન વીણી લાવીને ગૂંથણી કરી ઝૂંપડીએને ઠીક કરવા મહેનત કરે છે. એક દિવસ એ આવશે જ્યારે આ લેકેનું ખમીર તૂટી ગયું હશે. અને ત્યારે તક જોઈને બેઠેલા ખ્રિસ્તી મિશનરીઓ તેમની વચ્ચે ધસી. જશે અને તેમને સામ દામ દ વડે ખ્રિસ્તી બનાવી દેશે. .
ચંદ બારોટના પુત્રે લડાઈમાં હારી રહેલા પૃથ્વીરાજને કહ્યું હતું કે દિન પલટયો પલટી ઘડી. શું આ વાત હિંદુ સમાજને પણ લાગુ પડશે?
પંચવર્ષીય યોજનાઓએ મનુષ્યને જ નહિ માનવતાને પણ મરણપથારીએ પછાડી છે એમ નથી લાગતું?
પણ ઝૂંપડપટ્ટીઓની દુનિયામાં આ તે આપણે ઊચી કક્ષાને. વિસ્તાર જે. ચાલે જરા વધુ નીચા વિસ્તારમાં જઈએ. જ્યાં દર ત્રણ મિનિટે બેથી ત્રણ હજાર પ્રવાસીઓ રેલવેમાં પ્રવાસ કરે છે, તેની સમાંતરે લેકોનાં મળમૂત્રથી, ગંધાતાં કારખાનાઓના ઝેરી પાણીથી ભરેલી ગટરની ધાર ઉપર ઝૂંપડપટ્ટી વિસ્તરી છે.
આમાં વસનારાઓના પૂર્વજો એકાદ સૈકા પહેલાં કદાચ સ્વચ્છ નિર્મળ પાણી વહી જતી નદીના કિનારે પિતાનાં વડીલે પાર્જિત રહે. ઠામાં રહેતા હશે અને પિતાના વડીલે પાસેથી મળેલા વારસાગત ધંધા વડે પિતાને કુટુંબનું ગુજરાન કરતાં શાંતિથી જીવન વિતાવ્યું હશે.
For Personal & Private Use Only
Page #160
--------------------------------------------------------------------------
________________
૧૫૫
સ્વાધીન ભારતના મિશ્ર અર્થતંત્રે આપેલા આંચકાથી સુખી પૂર્વજોનાં આ દુર્ભાગી સંતાના પવિત્ર નદીકિનારેથી આ ગંધાતી ગટરની.
ધાર ઉપર આવી પડવાં છે.
ગૂ પડપટ્ટીઓમાં નળ, સંડાસ અને ખત્તીની જરૂર હોય એવા જ્ઞાનની રાશની વહીવટ કરનારાએના મજગમાં ઢાખલ થઈ શકતી નથી.. કારણ કે સત્તા મેળવવા ખુરશીયુદ્ધ ખેલવા માટે નાણાં મેળવવા ઉદ્યોગપતિની મહેરબાની કેમ મેળવવી તેની મૂંઝવણુ અને સમાજવાદી સમાજરચનાનાં ગાણાં ગાવામાં જ તેમનું ચિત્ત ચાંટેલું હાય છે.
અહી આ લાકોએ પાણીની સગવડ જાતે કરી લીધી છે. ગટરથી થડે દૂર હેઠવાસમાં વીરડા બનાવ્યા છે. ગટરનું પાણી જમીનમાંથી અમીને આ વીરડાએમાં આવે છે અને આ ઝૂંપડાવાસીઓને નાહવાધાવાનું સદ્ભાગ્ય મળે છે. તેમને પીવા માટે પાણીની શી સગવડ હશે.. તે તે રામ જાણે.
લાકીને પીવા માટે અને સિંચાઈ માટે પાણી મળે તે માટે આશરે ૭૭ અબજ રૂપિયા સરકારે ખરચ્યા છે. અને એ રૂપિયા પ્રજા ઉપર ભારે કરવેરા ઝીકીને વસૂલ પણ કર્યો છે. આ ચેાજનાએ ઘડનારા, તેમને મંજૂર કરનારા, તેમના અમલ કરનારા મોટા બંગલામાં રહે. છે. તેમના બંગલાઓમાં ક્દાચ તેમના કૂતરા માટે પણ સ્નાનગૃહહશે. તેમના અંગલાની વિશાળ લાના ઉપર પાણીના ફુવારા ઊડતા હશે. . પરંતુ જેમના નામે છછ અમજ રૂપિયા ખરચાયા છે, તેમાંના ઘણાએ માટે ા ગઢમાંથી ગળાઈને આવતાં વીરડાનાં પાણી જ હાય એમ નથી લાગતું ?
1
સમાજવાદ સપત્તિમાં નથી આવ્યા, પણ ભૂખમરામાં, પાણીની. અછતમાં અને લેાકીની યાતનાઓમાં જરૂર આવ્યા છે.
અને હવે એક જુદી જ જાતનું દૃશ્ય જોઈએ, જ્યાં પાણીપતમાં સામસામા એઠવાઈ ગયેલા મરાઠા અને અફઘાનાનાં લશ્કરાની જેમ. ગૂંપડપટ્ટી અને આલીશાન 'ગલાએ સામસામે ગોઠવાઈ ગયેલાં છે. એક બાજુ વિશાળકાય કોલેજોમાં હજારો વિદ્યાર્થી આટ્સ,
For Personal & Private Use Only
Page #161
--------------------------------------------------------------------------
________________
૧૫૬
-કોમર્સ, સાયન્સ વગેરે વિવિધ વિષયે ભણે છે. પ્રખ્યાત શિક્ષણ શાસ્ત્રીઓ, સાહિત્યકારે, વૈજ્ઞાનિક, અર્થશાસ્ત્રીઓ, ઈતિહાસ અને વિવિધ વિષયના નિષ્ણાત પ્રોફેસરે અહી કોલેજોમાં ભારતની ભાવિ પેઢીનું પશ્ચીમીકરણ કર્યા કરે છે
કોલેજની બાજુમાં જ વિશાળકાય બંગલાઓની હારમાળા છે. ચેડાં જ વરસ પહેલાં ૮ થી ૧૦ રૂપિયે વાર લેખે વેચાયેલી આ જમીન ને ભાવ અત્યારે ૮૦૦ રૂપિયે વાર જે ગણાય છે. જેમણે આઠ દશ - હજાર રૂપિયા જગામાં રોક્યા હતા, તેઓ આઠ દશ લાખના માલિક બની ગયા. છે. એ બંગલાઓમાં વસનાર પિતાની વેપારી બુદ્ધિ અને દીર્વાદષ્ટિ માટે જરૂર મગરૂર હશે.
મુંબઈમાં સહુથી સમૃદ્ધ વિસ્તારની સામે હરીફાઈમાં ઊતરેલા અને પ્રથમ આવવા મથતા આ વિભાગની સામે જ ઝૂંપડપટ્ટીઓની -કતારે પથરાઈ ગઈ છે. આ અર્ધભૂખ્યાં, અર્ધનગ્ન સ્ત્રીપુરુષ અને બાળકની કતાર સામે જોવાની પણ પેલા ભાગ્યશાળીઓને તે કુરસદ નથી. પણ પેલા વિદ્યાર્થીઓને અને પ્રોફેસરને પણ ફુરસદ નથી.
ધરતીને પટે પગલે પગલે, મૂઠી ધાન વિના નાનાં બાળ મરે,
પ્રભુહીન આકાશેથી આગ ઝરે – મેઘાણીને આ બુલંદ અવાજ આજના વિદ્યાથીઓએ તે નથી સાંભળે, પણ કોલેજના પ્રોફેસરે પણ એનાથી અજાણ હશે?
મુંબઈના ખુરશીયુદ્ધના ખેલાડી હાકે એક તરફથી “Clean Bombay, Green Bombay'ના નારા ગજજે છે ત્યારે જ આ સમૃદ્ધિની શરતમાં ઊતરેલા બંગલાની આસપાસ સમાજે ઉવેખેલા આદમીઓને ઘરે ગોઠવાતે જાય છે.
૧ન્મી સદીમાં ભારતની પશ્ચિમ સરહદ ઉપર ઇસ્લામને ઘરે ગેવાતું હતું ત્યારે આપણે ન ચેત્યા. ૧૫મી સદીમાં અરબી સમુદ્રમાં
ન્યૂહાત્મક ઘેરે ગોઠવાતું હતું ત્યારે પણ ન ચેત્યા અને એનાં દુષ્પરિણામે -સદીઓ સુધી ભગવ્યાં.
For Personal & Private Use Only
Page #162
--------------------------------------------------------------------------
________________
૧પ૭ - હવે મોટાં શહેરમાં ચારે બાજુ ઉવેખાઈ ગયેલાં પ્રજાજનેને ઘરે બેઠવા જાય છે અને એક દિવસ જ્યારે એ ઘરની વચ્ચેથી. બુલંદ સૂર સંભળાશે કે – ઊઠો કદરૂપ! પ્રેતસુષ્ટિના રાજવી!
ફરી એક વાર ભાંગ ઘૂટો : ભૂરિયાં લરિયાની આંધીઓ ઉરાડતો
હહકાર સંવરે, કાળ ઊઠો !
ઓતરાદા વાયરા, ઊઠો !ઘર વિપ્લવના ઢોલડા ધકે!
ઓતરાદા વાયરા ઊઠો!– ત્યારે એનાં પરિણામ કેવાં હશે?
પિતાના સદુભાગ્યમાં રાચનારાઓને તે નહિ સૂઝે પણ પેલી: કેલેજોના સેંકડો પ્રેફેસર અને હજારો વિદ્યાર્થીઓમાંથી કોઈને તે - આમાં આવી રહેલા ભાવિનાં એધાણ પારખવાની સૂઝ હશે ખરી?
- સૂઝ હેય કે ન હોય પણ પંચવર્ષીય યોજનાઓનું કાળચક છે. ગામડાંઓ ઉપર વધુ ને વધુ ઘુમરડીઓ લેતું જાય છે અને ગ્રામવાસી એને પ્રવાહ શહેરમાં રોજીરોટી મેળવવા ચાલ્યા જ આવે છે.
રોજીરોટીની વાત તે પછી, પ્રથમ કયાંય બેસવા માટે એટલે. તે જોઈએ ને? મુંબઈમાં હવે એટલા રહ્યા નથી. ૬૦–૭૦ વરસ. પહેલાં મકાન બાંધનારાઓએ ૨૦-૩૦ ફૂટના ઓટલા રાખ્યા હતા. લેકેને થાક ખાવા બેસવા કામ લાગે, સારામાઠા પ્રસંગોએ ઉપયોગમાં. આવે માટે.. .
એ બાંધનારા ગયા. એમના વારસદારને એ એટલા આશીર્વાદરૂપ નીવડયા. ૨૫-૫૦ હજાર રૂપિયા પાઘડી લઈને દુકાનદારને આપી. દીધા. મકાન બાંધવાને ખરચ થયે હશે તેના કરતાં ઘણાને એટલાની. કિંમત વધારે ઉપજી. . બહારથી આવનારાઓને પ્રશ્ન વિકટ છે. ખાલી મેદાને, ફૂટપાથે, બટરની ધારે તમામ ગામડાંઓના હિજરતીઓથી ભરાઈ ગયાં છે.. છતાં આવનારાઓને પ્રવાહ વણથંભ્ય હજી ચાલ્યો આવે છે.
For Personal & Private Use Only
Page #163
--------------------------------------------------------------------------
________________
૧૫૮
હવે તેએ રેલવે લાઈનની બન્ને બાજુએ ગાઠવાતા જાય છે. કોઈ તદ્દન ખુલ્લામાં, તે કોઈ વળી ફાટેલાં કંતાનના ટુકડા, ભાંગેલા કરડિયા અને કટાઈ ગયેલાં પતરાંના ટુકડાની આડશ બાંધી લે છે.
પચવર્ષીય યાજનાઓના ઢાંચામાં ન સમાઈ શકેલા આ માનવીએને વળી કોઈ જાતની સગવડ આપવાની જરૂર ખરી ? એ તે ચૂંટણી આવશે ત્યારે પાંચ વરસે એક વાર અમારા રાજદ્વારી પુરુષો જઇને વચન આપી આવશે કે અમને મત આપો. અમે તમારા માટે મકાન, પાણી, ખત્તી વગેરે તમામ સગવડ કરી આપશું. અને હમણાં રાખા આ પાંચ રૂપિયા, તમને કામ લાગશે. કદાચ એકાદું કપડું પણ આપી આવશે.
અને ચૂંટાયા પછી તા એમ કહેવામાં શરમ જ કયાં છે કે --ચૂંટણીનાં વચના તે આપવાનાં હોય; પાળવાનાં ન હોય. એ તે એમના આદ્યગુરુ લૉર્ડ ક્લાઈવે પણ અમીચંદ શેઠને કયાં નહાતું કહ્યું કે એ કરાર તા પીળા પાના ઉપર લખ્યા છે, પીળા પાના ઉપર લખેલા કરાર -પાળવાના ન હોય ! સફેદ કાગળ ઉપર લખ્યા હાય તે જ કરારા પળાય. તે પછી આ તા માઢાનાં વચના હતાં. કદાચ તેઓ એમ પણ કહી દે, અમે વચન આપ્યું જ નથી. તમે ખોટું સમજ્યા હશેા. ખેર, એ તે દરેક ચૂંટણીમાં એમ જ ચાલે છે અને ચાલ્યા કરશે; જ્યાં સુધી આપણે મિશ્ર અ`તંત્રના રોકેટ ઉપર બેઠા હોઈશું ત્યાં સુધી.
--
એ ખરું કે ચાવીસે કલાક દોડતી આ ટ્રેનને કારણે ઊડતી ધૂળથી તેમની આંખે બગડે. ચાવીસે કલાકના રેલવેના ગડગડાટ અને એન્જિનની ચીસોથી તેમના કાનના પડદાને નુકસાન પણ થાય. તેમના જ્ઞાનત`તુએ ભાંગી પડે. કદાચ કોઈ વાર તેમનાં નાનાં ભૂલકાં પાટા પાસે રમતાં રમતાં રેલવે નીચે કપાઈ પણ જાય!
મેલ ટ્રેન કોઈ વાર ત્યાં અટકીને ઊભે ત્યારે ઉતારુઓએ નાસ્ત કરીને ફેકેલા કાગળા ચાટીને આ બાળકો રાજી થતાં હશે, તે ગઢી ધૂળમાં પડયા રહેવાથી ચામડીના રામેથી પણ પીડાતાં હશે.
::
For Personal & Private Use Only
Page #164
--------------------------------------------------------------------------
________________
૧૫૯
પશુ આવા લોકો માંદા ન પડે તે આલીશાન હૅાસ્પિટલે ખાંધવાના અર્થ શું છે? હૅસ્પિટલા અંધાય પછી એ ભરાયેલી ન રહે તેા ખીજી નવી હાસ્પિટલે ડેમ બંધાય ? એ ન બંધાય તે લોકો પાસેથી હાસ્પિટલે માટે માતબર રક્રમાના કુંડાળા કેવી રીતે ઉઘરાવાય ? અને અમારા બિચારા કથાકારા કાના કુડફાળા માટે કથાઓનાં ભવ્ય આયેાજન કરશે ?
અને હોસ્પિટલે ન બંધાય તેા પછી બિચારા ફાર્મસીવાળાનું શું? લાખો-કરોડો રૂપિયા ખરચીને દવાએ મનાવે અને લાકો માંદા જ ન પડે તે આ કીમતી દવાઓના ઉપયોગ કેમ થાય? તાતા ફાર્મસીઓની ફેંકટરીઓ બંધ જ કરવી પડે ને? અને તે પછી એકારી કેટલી વધી જાય
આમ રાષ્ટ્રના સમગ્ર રીતે વિચાર કરતાં ફાર્મસીઓ, ડૉકટર, નર, વાડ'બાય, કથાકારો વિવિધ યજ્ઞના ભાયેજક, દાતાઓ, હૉસ્પિટલનાં આલીશાન મકાન બાંધનારા આર્કિટેકટ, ઇજનેરા વગેરે અનેક ક્ષેત્રો, ધધાએ અને વ્યક્તિઓનાં ઘનિષ્ઠ હિત જોતાં, વધી રહેલી આવી વિવિધ ઝૂપડપટ્ટોએ અને તેમાં ઊભરાતાં માનવ-કકાલાના સમૂહો વધતા જ જાય એ રાષ્ટ્રહિતમાં નથી !
ન
પચવર્ષીય યાજનાઓના ઢાંચામાં ભલે એ લેાકા ન ગાઠવાઈ શકવા હાય છતાં બીજી રીતે આવું જીવન જીવીને માંદા પડે તે એ પણ એક -જાતની રાષ્ટ્રસેવા જ કરે છે ને?
અને જો આવા માણસેાની તારા સ્ક્રિન પર દિન વધ્યા જ ન કરે તે અમારા રાજપુરુષો ગરીબી કોની હઠાવશે? સેવાકાની કરશે? ઉપલે। વગ ચૂંટણીમાં ઉદાસીન હશે તે ચૂંટણીમાં મત માપવા કોલુ આવશે?
અને આવા લેાક લાખા-કરોડોની સંખ્યામાં નહિ હાય ! તેમનામાં વહેચવા માટે ચૂંટણી ઉમેદવારને પરદેશી સત્તાએ પૈસા પણ કેમ
આપશે ?
For Personal & Private Use Only
Page #165
--------------------------------------------------------------------------
________________
૧૬૦ અને તે જ એક દિવસ ભારતનું આકાશ ગુંજી ઊઠશે નીચેના
નાદથી—
અમે ખેતરેથી, વાડીએથી, જગલ ને ઝાડીઓથી.. સાગરથી, ગિરિવરથી
સુણી સાદ આવ્યાં અમે જુગ જુગ કેરાં કંગાલ ભાંગી નરકનાં દ્વાર, દેતાં ઠગ એક તાલ,
ધરતી પર આવ્યાં | દેખ રેખ, ઓ રે અ! કાળ સૈન્ય આવ્યાં,
[૧] સમાજદર્શન નડિયાદના પ્રખ્યાત દેસાઈ કુટુંબના હરિદાસ વિહારીદાસ દેસાઈ જૂનાગઢના દીવાન. જૂનાગઢના રાજમહેલમાં આજે આનંદ આનંદ પ્રવતે છે, કારણ કે જૂનાગઢ અને માંગરોળ રાજ્ય વચ્ચેની સરહદને વર્ષો જને ઝાડ એજન્સીની કેટ માં દીવાન હરિદાસ વિહારીદાસ જીતી આવ્યા છે.
હર્ષોન્મત્ત થયેલા નવાબ સાહેબ હરિદાસજી પાસે બે લાખ કેરીને થાળ મૂકે છે. કહે છે, “દીવાન સાહેબ, આજની ખુશીમાં આજે આ આપને ઈનામ આપું છું તે સ્વીકારો.
શાનું ઈનામ?” હરિદાસજીએ પૂછ્યું.
તમે કેસ જીતી આવીને આ રાજની મેટી સેવા કરી છે. તેની ખુશાલીમાં આ ઈનામ તમને આપું છું.”
નવાબ સાહેબ!' હરિદાસજીએ જવાબ આપે. “હું આ રાજ્યને. દીવાન છું. એટલે ચોવીસે કલાકને નોકર છું... માટે મેં માત્ર મારી ફરજ બજાવી છે, માટે એ ઈનામ હું સ્વીકારી શક્તિ નથી.”
પણ હું જુનાગઢને નવાબ. ઈનામમાં આપેલી રકમ પાછી લઈ શકે નહિ. તમારે એ સ્વીકારવી જ પડશે. નવાબે આગ્રહ કર્યો. *
For Personal & Private Use Only
Page #166
--------------------------------------------------------------------------
________________
૧૬૧
પણ હરિદાસજીએ એ સ્વીકારવા ના પાડી. કહ્યું કે “નવાબ સાહેબ! કેસનું સંચાલન એ મારી ફરજની અંદર સમાઈ જતું કાર્ય હતું. એની કિંમત હું સ્વીકારી શકું નહિ”.
બને વિવાદે ચડયા. એક તરફ સિદ્ધાંત, બીજી તરફ રાજહઠ. આખરે મહાજન વચ્ચે પડયું. તેણે ફેસ આપે કે નવાબ સાહેબનું વચન પાછું ન ફરે, માટે હરિદાસજીએ એ રકમ સવીકારવી અને તેમની ટેક ન જાય માટે તેમણે તે રકમ અંગત ઉપયોગમાં ન લેતાં પ્રજાકલ્યાણ અર્થે વાપરવી.
વિવાદ શમી ગયે. હરિદાસજીએ બે લાખ કેરીના થાળને સ્વીકાર વાના ચિહ્ન તરીકે હાથ લગાડી તે મહાજનને સોંપી કહ્યું કે “ગિરનાર પર્વત ઉપર ચડતાં યાત્રાળુઓને બહુ હરકત પડે છે. માટે તેના ઉપર આ પૈસામાંથી પગથિયાં બંધાવે. પૈસા વધે તે મને નહિ આપતા. બધા વાપરી નાખજે.” તરત નવાબ સાહેબ બેલ્યા, “અને જે પૈસા ઓછા પડે તે કામ અધૂરું નહિ મૂકતા. મારા ખજાનામાંથી મંગાવી લઈને કામ પૂરું કરજે અને પગથિયાના દ્વાર ઉપર દીવાન હરિદાસના નામને માટે શિલાલેખ મૂકજો.’
એ જ હરિદાસજીની ચેથી કે પાંચમી પેઢીએ એક દેસાઈ બી.એ., એલએલ.બી. વકેલ છે. હાઈકેટ પાસે એકિત ખેલી. છેડા 1 જ દિવસમાં ઓફિસ ખાલી કરીને ઘેર આવ્યા. પિતાને કહ્યું, “પિતાજી! . મારાથી વકીલાત નહિ થાય.” પિતાએ કારણ પૂછ્યું તે કહે, “આ ધ અસત્ય ઉપર ચાલે છે. ખોટું બોલવું, બેટાં નિવેદને કરવાં, બેટાં આક્ષેપ કરવા. સાચું બોલે તે સાચે કેસ પણ કદાચ હારી જાઓ.
માટે અસત્યથી ચાલતે ધંધે મારે નથી કર.” પણ હવે તે આવા - વિરલા અપવાદરૂપ જ જોવા મળે છે. - આજે તે વકીલે પિતે પગારદાર જઠ્ઠા સાથીઓ રાખે છે. શુંડાઓને આશ્રય આપે છે. પિલા તૈયાર કરેલા જુઠ્ઠા સાક્ષીઓ દ્વારા "ભા. ૪-૧૧
For Personal & Private Use Only
Page #167
--------------------------------------------------------------------------
________________
૧૬૨
ગુનેગાર અસીલાને છેડાવી લે છે. સામા પક્ષને હેરાન કરવા કેસ પામ ખેંચાવી લેવા, ગુડા દ્વારા મારફાડ પણ કરાવે છે.
તે ખીજી તરફ અમને તમારી સેવા કરવાની તક આપો....કહીને મતની ભીખ માગી જનારા ચૂંટાઈને અનેક જાતની સગવડા મેળવે છે. પ્રજાહિતના સવાલ પૂછવા માટે અથવા સરકારની ધારેલી નીતિને તાગ મેળવી આપવા માટે લાગતીવળગતી વ્યક્તિ કે સંસ્થા પાસેથી હજારા-લાખો રૂપિયા મહેનતાણુ પણ લે છે. સરકાર તરફથી જુદી જુદી કમિટીએમાં નિમણુક પામીને તેના પુરસ્કાર રૂપે પણ હજારો રૂપિયા, આરપ્લેનનાં ભાડાં, હોટેલના ખરચા, રહેઠાણા, તાર, ટપાલ, ટેલિફોન, પાણી, વીજળીનાં મિલ વગેરે વિવિધ સગવડ મેળવે છે અને છતાં પેાતાના માસિક પગારમાં વધારો કરવાની માગણી કરે છે.
વિચિત્રતા તા એ છે આ પાતાના પગાર-વધારાની મજૂરી તેમણે પેાતાની પાસેથી જ મેળવવાની હોય છે. હવે. પાંચ વરસે નિવૃત્ત થયા પછી પેન્શનની પણ માગણી કરે છે. કદાચ ભવિષ્યમાં તેઓ સરકારી ગ્રાસ આવક ઉપર પચીસ ટકા માનસ માગે તેપણ આપણે સહેજે નવાઈ પામીશું નહિ.
કારણ કે આ બધા ફાલ આજની કેળવણીક્ષેત્રે ચાલતી કૉલેજોના છે, અને મેનસની માગણી મંજૂર કરવાની સત્તા પશુ તેમના જ હાથમાં હશે.
એક બ્રાહ્મણ જ્ઞાતિમાં સમૂહ યજ્ઞોપવીતના પ્રસંગ યાજાયા હતા. ૨૦-૨૫ બટુકો હારબંધ ગાઢવાઈને બેસી ગયા છે. ૧૦-૧૨ બ્રાહ્મણા વેદાચાર કરે છે. જ્ઞાતિજનાથી ચેક ખીચેાખીચ ભરાઈ ગયા છે.
તે પ્રસંગે ત્યાંની પ્રદેશ કોંગ્રેસના પ્રમુખને અતિથિવિશેષ તરીકે હાજરી આપવા આમંત્રણ આપ્યું હશે તે આવી ચડયા.
વેદોચ્ચાર અટકી પડયા. યજ્ઞાપવીતિવિધ અટકી ગઈ. સહુ કોઈ આ નેતાજીની સરભરામાં દોડાદોડી કરવા લાગ્યા. કપાળે તિલક કર્યું, ફૂલને માટે હાર પહેરાવ્યેા; ફળ અને કેસરિયા દૂધનું નૈવેદ્ય ધર્યુ
For Personal & Private Use Only
Page #168
--------------------------------------------------------------------------
________________
૧૬૩
તેમની પાસે જઈ હાથ જોડીને નમન કરી આવવાની ચડસાચડસી થઈ.
અપવાદ રૂપ એક વ્યક્તિ શાંતિથી મંડપમાં ટાંગવામાં આવેલી દેવદેવીઓની છબીઓ જોતી બેસી રહી. પેલા નેતાજીની સામે પણ લેવાની દરકાર ન કરી. નેતાજી થેડી વાર બેસી ઉપસ્થિતેને ઉપકૃત કરી ચાલ્યા ગયા.
ડાક જુવાનિયા પેલા બેસી રહેલ ભાઈ પાસે ગયા અને પૂછયું, મુરબ્બી ! તમે કેમ આવેલ અતિથિને માન આપવા ન ઊઠયા?”
મને તેનું મોં જોવા કરતાં આ દેવીદેવીઓની છબીનાં દર્શન કરવામાં વધારે રસ પડ્યો.” પેલા ભાઈએ શાંતિથી જવાબ આપે. અને સામે પૂછયું કે, “આ પ્રસંગે તેમને લાવ્યા એ તમે યેચ કર્યું છે?”
કેમ?' પેલા જુવાનેએ પૂછયું.
આ ધર્મકાર્ય છે. આ પ્રસંગે તે શ્રી શંકરાચાર્ય, કઈ સંતમહંત, કોઈ પણ ધર્મસંપ્રદાયના આચાર્યને બટુકોને આશીર્વાદ આપવા એલાવવા જોઈએ. - “આ એક પવિત્ર કાર્ય છે. ભ્રષ્ટાચારી રાજપુરૂષને તેમાં બોલાવી આપણે આપણા પવિત્ર કાર્યને અભડાવીએ છીએ.
“વિચાર તે કરે. આપણે બ્રાહ્મણે. જે ઋષિઓએ સિકંદર જેવાના આત્રણને પણ ઠુકરાવી દીધું તેના વંશજો. આપણે જે આવા ભ્રષ્ટાચારીઓનાં સન્માન કરશું તે સમાજની અધોગતિ કોણ * અટકાવશે?
જે ખરચ તમે આને સન્માવવામાં કર્યો તેટલા રૂપિયામાં તે તમે ઉકરડાઓમાં ખાવાનું શોધતા, ઝૂંપડપટ્ટીઓમાં ધૂળમાં રગદોળાતા કેટલાય ભાવિ નાગરિકને જમાડી શકયા હેત.
“તમને કદાચ આજે મારી વાત નહિ ગમે, પણ જે ભ્રષ્ટાચારીએને સન્માનવાની આદત નહિ છેડો તે તમારાં બાળક પણ કદાચ આવતાં વરસોમાં એ ઝૂંપડપટ્ટીઓમાં જ આળેટતાં હશે.
For Personal & Private Use Only
Page #169
--------------------------------------------------------------------------
________________
આવા પ્રસંગમાં ધર્માચાર્યોને, સંતમહતેને બોલાવી તેમના આશીર્વાદ લેશે તે ભાવિ પ્રજામાં એવા સંસ્કારે આવશે. પણ જે રષ્ટાચારીઓને સન્માનશે તે નાના યુવકોને એવી છાપ પડશે કે ભ્રષ્ટાચારી રાજપુરૂષ જ પૂજવા રોગ્ય છે.
આવી પ્રથા રાષ્ટ્રની અસ્મિતાને હણ નાખશે. આ પ્રથા એ. અવિવેકને અતિરેક છે.
“ વિવેકઝાનામ ભવતિ વિનિપાતઃ શતમુખ” આપણે વિવેક ચૂક્યા છીએ માટે જ રાષ્ટ્રનું શતમુખ પતન થઈ રહ્યું છે. - “આ અધ:પતન અટકાવવું હોય તે તેના પ્રથમ પ્રયાસ રૂપે 'સંતમહતેના આશીર્વાદ માગો. અને ધનલેલુ, સત્તાલાલચુ ભ્રષ્ટાચારી-- એની અવહેલનાએ કરે.”
I ! [૧૨] સમાજદર્શન કચ્છના પુરાતન શહેર અંજારને ઉગમણે પાદર કઈ વાર સમય મળે તે ઉષાનાં અજવાળા પથરાય તે પહેલાં વહેલી સવારે પહોંચી જજે. ઝાંખા અંધારામાં તમને સેંકડો સ્ત્રીએ દેડતી જતી દેખાશે. કેમ જાણે કે તેફાન ફાટી નીકળ્યું હોય અને જાન બચાવવા નાસતી હેય. એવું લાગે.
શા માટે આ સ્ત્રીઓ અત્યારે વહેલી સવારમાં આમ દેડતી હશે? તેમને ગાંધીધામ જતી બસ પકડવી હોય છે. ગાંધીધામ પહે– ચીને પછી ત્યાંથી કંડલા જતી બસ પકડવી હોય છે અને કંડલામાં સમયસર કામે ચડી જવું હોય છે. . . "
આમ તે આ બધી સ્ત્રીએ અંજારની નથી, આજુબાજુનાં ગામડાંએની છે. રાજની શોધમાં અંજારને પાદરે પડાવ નાખીને રહી છે. ગામડાંઓ ઉપર એક તરફથી પંચવર્ષીય યોજનાઓનું બુલડોઝર ફરી વળ્યું છે. બીજી તરફથી કુદરત વારવાર કેપે છે. એટલે ઉપરાછાપરી
કાળે લેકેની ખેતી અને પશુધનને ભરખી જાય છે. અને મોટા યાત્રિક ઉદ્યાગે મહત્વના ગૃહઉદ્યોગ અને ગ્રામઉદ્યોગને નામશેષ કરી રહ્યા છે. એટલે ગામડાંના લોકો રોજીરોટી મેળવવા પિતાનાં સેંકડે.
For Personal & Private Use Only
Page #170
--------------------------------------------------------------------------
________________
૧૬૫ વરસ જૂનાં રહેઠાણે છોડીને શહેરોમાં હિજરત કરે છે. પણ તમામ શહેરમાં કારખાનાં હતાં નથી કે તેમને મળે. પણ શહેરો માટે એ હિજરતીઓ પાણી, રહેઠાણ, સ્વચ્છતા અને સલામતીની સમસ્યા પેદા કરે છે. * અજારમાં રોજી ન મળવાથી આ સ્ત્રીઓ માઈલ દૂર કંડલા પહોંચવા રોજ વહેલી સવારે નીકળી પડે છે. એટલી વહેલી કે તેમનાં બાળકો હજી ઊંઘમાંથી જાગ્યાં પણ ન હોય. કદાચ ઊંઘતાં બાળકોના માથે વહાલથી હાથ ફેરવીને જ એ ચાલી નીકળતી હશે. કંડલામાં તેમને ચાર રૂપિયા જ મળે છે. પછી તેમાંથી જ દેહથી બે રૂપિયા તે પેલા એસ. ટી. કંપનીવાળા પડાવી લે છે.
બસવાળાના ખિસ્સામાંથી પેલા આરએપિતાને હિસ્સા લઈ જાય છે. ઉપલક નજરે જોનારને લાગે કે અહહા! કે વિકાસ થયે છે દેશને ! આ ચકચકિત ડામરના રસ્તા, આ બસની દેડિયામ, આ મજૂરનાં , મેટા કારખાનાં અને કરડેના માલનું ઉત્પાદન તે પણ તેની બીજી બાજુ પણ છે, જે જોવાની વિચારવાની કોઈને ફુરસદ નથી. બારબાર કલાક પિતાનાં વહાલસોયાં બાળક અને કુટું મીજનોથી દૂર રહેતી અને આઠ આઠ કલાક પસીને પાડીને તન તેડીને કામ કરતી આ સ્ત્રીઓ રોજના માંડ ચાર રૂપિયા કમાય છે. તે ઘેર પહેરે તે પહેલાં તે એસ.ટી.વાળા તેમાંથી બે રૂપિયા પડાવી લેતા હેય છે. - દિનભર મજૂરી કરે છે ભારતની મહિલાઓ અને તેમાંથી કમાણી કરે છે એસ.ટીઅને વળી એસ.ટી.ની કમાણીમાંથી પાછા આરબ વિશે પિતાને હિસે લઈ જાય છે.
આર એક જમાનામાં તલવારથી આપણને લુંટતા તે આજે પણ આપણને ખેંચે છે. પણ આજે તેમના ડીઝલથી આપણે સ્વેચ્છાએ ટાઈએ છીએ.
બાર કલાક સુધી બાળકથી વિખૂટી રહેલી મહિલાઓને સંતોષ છે કે ઘેર આવીને બચેલા બે રૂપિયામાંથી કિલે બાજ ખરીદીને
For Personal & Private Use Only
Page #171
--------------------------------------------------------------------------
________________
૧૬૬ પિતાનાં બાળકોને ખવડાવી શકે છે. સરકારને સંતોષ છે કે અમારી એસ . મબલક કમાણી કરે છે. શ્રીમંતને સંતોષ છે કે તેમની મેરે માટે સપાટ ચકચક્તિ ડામરના રસ્તા બંધાયા છે, અને તેમનાં કારખાનાં તેમને કરોડોની કમાણી આપે છે. લોકોને સંતોષ છે કે તેઓ ઝડપથી એક સ્થળેથી બીજા સ્થળે પહોંચી જાય છે. પછી ભલે તેથી બીજે કાંઈ લાભ ન હોય.
પણ માતાથી વિખૂટાં રહેતાં આ બાળકને માતાનું વહાલ મળતું નથી. જે બાળક માતાની હુંફ મેળવ્યા વિના ઊછરે છે તેમાં મોટાં થતાં લાગણીશન્ય બની જાય છે. જે લેકેએ કદી પણ આ રસ્તા નજરે જોયા નથી એવા કરો કેને આ રસ્તા બાંધવા અને દર વરસે તેની મરામત કરવા પેટે પાટા બાંધીને એક યા બીજા રૂપે કર આપવા પડે છે. રોજ બસની ધડધડાટીમાં ઊભા ઊભા મુસાફરી કરતા લાખે મનુષ્યની કિડની બગડે છે. આંતરડાં બગડે છે. આ નુકસાન તરફ કોઈનું ધ્યાન પડતું નથી, પ્રજાનું સ્વાગ્યે ખમાય છે એ જોવાની કોઈને કુરસદ નથી. - હિંદુ સમાજમાં લાખ લાખ વરસથી માતાપિતા તરફથી પુત્રને પેઢી દર પેઢી વારસામાં મળતા ઉદ્યોગ, વેપાર, કૃષિજ્ઞાન, સંસ્કૃતિ, સંસ્કારે, કુલાચારોના વારસાને ઝરો અહીં અટકી જાય છે, સુકાઈ જાય છે.
લેકે માને છે કે અહો! સરકાર દેશને કે વિકાસ કરી રહી છે. મોટા ચકચક્તિ રસ્તા, મોટાં કારખાનાં, મેટરે અને કેટરની કતારે, અબજો રૂપિયાની પરદેશી સહાય, પણ એ તે બધાય સુધરેલી દુનિયાએ શોધી કાઢેલાં પ્રજાની સમૃદ્ધિ અને સુખશાંતિ લૂંટી લેવાનાં સાબને છે.
ગઝનીએ એને નાદિરે માત્ર ડાંક શ્રીમંત લેકેને જ લૂંટી શક્યા હતા. માત્ર પૈડાંક શહેર જ બાળી શક્યા હતા. તેઓએ જે લવું એ તે આ દેશની પ્રજાએ પેદા કરેલી સંપત્તિને એંઠવાડ જ
For Personal & Private Use Only
Page #172
--------------------------------------------------------------------------
________________
૧૬૭
હતા. સાચી સમૃદ્ધિ તા ગામડાંઓમાં હતી, જ્યાં તે કદી પણ પહેાંચી શકથા નહિ.
પરંતુ આ પશ્ચિમી શાષક અને હિંસક યાંત્રિક અથવ્યવસ્થા દરેક ગામડે અને દરેક ઘરમાં ઘૂસી જઈને ઘર ઘરની સપત્તિ લૂંટી લેવાની પદ્ધતિ વિકસાવી શકી છે. જેમ જેમ મેટા યાંત્રિક ઉદ્યોગ વધે છે તેમ તેમ લેાકો સમૃદ્ધ થવાને બદલે વધુ ગરીમ....માનસિક રીતે વધુ તંગ થતા જાય છે.
પર'તુ વધુ દુઃખ તે એ વાતનું છે કે માટા ઉદ્યોગ જે સંપત્તિ લૂટ છે. તેમની પાસે રહેતી નથી. તેના માટે હિસ્સો વિશ્વબેંક, આપણને સહાય કરનારા બીજા દેશે અને આરબ દેશે લઈ જાય છે. પસીના પાડે છે હિંદુ પ્રજા.... અને એ પસીના વડે સમૃદ્ધ થાય છે ઇસ્લામી અને પશ્ચિમી રાષ્ટ્રા !
આપણે અપનાવેલે બૌદ્ધિક ધાપા આપણને આ હકીકતથી સભાન થવા દેતા નથી.
[૧૩] સમાજન
એ કાળઝાળ બહારવટિયાએ સમસ્ત પ્રદેશને થરથરાવી દીધા હતા. એનું નામ સાંભળતાં રાતાં બાળકો ચૂપ થઈ જતાં. એ ગામમાં આન્યા છે એમ સાંભળતાં ગર્ભિણીના ગર્ભ પડી જતા. મૂછે તાવ ઈઈને ખલે ખએ જોટાળી ખ‘ફૂંકો ખાંધી કમરે તલવાર લટકતી રાખી કરતા બહાદુરીનાં ગાત્રા ગળી જતાં.
નિ યતાના અવતાર સમા એ બહારવટિયા એક ગામ ઉપર ત્રાટકે છે. એના દિલમાં દયાના છાંટા પણ ન હતા. ખૂન કરવાં એ જ એની માજ હતી. લેાહી નીંગળતી વાચાને લાહીનાં ખાખાચિયાંમાં તરફતી જેઈ એ આનંદથી થનગનત.
આજે એ ગામમાં લેાહીની છેળે ઉડાવવા આવ્યા છે. એક ગરીમ એની હડદે ચડે છે. અને ધડાક કરતુ એનું માથુ ધડથી જુદું પડે છે. એની પાછળ જ ચાલી આવતી એની ગર્ભવતી સ્ત્રીના માંમાંથી
For Personal & Private Use Only
Page #173
--------------------------------------------------------------------------
________________
ચિત્કાર નીકળી જાય છે. બીજી જ પળે તેના પેટ ઉપર તલવારને ઝાટકે પડે છે. બાઈના પ્રાણ ઊડી જાય છે. ચિરાઈ ગયેલા પેટમાંથી ગર્ભમાંનું બાળક બહાર ફેંકાઈ આવીને છિન્નભિન્ન દશામાં પડે છે. * ત્યાં તે એક બ્રાહ્મણ આવી ચડે છે. અને ધડાક કરતું એનું માથું ધૂળમાં રગદોળાવા લાગે છે.
કઈ માઈને પૂત એને પડકારનાર નથી, એવા અભિમાનથી લેહી નીંગળતી તલવાર લઈને એ પેલાં શબ તરફ જઈને ખડખડાટ હસે છે. એકીસાથે બ્રાહત્યા, સ્ત્રી હત્યા અને બાળહત્યા કરનાર રાક્ષસ અચાનક ધ્રુજી ઊઠે છે. પાસે પડેલ દંપતીનાં નાનાં બાળકો તેમના માબાપની હાલત જોઈને પથ્થરને પણ પિગળાવે તેવી કરુણ ચીસે નાખીને પિતાના માથાં પટકે છે. એ કરુણ ચીસોએ બહારવટિયાની તમામ ક્રૂરતા ઓગાળી નાખી. એનુંય હૈયું આ ચીસોએ ભાંખી નાખ્યું. એને આંખે અંધારા આવવા લાગ્યાં. તે આ દશ્ય જોઈ શકયો નહિ. તેણે તલવાર ફેંકી દીધી અને ત્યાંથી નાઠે. મૂઠીઓ વાળીને નાઠો. જેમ જેમ પેલી કરુણું ચીસો સંભળાતી હતી... તેમ તેમ તેના પર પૂજતા જતા હતા. એ દૂર ને દૂર નાસી જવા પિતાનું બધું બળ ભેગું કરીને દેડી રહ્યો હતે.
હવે તેને ખ્યાલ આવતું હતું કે કેવાં અઘોર પાપ તેણે કર્યા હતાં.
પરંતુ આપણા રાજકર્તાઓ એ બહારવટિયાથી પણ વધારે નિષ્ફર છે. રોજ હજારે ગાયની કતલ, લાખે ઘેટાંબકરાંની કતલ, કરેડે મરઘાઓની કતલ, અબ માછલીઓ, દેડકાં, સાપ અને વિવિધ વનપશુઓની યાતનામય ક્તલ, કરોડો અધભૂખ્યા, અને માનવીએ, ઝૂંપડપટ્ટીઓમાં કરોડો માનવભંગારને ગંજ, હજારે ગર્ભપાત દ્વારા એકી સાથે બ્રાહત્યા, હત્યા અને બાળહત્યાનાં ફરતાભર્યા પાપી કાર્યો તેમના દિલને કંપાવી શક્તાં નથી. ઊલટું તેઓ તે માટે ગૌરવ અનુભવે છે. પિતાની સત્તાની સિદ્ધિ તરીકે વખાણે છે. અને આ બધાં
For Personal & Private Use Only
Page #174
--------------------------------------------------------------------------
________________
૧૩૯
પાપકર્મોને ઢાકશાહી અને સિકયુલેરિઝમની ઢાલ પાછળ વાજમી રાવે છે.
વિશ્વપ્રવાસીએ તેમની નોંધપાથીમાં એ વાતની નોંધ કરી ગયા હશે કે, “ ભારતમાં જ્યાં જુએ ત્યાં અહિંસા પરમ ધર્મ'નાં પાટિયાં હતાં. ‘સત્યમેવ જયતે’નાં સૂત્ર ટાંગેલાં હતાં.
મફત ગર્ભ પાતની જાહેરખબરી હતી. તેમનાં યાત્રાધામના પ્રદેશમાં ગૌહત્યાનાં કતલખાનાં હતાં. મચ્છીમાર કેન્દ્રો હતાં. ખેતરામાં ખેતીના કામમાં આવે અને જીવનજરૂરિયાતની દૂધ-ધી–બળતણુ જેવી ચીને આપનાર પશુઓને બદલે કતલ માટે ઉછેરાતાં પશુઓ હતાં. લેકે આ બધી બાબતો પ્રત્યે ઉદાસીન હતા. કારણ કે તેએ મેઘર, એકાર, અધ ભૂખ્યા, અર્ધનગ્ન હાલતમાં જીવતા હતા.
‘ અને સહુથી વિસ્મયકારક બીના તા એ હતી કે આ બધાં પાપધામેના સર્જક, સંચાલકો કે તેને મંજૂર કરનારા હતા જૈન, વૈષ્ણવ કે સ્વામીનારાયણ સંપ્રદાયના ચુસ્ત ભક્તો. જે વાકયે વાકયે હિંસાના વિાષ કરતા, ગાંધીમાર્ગે ચાલવાની જાહેરાતા કરતા, જગત•ભરમાંથી હિંસા બંધ થાય એવી ઇચ્છા પ્રદર્શિત કરતા.”
[૧૪] સમાજદર્શન
અમે અમારા જ્ઞાતિના વાડા તાડી નાખ્યા છે, કારણ કે અમારા ભ્રષ્ટાચારી નેતાઓના એ આદેશ છે. તેઓ કહે છે કે જ્ઞાતિસંસ્થાએ તેડી નાખવી જોઈએ, કારણ કે તે દેશની પ્રગતિને રૂપે છે.
જ્ઞાતિસંસ્થા પ્રગતિ કઈ રીતે રૂપે છે તે અમે પૂછતા નથી. કદાચ તેઓ પશુ નહિ જાણતા હાય, પણ એ તડફોડ અમારા સ્વચ્છ ંદને
પામે છે માટે અમે તેમના આદેશને સ્વીકારીએ છીએ.
અમારા નેતાઓ અમને જ્ઞાતિસંસ્થા તાડવાના આદેશ આપે છે. જોકે તેમને પણ જ્ઞાતિને ખપ છે, ચૂંટણી જીતવા માટે. ચૂંટણી જીત્યા પછી બીજી કોઈ આવડત ન હેાવાથી જ્ઞાતિઓને ભાંડવા માટે અને અમને આપવા માટે બીજો કેઈ કાર્યક્રમ તેમની પાસે ન હોવાથી, એ સંસ્થા તેાડવા અમને ઉશ્કેરવા માટે.
For Personal & Private Use Only
Page #175
--------------------------------------------------------------------------
________________
૧૯૦
જ્ઞાતિસંસ્થા સામે સહુથી વધુ વિશષ અગ્રેજોને હતા. કારણ. કે તેમના પ્રચંડ કાવાદાવા છતાં તેમની રહેણીકરણી, ખાણીપીણી અને વિચારધારાના ફેલાવા સામે આપણી જ્ઞાતિસંસ્થાએ દુર્ભેદ્ય કિલ્લા સમી પુરવાર થઈ હતી.
માટે જ તેઓ કહેતા કે જ્ઞાતિસંસ્થા આ દેશની પ્રગતિને રૂપે છે. અંગ્રેજો કહેતા એટલે અમારા નેતાઓ પણ કહે છે અને અમારા નેતાઓ કહે છે તે અમે માનીએ છીએ. કારણ કે તેથી અમારા સ્વચ્છત પાષાય છે.
અને અમારી પાસે આવી તાડફોડ કરવા સિવાય, જૂના સંસ્કારોની, જૂનાં મૂલ્યેની અવહેલના કરવા સિવાય બીજો કાર્યક્રમ પણ શું છે? દેશના કાર્યક્રમ તા આયેાજનપરચા ઘડે છે, અમલદારા તેના અમલ કરે છે. પછી અમારે ભાગે તેા આવા તાડફાઢના કાર્યક્રમ જ આવે ને?
પણ જ્ઞાતિએ હવે આકાર બદલી રહી છે. લેહીની સગાઈ ઠેલાતી જાય છે. વેપારની સગાઈ વધુ ગાઢ બનતી જાય છે. વેપારના સીમાડા વિસ્તૃત છે એટલે વેપારમાં પ્રગટતી જ્ઞાતિ પણ વિસ્તૃત અનતી જાય છે. આ જ્ઞાતિમાં કાર્ય, કોઈ બીજાના કુટુંબીજનને એળખતું નથી. માત્ર કુટુંબના વડા એકબીજાને જાણતા હાય છે.
એ ઓળખાણે એક શ્રીમત વૈષ્ણવની પુત્રીનું ખીન્ત શ્રીમતના પુત્ર સાથે સગપણ થઈ ગયું. વર પક્ષનું કુટુંબ વૈષ્ણવ છે કે નહિ એ. જાણવાની જરૂર ન હતી, કુટુ બીઆને પૂછવાપણું પણ હતું જ નહિ.
સવારે ચાંદલા થયા, સાકર વહેંચાણી, ભજન-સમાર′લ થયા, જમ્યા પછી વરરાજાએ કન્યાને પાતાની સાથે ફિલ્મ જેવા મેાકલવા માગણી કરી. આ રીત હિંદુ સંસ્કૃતિ સાથે બંધબેસતી નથી, પણ માઢનમાં ખપવું હાય તા એમાં વાંધા લઈ શકાય નહિ, એટલે. કન્યાને વર સાથે ફિલ્મ જોવા મેકલી.
બન્ને જણાંએ ફિલ્મ જોઈ. પછી હાટેલમાં ગયાં. વરરાજાએ ક્ અને પાની (ગેામાંસ અને ડુક્કરના માંસની ) હશે। મંગાવી.
For Personal & Private Use Only
Page #176
--------------------------------------------------------------------------
________________
૧૯૧
:
વૈષ્ણવ કન્યા ચમકી. તેણે એ ખાવાની ના પાડી. તેમાંથી અન્ને વચ્ચે. ચકમક ઝરી. વરરાજાએ કહ્યું, આ તે અમારા ઘરના રાજને ખારાકઃ છે. તારા ચેખલિયાવેડા અમારા ઘરમાં નહિં ચાલે. તું આવી પછાત સંકુચિત માનસની હાય તા અમારા મિત્રોમાં અમારી આબરૂ શું રહે?
પ્રથમ દૃષ્ટિએ પ્રેમ થવાને બદલે પ્રથમ મિલને સંઘષ થયા. કન્યા ઘેર આવી. આવા કુટુંબમાં જીવન કેમ વીતશે એની ચિંતા અને ઘેરી વળી અને ઘેર જતાં જ અતિશય માનસિક દબાણથી તેને ફિટ આવી.
ડોક્ટરને મેલાવ્યા. ડોક્ટરે કન્સલ્ટન્ટ ડોક્ટરને ખેલાવવા સલાહ. આપી. કન્સલ્ટન્ટ ડૉક્ટર આવ્યા જતાં ફિટના તે ઊથલા વધતા ચાલ્યા.. કન્સલ્ટન્ટ સાઈકોલોજિસ્ટને મેલાવ્યા. સાઈકોલોજિસ્ટે કારણ શેાધી' કાઢયું. કન્યાનાં માબાપને જણાવ્યું. રાત્રે વેવિશાળ તેડી નાખવામાં આવ્યું. સવારે વેવિશાળ, અપેારે ભેજન-સમારશ, સાંજે હાર્ટેલમાં સંઘષ, રાતે વેવિશાળ ફોક. આમ બાર કલાકમાં ચાર અંકના નાટકની પૂર્ણાહુતિ થઈ.
[૧૫] સમાજ ન.
ગામનાં જુદાં જુદાં જૂથ વચ્ચે કાતિલ હરીફાઈ ચાલે છે. કાણુ અળવાન, કાણુ વધુ લાગવગવાળું. એવી હરીફાઈ ઘણી વખત ખૂનરેજીમાં પરિણમે છે, પરંતુ એક જૂથનું કૉંગ્રેસના સેવકજીએના ટેક છે. તે બીજાને જનસંઘને. કોઈની પાછળ સમાજવાદી છે, તે કોઈ વળી દાડુચેરીના પ્રતાપે પેાતાના બળ ઉપર મુસ્તાક છે.
એક વખત ડાળીના દિવસે સેવકજીની છત્રછાયાવાળા જૂથે. ગામમાં પોતાના પ્રભાવ બતાવવા સહુથી મોટી હોળી મનાવવાના નિર્ણય . ર્યો. ગામમાં ૨૦૦-૩૦૦ વરસ જૂનાં ૪૦-૫૦ તેતિંગ વૃક્ષોની હારમાળા હતી. ઝાડ કાપવાની રાજ્યમાં મનાઈ હેાવા છતાં સેવકજીએના આશીર્વાદ મેળવી આ જૂથના જુવાને કુહાડા લઈને આ વૃક્ષરાજી ઉપર ત્રાટકયા. આજુબાજુના લાકોએ પોલીસને ખબર આપી. પરંતુ.
For Personal & Private Use Only
Page #177
--------------------------------------------------------------------------
________________
૧૭ર -વૃક્ષનાં ઝુંડ અને પોલીસે વચ્ચે સેવકજીઓની દીવાલ હતી. એટલે કોઈ આવ્યું નહિ. | ગમે તેવી મોટી હોળી માટે પણ આવું એક જ ઝાડ વધારે પડતું હતું. પણ આ દિવસ મહેનત કરીને તમામ વૃક્ષને વિછેદ કરી નાખે. કદાચ જૂથના તમામ સભ્યને પાંચ વરસનું બળતણ મફત મળી ગયું હશે! .
. ત્રણ દિવસ પછી સેવકએની દીવાલ ઠેકીને પોલીસ આવી પહોંચી. આજુબાજુ રહેનારાઓનાં નિવેદન લીધાં. ઝાડ કાપનારાઓનાં નામઠામ માગ્યાં. પણ કોઈ નામઠામ આપે છે તેને તેના હાથપગ પેલા કુહાડાધારીઓ કાપી નાખે, એટલે ડરના માર્યા કોઈએ નામઠામ આપ્યાં નહિ. પોલીસે કુલ કેટલાં વૃક્ષો કપાયાં તેની નેંધ કરી, પ્રજાને શિખામણ આપી કે, “તમારે અમને સહકાર આપવો જોઈએ. સહકાર ન આપે તે ગુનેગારે કેમ પકડાય?”
ગુને થયા પહેલાં પોલીસ આવે તે ગુને થાય નહિ. ગુને પૂરો થયા પછી પિલીસ આવી, કદાચ એવી આશાએ કે હવે કેસ સબળ થશે. પુરાવામાં ઉજજડ બનેલા રસ્તાના ફોટા રજૂ કરાશે. પણ લેકે નામઠામ ન આપીને કેસ નબળે કરી નાખે પછી ખટલે કેના ઉપર ચલાવે
એ રસ્તા ઉપર જ એક પુરાતન મંદિર છે. મંદિરની પાછળ એક તેતિંગ વૃક્ષ છે. શ્રાવણ મહિનાના પવનના ઝપાટામાં તેની એક ડાળ નમી પડી, અને મંદિરની દીવાલ ઘસાવા લાગી મંદિરના પૂજારીએ તે ડાળ કાપવા દેવા અરજી કરી, પણ કાપવાની કાયદેસર મનાઈ હેવાથી અરજી નામંજૂર થઈ. મંદિરની દીવાલને વધુ નુકસાન થયું. તેમાં તિરાડ પડી એટલે દીવાલ તૂટવાની ધાસ્તી લાગવા માંડી.
પૂજારીએ દીવાલ બચાવવા ડાળ કાપી નાખી, સરકારી કાયદાનું ઉલ્લંઘન કર્યું. કર્ણાટકમાં કાયદાનું ઉલ્લંઘન કરીને સુખડનાં જંગલે કાપી નાખે છે, પણ એ તે દાણચરે છે. ગીરનું જંગલ પણ કાંપે છે. પણ સરકાર માને છે કે એ વાત બેટી છે. કારણ કે ત્યાં તેણે
For Personal & Private Use Only
Page #178
--------------------------------------------------------------------------
________________
૧૭૩
જંગલ ચેકિયાતે રાખ્યા છે. એ ચેકિયાતે પિતા માટે રસોઈ કરવા. એકાઉં ઝાડ કાપે કે બે પૈસાની બે નંબરની કમાણી કરવા કોઈને. કાપવા દે તેમાં આટલે ઊહાપોહ શેને?
પણ અહીં તે પેલા પૂજારીએ છોક કાયદાને ભંગ કર્યો. પણ ગાંધીજીએ કાયદાને ભાગ કર્યો હતો તે એમને બ્રિટિશ સરકારે છોડ્યા ન હતા. કેસ ચલાવ્યા વિના જ યરવડા જેલમાં પૂરી દીધા. હતા. તે આ પૂજારી વળી કેણી તેને પકડવો, જામીન ઉપર છેડ્યો અદાલતમાં કેસ દાખલ કર્યો.
પૂજારી ગામની વચ્ચે ઉપવાસ પર ઊતરીને સુતે. ત્રીજે દિવસે. ગામમાં સળવળાટ થયે. કેઈ કલેક્ટર પાસે પહોચ. બધી વિગત સમજાવી. તેમના નસીબે કલેક્ટર સિકયુલરિટ ન હતા. મંદિરોમાં દર્શન કરવા જતા. તેઓ આ મંદિરમાં દર્શન કરવા આવ્યા. મંદિરને. થયેલું નુકસાન નજરે જોયું. પેલું ઝાડ પણ જોયું. સલામત હતું. પલાં કપાઈ ગયેલાં વૃક્ષની નિશાનીઓ પણ જોઈ. અને પૂજારી સામે. કેસ પાછો ખેંચાવી લીધે.
[૧૬] સમાજદર્શન. - મીંઢળબધા તે ગયા, હવે તે મીઢળ પણ જોવા નહિ મળે. આ ગામ ઉપર આફત આવે, કે કોઈ પણ ગાય, બ્રાહણ કે સ્ત્રી
પર આફત આવે તે મીંઢળબંધા જુવાને તેમને બચાવવા મેતન મુખમાં ધસી ગયાના બનાવે તે જાણે કે હિંદુ પ્રજાના જીવનનું એક. થગ બની ગયા હતા. અરે! મીંઢળબંધા જ શું કરવા? લગ્નની યારીમાં ત્રણ ફેશા "પૂરા થાય, એથે ફેરે શરૂ કરે, અને ધ્રુબાંગ.. { પ્રકાંગધ્રુબાંગ બુંગિ ગાજી ઊઠે અને કેડીલે વરરાજા વરમાળા હડી ચેરીની બહાર કૂદી પડે. અને દેડે મૃત્યુના મુખમાં. અને પેલી. ના પણ કેવી? એ ૫ણ પેલા કોડભર્યા કંથની ચિતા ઉપર ચડી.
સ્વર્ગમાં જે ફેર પૂરા કરવામાં * આવા ઈતિહાસના સાક્ષી જેવા તેમના પાળિયા ગામડે ગામડે.
For Personal & Private Use Only
Page #179
--------------------------------------------------------------------------
________________
૧૭૪ - દરેક ગામડાના પાદરે આજેય ઊભા છે. કયાંક ૧૦-૨૦ તે કોઈ ગામને સીમાડે તે સેંકડોની સંખ્યામાં.
આજે હવે પશ્ચિમી કેળવણીએ યુવા માનસ બદલ્યું છે, એટલે -ધાસ્તી લાગે છે કે કદાચને ઈતિહાસનાં આ અમર, અડ સંભારણાં –ઇતિહાસના શૌર્યનાં, બલિદાનનાં વિશ્વભરમાં કયાંય જોવા ન મળે એવાં સંભારણાં–કદાચ કોઈ મોટા જળબંધે નીચે જળસમાધિ લઈને -અદશ્ય થઈ જશે કે કોઈ સિમેન્ટનાં કારખાનાંઓમાં પિસાઈને ચૂર્ણ વિચૂર્ણ થઈ જશે.
અગ્રેજ શાસનમાં ધીંગાણું બંધ પડ્યાં. નવા પાળિયા, ખેડાતા પણ બંધ પડ્યા. ધીમે ધીમે પશ્ચિમી સંસ્કૃતિ અને પશ્ચિમી કેળવણીએ. ત્યાગ, બલિદાન, શૌયને ઠેકાણે સ્વાર્થ અને ધનલાલસાની ભાવના પેદા કરી. ત્યાં તે ગાંધીજી આવ્યા. અને ફરીથી પ્રજાની અસ્મિતાને આહ -વાન આપ્યું. રાષ્ટ્ર માટે મરી ફીટવાની હાકલ કરી.
તે ફરીથી મળબંધા જુવાને જીવતી કબર જેવી જેમાં ખડ. કાવા લાગ્યા. વીંઝાતી લાઠીએ સામે ઈન્કિલાબ જિંદાબાદની ગર્જનાઓ કરતા ધસવા લાગ્યા. હજી તે જે કપાળે ગઈ કાલે જ સાસુએ કંકને ચાંદલો કર્યો હતો તે કપાળ ઉપરથી બીજે જ દિવસે લેહીના રેલા ચાલવા લાગ્યા. કે
આ એક યુવાન, એક દિવસ પરેડા જેલના ત્રણ નંબર સકલની -એક નંબર એકના દરવાજે આવી પહોંચે. મેં જોયું તે તેના હાથે મીંઢળ બાંધેલું હતું. ઉંમર હશે માત્ર ૧૭-૧૮ વરસની.
જોઈને હું સ્તબ્ધ બની ગયે. મને મન એને નમી પડયો. એને બિસ્તરે અમે ચારપાંચ મિત્રો પાસે મંગાવી લીધો. તે અમારી પાસે આવીને સ્વસ્થતાથી બેઠો. મેં એને પૂછયું, “હાથે મીંઢળ કેમ
બાંધ્યું છે?” “
તેણે જવાબ આપે, “રાતે લગ્ન થયાં. સવારે પરણીને ઘરે જતા હતા. સામે કેંગ્રેસનું સરઘસ મળ્યું. અમારો વરઘેડે એક બાજુ થંભી
For Personal & Private Use Only
Page #180
--------------------------------------------------------------------------
________________
૧૭૫
ગયે. ત્યાં તે પોલીસે ત્રાટક્યા એ સ્વયંસેવકો ઉપર. લાઠીઓ વીંઝાવા લાગી. એખરે અંડે લઈને ચાલતે યુવાન લાઠીથી ઘવાઈને નીચે પડ્યો. એક અંગ્રેજ કોસ્ટેબલે તેને લાત મારી. મારાથી આ સહન ન થયું. છેડાછેડી ફેંકી દઈને હું ગાડીમાંથી નીચે કૂવો. પેલે અંડ ઉપાડીને બે ઇન્કિલાબ ઝિંદાબાદ' ગેરા કેસ્ટેબલે મારા ઉપર તૂટી પડયા. હાથ મચકોડી અંડે આંચકી લીધે અને મને પકડીને પોલીસવાનમાં ધકે.
બપોરે મને મેજિસ્ટ્રેટ સામે ઊભે કર્યો. મારા વડીલે બચાવ કરવા વકીલ લાવ્યા હતા. મેં બચાવ કરવા ના પાડી. અને ફરીથી કોર્ટમાં “ઈન્કિલાબ ઝિંદાબાદ પિકારવાનું ચાલું રાખ્યું. અને છ મહિને નાની સજા ફટકારી, અને અહીં લાવ્યા. પરણીને ઘેર જવા કરતાં અહીં આવવવામાં હું વધારે ગૌરવ અનુભવું છું.” ૧૯૩૦-૩૨-૪૨ સુધી આ ખમીર દેશમાં જોવા મળ્યું.
. . પણ હવે તે ચાર ફેરા પૂરા થાય કે ઘેર જઈને કુળદેવીને પગે લાગવાની પણ ધીરજ રહેતી નથી. શેરીમાંથી સીધા મહાબળેશ્વર અથવા તે સીધા એરપોર્ટ ઉપર. કન્યાને કહી દેવાનું, હું જાઉં છું. , પાસપેટની તારીખ આવી ગઈ છે. તું પાછળથી આવી પહોંચજે.
પણ આ તે શ્રીમતેને પરવડે. મધ્યમ વર્ગનું શું? એક રૂમમાં એ કુટુંબ રહેતાં હેય તેમનું શું? તેને કોઈ ઉપાય હાલમાં તે નથી, પણ કેઈએ એને ઉપાય શોધી કાઢ્યો છે. નવદંપતીઓને શયનગૃહો
માટે ઊંચાં વૃક્ષ ઉપર લાકડાની ઓરડીએ બાંધી આપવાને. | અને ગરીબો માટે કોઈ ચિંતા કરશે જ. નહિ એ તે કઈ
અંધારી ગલીએ, કોઈ ગટરની ધાર, સુકાઈ ગયેલી કઈ ખુલ્લી ગટર, ચૂંપડપટ્ટીઓની વચ્ચે આવેલી દેઢ ફૂટ પહેળી ગલીએ તેમનાં શયનગૃહે છે. ચીનમાં તેવું જ છે તે આપણે ત્યાં આવું હોય તેમાં વાંધે એ છે? ગાંધીજી ઉપરે સહુથી વધુ ઉપકાર કર્યો હોય તે પેલા ગેસેએ, એમ નથી લાગતું?
For Personal & Private Use Only
Page #181
--------------------------------------------------------------------------
________________
૧૭૬
[૧૭] સમાજદરાન
એક શ્રીમ'ત અને વૈષ્ણવ કુટુંબમાં માતા મૃત્યુ સમયે પુત્રને ભલામણ કરે છે કે મારી પાછળ ભાગવત પારાયણ બેસાડશે. પુત્રે હા પાડી. તે ગ્રૅજ્યુએટ છે, પશ્ચિમી સંસ્કૃતિના પૂજક છે. ફ્િલન્સાફી અને સાહિત્યનાં પુસ્તકોનાં ઘરમાં કબાટો ભર્યો' છે.
પત્ની વારંવાર ભાગવત પારાયણ બેસાડવાનું યાદ કરે છે ત્યારે જવાબ આપે છે: મને તેમાં શ્રદ્ધા નથી. તું બેસાડી લે. તને જોઇએ. તેટલા પૈસા આપું. પત્ની કહે છે, એમ ન થાય. બધું વિધિસર થવું ોઇએ. આમ વિવાદમાં વરસે વીતી ગયાં.
અચાનક શેઠને એક યુવાનના લેટ થઈ ગયા. તેમને તે ગમી. ગયા. દર અઠવાડિયે તેને પોતાને ત્યાં ખેલાવે અને ધર્મ, સંસ્કૃતિ, રાજકારણ વગેરે ઉપર ચર્ચા કરે.
એક દિવસ શેઠની પત્નીએ પેલા યુવાનને ભાગવત પારાયણના વચનની વાત કરી અને શેઠને સમજાવવા વિનંતી કરી. યુવાને એ કબૂલ્યું. અને ધીમે ધીમે એ વાત તરફ એક આપવા લાગ્યા, પણ શેઠ જરા પણ નમતું આપે નહિ.
એક દિવસ યુવાન નિયમ મુજબ તેમને ઘેર ગયા. ત્યાં વાતાવરણ ગભરાટભર્યું હતુ. યુવાનને શ્વેતાં જ શેઠાણીએ ગભરાટભર્યા અવાજે કહ્યું, ભાઈ જુઓને, શેઠને શું થયું હશે ? જુએ ત્યાં બગીચામાં બધાં પુસ્તકો બાળે છે, અને પૂછીએ છીએ તે કોઈ જવાબ આપતા નથી. યુવાને બગીચામાં જોયું તે શેઠ એક પછી એક પુસ્તકને આગ ચાંપી રહ્યા હતા. ચુવાનને શાશ્ચર્ય થયું અને દોડતા શેઠ પાસે પહેચ્યા. અને પૂછ્યું, શેઠ આ શું માંડ્યું છે ?”
6
શેઠે જવાબ આપ્યા, 'ગભરાએ નહિ. હું ગાંડ નથી થઈ ગય.. પહેલાં મા અધુ બળી જવા છેૢ પછી કહું કે શું થયું” યુવાનને વાગ્યુ જરૂર શેઠની ડાગળી ખસી ગઈ છે.
તમામ પુસ્તકો બળી ગયાં એટલે શેઠ કહે કે ચા હવે આની સમજણ પાડું. બન્ને ઉપર દીવાનખાનામાં જઇને બેઠા અને શેઠે વાત. શરૂ કરી....
For Personal & Private Use Only
Page #182
--------------------------------------------------------------------------
________________
એક દિવસ એક વેપારીને વેપાર બાબત તાત્કાલિક મળવાની જરૂર પડી. તપાસ કરી તે જણાયું કે તેઓ તે એક મોટા મંદિરમાં લાગવત પારાયણ વચાય છે તે સાંભળવા ગયા છે. હું તરત ત્યાં ટેસી કરીને પહેચ્ચે પણ કથાના હાલમાં ૩૦૦-૪૦૦ માણસે કથા સાંભળતા હતા. તેમની વચ્ચે જઈને પેલા વેપારીને શોધવા એ ઉચિત ન લાગ્યું. મારા સ્વાર્થની ખાતર આટલા બધા માણસોના કથાશ્રવણમાં ભંગ કેમ પડાય? હું અંદર નજર નાખો અને પેલા વેપારી કયાં બેઠા હશે તે શેલતે દરવાજા પાસે જ રહ્યો. આમ દરેક મિનિટ પસાર થઈ ગઈ. ત્યાં સુધી વિદ્વાન શાસ્ત્રીજીને વાણીપ્રવાહ સાંભળવાની તક મળી. હું આક. પેલા વેપારીની નજર મારી ઉપર પડી. તે મારી પાસે આવ્યા, અને અમે વાત કરી લીધી. પણ ત્યાંથી ચાલ્યા જવાને બદલે હું ત્યાં હાલમાં જઈને બેસી ગયે.
પછી તે જ કથાને સમય થાય એટલે ત્યાં પહોંચી જવા લાગ્યું. મેં આખી ભાગવત કથા સાંભળી. અને મને લાગ્યું કે સાચા શાનને ભંડાર તે અહીં જ ભર્યો છે. પશ્ચિમના ફિલોસોફરે તે હજી અંધારામાં ફાંફાં મારે છે. મેં વિચાર્યું કે આ પેટે માર્ગે દોરનારાં પુસ્તકે શા માટે રાખવાં ! એટલે મક્કમ નિશ્ચય કરીને આજે બાળી નાંખ્યાં.” " યુવાને કહ્યું કે “પણ બાળી શા માટે નાખ્યાં? કઈ લાઈબ્રેરીને Rટ આપી દેવાં હતાં.” - શેઠે કહ્યું, “અહીં જ તમારી ભૂલ થાય છે. એ જ્ઞાન ન હતું, છેર હતું. દૂધમાં ઝેર પડયું હેય તે કોઈને આપી દેવાય? એ તે હોળી નાખવું જ જોઈએ. હવે તમે આપણા ધર્મનાં પુસ્તકોની યાદી તેયાર કરી આપે, એટલે એ તમામ હું ખરીદી આવીશ. અને બીજી જાત. મેં મારાં બા પાછળ ભાગવત પારાયણ બેસાડવાનું નક્કી કર્યું છે. તમે મને મુહર્ત કાઢી આપજે. હું જાહેર પ્રજા એને લાભ લઈ
શકે તેવી રીતે મેટા હેલમાં એની વ્યવસ્થા કરીશ.” - ભા. ૪-૧૨
For Personal & Private Use Only
Page #183
--------------------------------------------------------------------------
________________
૧૭૮ યુવાન જવા માટે નીચે ઊતર્યો ત્યારે ઘરમાં સહુને આની વધામણી આપી. સહુ ખુશ થઈ ગયાં. શેઠાણું કહે, “ભાઈ ! તમારા બહુ મોટો ઉપકાર થયે. તમે અગાઉથી તેમના મગજમાં બીજ રોપ્યાં હતાં એટલે શાસ્ત્રીજીના વચનામૃતે તેમનું મન ફેરવી નાખ્યું. તમારે ઉપકાર અમે કદી નહિ ભૂલીએ.”
યુવાન કહે, “ઉપકાર મારે નહિ, પરમેશ્વરને અને બીજો આવા ગ્રંથ લખનાર વેદ વ્યાસજીને.”
પંદર મિનિટના કથાશ્રવણે પણ જીવનને રાહ કે પલટી નાંખ્યો?
[૧૮] સમાજદર્શન આ જમાનામાં પણ જેને શ્રીમંત કહી શકાય એવા કુટુંબની આ વાત છે. વૃદ્ધ વિધવા, બે દીકરા અને દીકરાઓની પત્નીપુત્રોનું બનેલું કુટુંબ. બાજુ બાજુનાં બે દીવાનખાનાં અને તે દીવાનખાનાંઓને લગતી એરડીઓમાં રહે છે. પૌત્રે મહિનામાં એકાદ બે વાર મહાબળેશ્વર માથેરાનની સહેલગાહે પણ જાય છે. અને પુત્રોનાં રસોડાં જુદાં છે.
માને અકસમાત થયે. ઘૂંટણનું હાડકું ભાંગ્યું. હોસ્પિટલમાં ત્રણ મહિના પ્લાસ્ટરમાં રહ્યાં, પછી ઘેર આવ્યાં ત્યારે ડેકટરે કહ્યું કે ચાર છ મહિના સુધી માલિશ કરાવજે એટલે સોજો ઊતરી જશે અને દુખાવો મટી જશે.
કુટુંબને એક બહુ મોટા વેદ સાથે સારે છે. એટલે વૈદરાજે પિતાના જાણીતા એવા હાડવૈદ અને મસાજિસ્ટને માલિશ માટે મોકલ્યા. મસાજિસ્ટને થોડુંઘણું આયુર્વેદનું અને સાધારણ નાડીનું પણ જ્ઞાન ખરું. - મહિનામાં તે સેજો ઊતરી ગયું અને દુખાવો પણ મટી ગયે. પણ માજી ઊભાં થઈ શકે નહિ. મસાજિસ્ટે કહ્યું કે ગઠણનું હાડકું બેસાડવામાં જરા ફરક રહ્યો છે, પણ આ જાતના ફેફચરમાં આવી ખેડ તે સામાન્ય રીતે રહે છે જ. માજી ઊભાં નથી થતાં તેનું કારણ વૃદ્ધાવસ્થાની નબળાઈ છે. માટે તેમને શક્તિની દવા આપે તે
For Personal & Private Use Only
Page #184
--------------------------------------------------------------------------
________________
. ૧૯
S૦ પવન,
વિર તેના માથી નાની વહ
હાલતાં-ચાલતાં થઈ જશે. અને પિતે દવા લખી પણ આપીઅને કહ્યું કે તમારા વૈદરાજ પાસેથી લઈ આવજે.
પછી તે તેણે માજીને હાથ પકડીને ઘરમાં ફેરવવા પણ માંડયાં. માજી ડું ચાલે પછી “થાકી ગઈ” કહીને બેસી જાય.
પેલાએ પૂછયું, “દવા બરાબર લે છે કે નહિ?” ત્યારે જવાબ મળે કે દવા હજી આવી જ નથી. એટલે તેના દીકરાને પૂછયું કે દવા કેમ નથી લાવ્યા? આજે દશ દિવસમાં કેટલે ફેર પડી ગયે હેત. પુત્ર કહે કે “વૈદરાજે ના પાડી કે એ દવા ન અપાય.” ' “તે બીજી દવા આપવાનું કહેવું હતું ને? ઠીક ચાલે, હું માલિશ કરી લઉં પછી તમારી હાજરીમાં જ તેમને ટેલિફેન કરીને વિગત સમજાવું છું.”
પુત્ર બાજુના પિતાના દીવાનખાનામાં ચાલ્યા ગયે. આટલા દિવસમાં મસાજિટે એક વસ્તુની ધ લીધી હતી કે બે ઘરને પણે ભૂખે મરે તેના જેવી હાલત આ માની હતી.
• મોટી વહુ એમ માને કે માજી તે નાની વહુના દીવાનખાનામાં છે માટે તેમને જમાડવાની ફરજ તેની છે. નાની વહુ જાણે કે માજી મારા દીવાનખાનામાં છે એટલે મારે તેની સારસંભાળની વેઠ કરવી પડે છે, માટે એને જમાડવાની ફરજ મોટી વહુની છે, એટલે માજી માગે નહિ ત્યાં સુધી એકે વહુ તેને ખાવાનું પૂછે નહિ.
દીકરાના નાના દીકરા રમતા રમતા ત્યાં આવે ત્યારે માજી પૂછે કે તમે જમ્યા? તે બધા હા કહે. ત્યારે માજી કહે, મારા માટે કેમ ના લાવ્યાં? તે મેટી વહુના દીકરા કહે કે, બાએ કહ્યું કે એ તે ત્યાં જમાડી લીધાં હશે. નાની વહુના દીકરા કહે કે, બાએ કહ્યું કે બાજુવાળા જમાડી જશે. શું ખાધું? બીજો સવાલ માછ કરે તે જવાબ મળે કે આજે તે દાળઢોકળી બનાવી હતી. - માજી પૂછે કે, મને તે દાળઢોકળી બહુ ભાવે છે. મારે માટે કેમ ન લાવ્યા? નાનાં બાળકે શું જવાબ આપે? પણ પેલા મસજિસ્ટ બધી વાત સમજી ગયા હતા.
વટ કરવી
For Personal & Private Use Only
Page #185
--------------------------------------------------------------------------
________________
૧૮૦ આજે તે બાજુના દીવાનખાનામાં દરાજને માજીની દવા માટે ફેન કરવા ગયા ત્યાં મોટા દીકરાએ કહ્યું, “ભાઈ જુએ, પ્રથમ મારી વાત સાંભળે.”
શું ?' મસજિસ્ટ પૂછવું.
દીકરાએ કહ્યું તે વાત એમ છે કે મને થોડા દિવસ પહેલાં એક દિવ્ય સ્વપ્ન આવ્યું. એક અતિશય પવિત્ર સ્થળે હું હતુંત્યાં પ્રકાશ થઈ ગયે અને એક અતિશય વેત વસ્ત્રધારી મહાત્મા મારી પાસે આવ્યા. હું તેમને પગે લાગ્યો. ત્યારે તેમણે મને આજ્ઞા કરી કે, બેટા! તારી માની દવા નહિ કરતે, દવા નહિ કરે તે તે લાંબું. છશે. દવા કરીશ તે જલદી મરી જશે. એટલે હું દવા લેવા ગયે જ નથી.
માજિક્સ્ટ ટેલિફેન મૂકી છે. માને હરતાંફરતાં કરવાની એની ભાવના ઉપર બરફ કરતાં પણ ઠંડું પાણી ફરી વળ્યું હતું
[૧૯] સમાજદર્શન ૨૦મી સદીના આરંભમાં અતિ શ્રીમંત ગણાતું કુટુંબ કુદરતની ચડતી પડતીના ખેલને લેગ બન્યું. બજારમાં જેની ૩૦-૩૫ લાખ રૂપિયા ઉઘરાણી રહેતી અને વરસે કરડેના વેપારની ઊથલપાથલ થતી તે કુટુંબ લડાઈ પછીના હૂંડિયામણના કલ્પનાતીત ફેરફારને અગે પડયું. પેઢી બંધ કરવી પડી. સ્થિતિ એવી આવી કે સગાંસંબંધીઓ. મહિને ૨૫-૩૦ રૂપિયાની મદદ મેકલે તે ઘરમાં અનાજ આવે. ગામનું લાખ રૂપિયાનું દેવું રહી ગયું.
વરસ વીત્યાં. દીકરા મેટા થયા. કમાવા લાગ્યા. જૂનું દેવું મુદત બહારનું થઈ ગયેલું તે દેવું પણ ચૂકવવા લાગ્યા.
તેમાં શેઠ માંદા પડવા. લક થ. શેઠાણી પ્રથમથી જ આવસાન પામ્યાં હતાં. શેઠને સ્વભાવ અતિશય ઉઝ, પણ બને દીકરા ત્રેતાયુગના શ્રવણકુમાર જેવા હતા. પિતાની ચાકરીમાં કોઈ જાતની કચાશ રાખે નહિ. તેમને ઊંચકીને નવડાવવા, ધવડાવવા, ઝાડપેશાબ.
For Personal & Private Use Only
Page #186
--------------------------------------------------------------------------
________________
૧૮૧ સાફ કરવાં, પિતાને હાથે જમાડવા સમયે સમયે દવા આપવી. આજના જમાનામાં કલ્પના ન આવે એવી સેવા અને ભાઈઓએ કરી અને ઈશ્વરે એમની સેવાનું ફળ આપ્યું. શેઠ ફરીથી સાજાસાર થઈ ગયા. લકવાની કોઈ અસર પાછળ રહી નહિ.
અને પુત્રોની પણ ધંધામાં ધીમે ધીમે ચડતી થતી હતી. પણ તે માટે તેમને અભિમાન ન હતું. તેઓ તે કહેતા કે અમારા વડીલોએ ખૂબ પુણ્ય કર્યું છે અને કદી કોઈનું બૂરું ઈછયું નથી, એટલે તેમના પુણ્યપ્રતાપથી અને અમારા પિતાના આશીર્વાદથી અમે ધીમે ધીમે પાછા ચડતી દશામાં આવી રહ્યા છીએ.
એક દિવસ શેઠ માલિશ કરાવતા હતા. ત્યાં એમને નાને તીકરો અંદર આવ્યું. “કેમ શું છે?” શેઠે પૂછ્યું. - “પિતાજી, એક કેયડ ઊભું થયે છે, એટલે તમને પૂછવા આવ્યો છું.” દીકરાએ કહ્યું.
“શું છે? શેઠે પૂછયું.” - એક બ્રાહ્મણ આવ્યું છે.” દીકરાએ કહ્યું, “તે કહે છે કે તમારી પિઢી ચાલતી ત્યારે મેં બે હજાર રૂપિયા તમારે ત્યાં મૂક્યા હતા. પછી તમારી પેઢીનું કામકાજ બંધ થયું. ત્યારે મેં પણ હરિ ઈચ્છા જાણીને એ બાબતમાંથી મન વાળી લીધું અને વરસે જતાં રૂપિયાની પહોંચની પદ્ધ પણ મેં તે બેઈ નાખી છે. હવે અત્યારે મારી દીકરીનાં લગ્ન છે. હું ગરીબ માણસ છું. અને મેં સાંભળ્યું કે તમારા જૂનાં દેવાં તમે આપે છે, એટલે આવ્યો છું. જે રૂપિયા આપી શકો તે મારી દીકરીના લગ્નમાં કામ આવે. હું એને ઓળખતું નથી. અને ખાતરી માટે તેની પાસે પડી નથી, તે શું કરવું? જે ના પાડું છું તે એ તે બિચારો કંઈ તત નથી કરતે, પાછો ચાલ્યા જશે. પણ ખરેખર એના લેણા હશે તે આપણે માથે બ્રાહ્મણના ઘરનું દેવું રહી રહી જશે. અને જે આપી દઉં અને તે ન માગતું હોય અને બેટું 'બોલતે હેય તે આપણા રૂપિપા જાય.
For Personal & Private Use Only
Page #187
--------------------------------------------------------------------------
________________
શેઠ કહે, “બેટા! આપી દે, નહિ તે બ્રાહ્મણના ઘરનું દેવું રહી જશે અને ખોટી રીતે લઈ જશે તે પણ બ્રાહ્મણના ઘરમાં જશે, ને આપણે તે ધરમ જ છે – ગાય, બ્રાહ્મણને પાળવાને.”
ભલે” કહીને દીકરો પાછો વળે ત્યાં શેઠે ફરીથી કહ્યું, “જે, આમ જે. એને અંદર લઈ આવ. કદાચ હું એને ઓળખી લઉં પણ ખરો.”
દીકરાએ બ્રાહ્મણને અંદર બોલાવ્યું. તેને જોતાં જ શેઠ બેલી ઊઠયાઃ “હા હા બરોબર છે. આ ભાઈ આપણે ત્યાં પૈસા મૂકી જતા. તેમને બીજી ચેપડી કરી દે અને વ્યાજ ગણીને વ્યાજ સહિત પૈસા આપી દે”
બ્રાહ્મણ તે સ્તબ્ધ જ થઈ ગયે. જે પૈસા ડૂબી ગયા હતા તે આજે ૨૫ વરસે વ્યાજ સહિત શેઠ પાછા આપતા હતા!
' દીકરાએ તરત કહ્યું, “મહારાજ! જુએ, બે હજાર રૂપિયા હમણું આપું છું. વ્યાજની ગણતરી કરીને આ મહિનાની આખરે પૂરા પૈસા આપી દઈશ.બ્રાહ્મણને તે તેમાં કઈ વાંધો ન હતે. * શેઠ બોલ્યા, “મહારાજ ! દીકરીનાં લગ્ન ક્યારે છે ?”
“આવતા મહિનાની સુદ પાંચમે, હજી ૨૮ દિવસની વાર છે.”
શેઠ પિતાના પુત્ર તરફ વળ્યા અને કહ્યું કે “વ્યાજના રૂપિયા પણ અઠવાડિયામાં આપી દે. મહિના પછી આપીએ તે તે લગ્ન વખતે એને ખેંચાઈ રહેવું પડેને?”
દીકરાએ કહ્યું, “હા, એ વાત સાચી, મહારાજ ! આજે સોમવાર છે. આવતે સેમવારે વ્યાજના રૂપિયા લઈ જજે.” - ત્યાં તેમને મોટો પુત્ર બહારથી આવ્યું. તેણે બધી વાત સાંભળી. એ પણ આ દેવું ચૂકવવાની વાતથી રાજી થયે, અને પછી પિતાને પિતા તરફ ફરીને કહે છે, “મારી એક વાત સાંભળશે?”
“શું??” શેઠે પૂછ્યું.
આ માણસે આટલાં વરસમાં કદી પણ પિતાના પૈસાની ઉઘરાણી કરીને ન તે આપણને તંગ કર્યા છે કે ન તે આપણી પાસે
For Personal & Private Use Only
Page #188
--------------------------------------------------------------------------
________________
૧૮૩ કાકલૂદી કરીને આપણને શરમાવ્યા છે. એ એની ખાનદાની સૂચવે છે. તે આજે એની દીકરી પરણે છે. બ્રાહ્મણની દીકરી તે આપણી પણ દીકરી કહેવાય. માટે મારી તે એવી સૂચના છે કે આપણે એ દીકરીને લગ્નની એક રેશમી સાડી અને સેનાની બંગડી આપીએ.” - શેઠ કહે કે, “બરોબર છે, એમ જ કરે.”
બંને દીકરાના મુખ ઉપર ત્રણ ચૂકવ્યાને આનંદ હતે. ૨૫-૨૫ વરસ જૂનું લાખ રૂપિયાનું દેવું આ બંને ભાઈએ ધીમે ધીમે ચૂકવી રહ્યા હતા. ત્યારે આજુબાજુના સમાજની દષ્ટિએ એ બંને મૂરખના સરદાર લાગતા હતા. મુદત બહારનું દેવું તે કદી અપાતું હશે? કાયદે પણ ના પાડે છે. પણ આ બંને ભાઈઓ કહેતા કે ના પાડનાર કાય તે અંગ્રેજોએ ઘડેલે છે. ઈશ્વરને કાયદે જુદે જ છે. અને આપણે ઈશ્વરના કાયદાને માન આપવું જોઈએ.
[૨૦] સમાજદર્શન સાધારણ કુટુંબમાં જન્મેલા બબલાનું ભાગ્ય ફરી ગયું. ઘેરે , અનેક વહાણને કાફલે. ૨૦-૨૫ મહેતાજીએ અને ધમધેકાર વેપાર જામી ગયો. હવે બબલે–બબલા શેઠ બની ગયે.
એક દિવસ એક મહેતાજી સાથે જરા ઝઘડા થઈ ગયે. મહેતાજી કહે, તમે અમારા પસીનાને રોટલે ખાઓ છે. શેઠ કહે, હું મારા ભાગ્યનું ખાઉં છું. તમે તમારા ભાગ્યનું ખાઓ છો. - શેઠ આ વાત ભૂલી ગયા. પણ મહેતાજીના મનમાં ડંખ રહી ગયે. તે સમયે લાખ રૂપિયાને માલ વહાણમાં હેરફેર થતે. ખારવાઓની પ્રમાણિકતા માટે કેઈને શંકા નહિ. લાખેને માલ તેમના ભરોસે વહાણોમાં ભરાતે. પણ કોઈ વાર પરદેશના વેપારી સાથે લેવડદેવડના હિસાબમાં જરૂર પડે તે મહેતાછ કે માલવણના કુટુંબને કેઈ સભ્ય વહાણમાં સાથે જાય.
એક દિવસ બબલા શેઠને જરૂર પડી અને પિલા મહેતાજીને જ વહાણમાં સાથે મેક. વહાણ મલબાર પહોંચ્યું. માલની અને હિસાબની લેવડદેવડ કરી, અને માલની કિંમત પેટે સેનાની લગડીઓ માં
For Personal & Private Use Only
Page #189
--------------------------------------------------------------------------
________________
૧૮૪
અને ઈમારતી લાકડું લઈને વહાણુ પાછું ક્યું. પેલા મહેતાજીના મનમાંથી હજી ડંખ ગયા નથી. તેણે વહાણુમાં એક લાકડામાં પેલાણ કર્યુ અને તેમાં સેનાની એક લગડી નાખી, પાછું લાકડાનું પેાલાજી બંધ કરી તેના ઉપર લખ્યું કે “જાય બખલા શેઠના નસી ઉપર” અને એ લાકડું સુરતના તાકાની દરિયામાં ફેંકી દીધુ', '
વહાણુ પારમંદર પહેાંચ્યુ. માલ વખારીમાં ગોઠવાઈ ગયાં. વિશાળ વેપાર અને કંઈક વહાણા એટલે હિસાબ કાંઈ તાત્કાલિક તે થાય નહિ. બે-ત્રણ દિવસ નીકળી ગયા તે અંદર ઉપરથી ખારવા આવ્યા. આવીને કહે કે “શેઠ! તમારા નામનું એક લાકડું દરિયામાં તણાઈ આવ્યુ છે.” શેઠે પાસે બેઠેલા એક મુનીમને કહ્યું કે “ જાઓ, તે લાકડું આપણી લાકડાની વખારમાં મૂકી આવેા.” લાકડું વખારમાં મુકાઈ ગયુ.
થોડા દિવસ પછી પેલા મહેતાજીને લઈ શેઠ લાકડાની વખારે માલ જોવા અને હિસાબ તપાસવા ગયા. દરવાજો ખૂલતાં જ જાય ખખલા શેઠના નસીબ ઉપર'ની છાપવાળું પેલું લાકડું મહેતાજીની નજરે પડ્યું. અને તે શેઠના પગમાં પડી મા. મખી હકીકતથી વાકે કર્યો અને કહ્યું, શેઠ, મારી ભૂલ હતી. આપ ભાગ્યબળે જ કમાએ છે. જુએ, મા લાકડું છેક સુરતથી અહીં તમારી વખારમાં આવી ગયું."
66
આ મહેતાજી કુંવારા હતા. એટલે શેઠે તેને પેાતાને ખર્ચે જૂનાગઢ જાન લઈ જઈને પરણાવ્યા હતા.
હવે અમલા શેઠે ગામને પાદર કેટલાય એકર ખુલ્લી જમીન વીધી. અને તેના ઉપર વિશાળ આરસની ફરસબંધીવાળું મકાન બાંધ્યું”, વાસ્તુ કર્યુ અને પોતે વૈષ્ણવ હાવાથી પુષ્ટિમાગી ય મહારાજને પગલાં કરવા આમ ગ્યા.
મહારાજશ્રી પધાર્યા. આખું મકાન જ્ઞેયું અને તેમનાથી ખેલાઈ ગયું. “ખખલા શેઠ ! યહ તા આપને હવેન્રી જૈસા બનાયા ?” ( વલ્લભી સંપ્રદાયનાં મદિરોને હવેલી કહે છે)
For Personal & Private Use Only
Page #190
--------------------------------------------------------------------------
________________
૧૮૫ તરત ક્ષણને વિચાર કર્યા વિના બબલા શેઠ બોલ્યા, “મહારાજી! હુઈ હવેલી.”
મહારાજશ્રી કહે, “નહિ, બબલા શેઠ, મેં હવેલી બનાવવાનું નથી કહ્યું, પણ આ તે મકાનનાં વખાણ કર્યા.”
બબલા શેઠ કહે, “નહિ મહારાજશ્રી, આપના શ્રીમુખેથી જે નીકળ્યું તે જ થશે. ભગવાનની અહીં આવીને વસવાની ઈચ્છા હશે, એટલે જ આપશ્રીથી બોલી જવાયું. માટે આજથી એ શ્રી ભગવાનને અર્પણ કરું છું અને આપ એમાં હવેલી બનાવો.”
એ હવેલી આજે પણ પોરબંદરમાં શ્રીગોપીનાથજીની હવેલી તરીકે પ્રખ્યાત છે.
બબલા શેઠ ત્યાર પછી પિતાના પૂર્વજોના ચારપાંચ ખંડવાળા માનમાં જ રહ્યા. એ મકાન પણ હજી મેજૂદ છે.
ક્યાં આજના જરા પૈસે મળતાં જ ફાઈવ સ્ટાર હોટલ અને અમેરિકાના પ્રવાસમાં દેડકા જતા શ્રીમંતે અને કયાં પિતાની મિલકત પ્રભુચરણે ધરી દેનારા અને નેકરેની કાળજી કરનારા શ્રીમતે? બે વિચારસરણીએ વચ્ચેને આ જ માત્ર ફરક છે.
૨૧] સમાજદર્શન ૧૫૧ની સાલના ડિસેમ્બર માસની એક સવારે બેરીવલીના બંગલાના ચોગાનમાં લેકોનું ટોળું ભેગું થયું છે. આજનું બોરીવલી તે માનવ-મહેરામણથી ભરાય છે. તે સમયે તે આજની સરખામણીમાં ઉજજડ લાગે તેવું હતું. ત્રણે દિશાઓ ઝાડીએ ઘેરાયેલી હતી. - બંગલાના ચોગાનમાં ગાય તરફડે છે. તેને આડું આવ્યું છે. હજી ૧૫-૨૦ દિવસ પહેલાં જ શેઠે આ ગાય ૧૫૦૦ રૂપિયા આપીને ખરીદી છે. સૌરાષ્ટ્ર પંથકની આ સુંદર જાતવાન વેડકીએ ૧૫ દિવસમાં તે આખા કુટુંબને પ્રેમ સંપાદન કરી લીધું છે. આખું કુટુંબ 'ઉદાસ થઈને ઊભું છે. - પશુઓનું દવાખાનું ર૦ માઈલ દૂર છે. ત્યાં લઈ જવાની સગવડ નથી. હાલત પણ નથી. એટલે ડોક્ટરને ટેલિફેન કરી બોલાવે છે.
For Personal & Private Use Only
Page #191
--------------------------------------------------------------------------
________________
૧૮૬
લોકોનું ટોળું ધીમે ધીમે મેટુ' થતું જાય છે. ત્યાં તે ડૉકટરની મેટર આવી. લાકોએ માગ આપ્યા. ડૉક્ટરે ગાયને તપાસી માથું ધુણાવ્યુ બધાના મનમાં ધ્રાસકો પડયો. ડૉક્ટરે કહ્યું : “ શેઠ, ગાય અચે એમ. નથી. આ હાલતમાં કાંઈ થઈ શકે નહિ.” અને ફીના બસો રૂપિયા લઈને ચાલતી પકડી.
શેઠાણીની આંખમાંથી આંસુ ચાલ્યાં જાય છે. ત્યાં તે ટોળુ સળવળ્યું અને વચ્ચેથી જગા કરતા પૂરા છ ફૂટની ઊંચાઈના હાલ જેવી પહેાળી છાતીવાળા, ચમકતી આંખા અને મૂછેાના વૈશિયાવાળા મહેસાણા પંથકના રખારી મશરૂ હાથમાં કડિયાળી ડાંગ લઈને શું છે. તે જોવા આગળ આવ્યા.
"
શું જોવા બધા ભેગા થ્યા છે,' એવા એના બુલંદ સૂરથી અને આગળ આવતાં જ તરફતી ગાયને જોઈ તેના મેઢામાંથી અરેરાટી. નીકળી ગઈ. તેના અવાજથી સહુનું ધ્યાન તેના તરફ ખેં'ચાયું. ટોળા માંથી કેટલાક તેને ઓળખતા હતા. કોઈએ અવાજ કર્યાં, આ તે ભગવાને ધા સાંભળી લાગે છે. આ મશરૂ આવી પહોંચ્યા. જરૂર ગાયની આવરદા લાંખી છે.
#
કાઈએ શેઠને સલાહ આપી : “શેઠ, આ મશરૂને કહેા, કદાચ. એ કાંઈ ઉપાય બતાવશે. જમરા જાણકાર છે.” શેઠ ખિન્ન હતા. આવા ડૉકટર, કાંઈ ન કરી શકે ત્યાં આ મારી શું કરશે ? પણ ડૂબતા માણુસ તણુખલાને પકડે તેમ તેણે મશરૂને કાંઈ ઉપાય ખતાવવા આજીજી કરી. મશરૂં આગળ આવ્યા. મારીકાઇથી ગાયને તપાસી અને. કહ્યું : “શેઠ કાં ગાય અચે, કાં વાછરડી બચે. બેઉ બચે એમ નથી. તમે કહેા તેને ખચાવું.”
શેઠ કહે : “ ભાઈ, ગાયને મચાવે. ગાય હશે તે વાછડી તા. ખીજી પણ આવશે.
او
મશરૂએ ગરમ પાણી અને સાબુથી ઘસી ઘસીને બંને હાથ કોણી સુધી ધાયા. પછી બંને હાથે કોણી સુધી દિવેલ ચોપડયું'. બધા આતુરતાથી જોઈ રહ્યા હતા. મશરૂએ આકાશ સામે હાથ જોડી કહ્યું :
For Personal & Private Use Only
Page #192
--------------------------------------------------------------------------
________________
૧૮૭,
“હે ભગવાન, લાજ રાખજે અને આ ગાયને બચાવજે.” અને અંદર હાથ નાખીને મરેલા વાછડાને બહાર ખેંચી લીધું. લેકે એની ઝડપ. અને સાવધાની મંત્રમુગ્ધ બનીને જોઈ રહ્યા. ગાયને વેદના ઓછી થઈ.. મશરૂએ દવા મગાવી ઉકાળીને ગાયને પિવડાવી.
પછી શેઠને કહ્યું “શેઠ! જરાય ચિંતા નહિ કરતા. ચાર : દિવસમાં ગાય સારી થઈ જશે. દૂધ પણ આપશે. લે, જય શ્રીકૃષ્ણ, હું જાઉં છું. કાલે અહીંથી નીકળીશ ત્યારે ગાયને ફરીથી તપાસી લઈશ.”
અરે! મશરૂભાઈ,” શેઠ બોલ્યા. “જરા થેલે” અને ખીસામાંથી નેટને થેકડે બહાર કાઢ્યો.
મશરૂ બે, “શેઠ! રેવા દ્યો. એ પૈસા મારાથી ન લેવાય.” પણ પેલે ડૉકટર કાંઈ કર્યા વિના બસ રૂપિયા લઈ ગયે. અને તમે” શેઠને બોલતા અટકાવી મશરૂ બેઃ “શેઠ, ગાયને બચાવવી એ સહુથી મોટો ધરમ છે. હું પૈસાના બદલામાં મારે ધરમન વેચું. અમારામાં અને હેકટરમાં ફરક જ એટલે. તેઓ પૈસાના પૂજારી, અમે ઢોરના પૂજારી.”
મશરૂ ગામમાં જાણીતું તે હતે. હવે ખૂબ જ જાણીતા થયે પણ પશ્ચિમચક્ષુએને એની કદર ન હોય. થડા સમય પછી બીજા એક શેઠની ગાયને વાછડાએ ધાવતી વખતે માથું માર્યું હશે તેથી આઉ સુજી ગયું. સખત દુખા ઊપડ્યો. વાછડાને ધાવવા દે નહિ આંચળને હાથ પણ લગાડવા ન દે. મશરૂ તે બોરીવલીમાં જ રહે. હતે. શેઠે ટેલિફેન કરી પશુના ડોકટરને બોલાવ્યું.
ડોકટર આવ્યું, જે છે અને કહે કે એને ઈજેશન આપવાં. પડશે. છતાં સોજો નહિ ઊતરે તે ફેટા પાડીને ઓપરેશન કરવું. પશે. માટે ગાયને લેરીમાં બેસાડીને હોસ્પિટલમાં લઈ આવે. તે માટે ચિઠ્ઠી લખી આપી અને ફીના ૨૦૦ રૂપિયા લઈ રવાના થયા. - શેઠ પિતાના પુત્રને કહે કે “આ તે હજાર-બારસેને ખરચ થશે, તેના કરતાં સો રૂપિયા પાંજરાપોળને આપીએ તે તેઓ લઈ જશે, માટે ત્યાં ટેલિફેન કર.”
For Personal & Private Use Only
Page #193
--------------------------------------------------------------------------
________________
નસીબજોગે તે જ વખતે ત્યાંથી મશરૂ રબારી નીકળે. તરત શેઠે તેને બૂમ મારી બોલાવ્યું અને ગાય તથા ડોક્ટરની સલાહની હકીકત કહી અને કોઈ ઉપાય હોય તે બતાવવા કહ્યું. મશરૂએ ગાયને -તપાસી, તરત સામે ઝાડીમાં ઉગેલી અમરવેલ લઈ આવ્યો. તેને ઉકાળીને તેની વરાળને શેક આપે. ગાયના રખવાળને સૂચના આપી કે બપોરે અને સાંજે આ પ્રમાણે શેક કરજે. હું સવારે આવીને જઈ જઈશ.
બીજે દિવસે સવારે મશરૂ આવ્યું ત્યારે ગાય સાવ સારી થઈ ગઈ હતી. દૂધ દેહી લઈને રખવાળ વાછડાને ધવડાવતે હતે.
મશરૂને જોઈ શેઠ ખુશખુશાલ થઈ ગયા. રૂપિયા ત્રણસની નેટ તેમણે મશરૂ સામે ધરી.
મશરૂ કહે, “શેઠ! એ મારાથી ન લેવાય. પશુએ તે અમારી " જીવાદોરી કહેવાય. અમારી આખી કોમ પશુઓના આધારે જીવે છે. પછી તે ગાય હોય કે ભેંસ, અથવા ઘેટાં-બકરાં હેય. એટલે કેઈ પણ પશુ માંદુ પડે તે તેની સારવાર કરવાને અમારે ધરમ. માટે એ રૂપિયા મને ન ખપે. - “આ પશુઓ છે તે અમે છીએ. અને પશુઓ છે તે અમારો અને તમારે સંબંધ છે. હવે તમારા ભણેલા, ઢેરે કાપવા - લાગ્યા છે, તેમાં અમારી કેમ બેકાર બનતી જાય છે. પણ જ્યારે રે - રહેશે જ નહિ ત્યારે અમારી જીવાદોરી કપાઈ જશે. અને ત્યારે આજે અમારી લાગે અમારે ખભે શોભાની પડી છે તે સમાજની સલામતી જોખમાવી દેશે. કારણ કે અમારી પાસે આવવાને બીજે કઈ કસબ નથી.
ઠીક ત્યારે, શેઠે રામરામ” કહીને મશરૂ ચાલતે થ.
For Personal & Private Use Only
Page #194
--------------------------------------------------------------------------
________________
જૂના માલિકના કહ્યા મુજબ ઘર ચલાવવાનું? હટ!!
ધારે કે તમે એક મકાન ખરીદી લીધું, પણ તેમાં એક શરત થઈ કે જુને માલિક જે રીતે આ મકાનમાં રહેવાનું કહે તે રીતે જ તમારે આ ઘરમાં રહેવાનું. - જે આ શરતપૂર્વક જ તમે મકાન માલિક બન્યા છે તે શું તમે તમારા જ કહેવાતા ઘરમાં રહીને માલિકીને આનંદ અનુભવશે કે ગુલામીને ત્રાસ?
અંગ્રેજોએ ભારતીય પ્રજાની આવી જ બૂરી વલે કરી છે. ભારત સંપીને તે ગયા; પણ આજે ય ભારતને વહીવટ, શે! ભારતની પ્રજાનું તન, મન અને જીવન પણ તે લેકેની ઈચ્છા મુજબ જ ચાલે છે.
સ્વતંત્રતા તે તેનું નામ, જેમાં આપણે આપણી એક્ષલક્ષી પ્રાચીન સંસ્કૃતિગત પરંપરાઓ પ્રમાણે જીવવાની સ્વતંત્ર હવા માણી શક્તા હેઈએ. - જે બીજાના આદેશ, ધમકી, લાંચ વગેરેના ઓથાર નીચે જ આપણે જીવવાનું હોય, આપણી ગૌરવવંતી પ્રાચીન પરંપરાએને છોડી દેવાની હેય, તે તેમાં સ્વતંત્રતા શું? આ તે ભયાનક અને ભેદી ગુલામી જ કહેવાયને?
હાય! પણ આપણે તે સ્વતંત્ર જાહેર થઈ ગયા છીએ! | હવે આપણને ગુલામીમાંથી છોડાવશેય કણ? હવે આદેલન કરશે કોણ?
પં. શ્રી ચન્દ્રશેખરવિજયજી
For Personal & Private Use Only
Page #195
--------------------------------------------------------------------------
________________
[૩૧] ખાદી
ખાદી એટલે માત્ર જાડું કપડું નહિ ખાદીનું નામ સાંભળતાં જ આપણી નજર સમક્ષ જાડા, સફેદ કાપડને ટુકડે દેખાય છે એ તેનું સાચું ચિત્ર નથી.
એ પણ એક સમય હતું, જ્યારે ભારતની ખાદીના કાપડ ઉપર - આખું વિશ્વ મુગ્ધ હતું. પરંતુ અંગ્રેજોના રાજ્યઅમલે ભારતના લેકેને ખાદીનું નામ પણ ભૂલાવી દીધું. વિશ્વના તમામ દેશે અને તેમના અમીર-ઉમરો તેમ જ રાજા-મહારાજાઓ જે દેશની. ખાદી પહેરવામાં ગૌરવ અનુભવતા, તે દેશની પ્રજા, માન્ચેસ્ટરનાં ધેતિયાં અને લેંકેશાયરનું - કાપડ પહેરવામાં કૃતકૃત્યતા અનુભવવા લાગી હતી તેવા પલટાયેલા સમયે, - ગાંધીજીએ ફરીથી પ્રજા સામે ખાદીની ઘોષણા કરી.
ખાદીનું નામ પણ ભૂલી ગયેલી ભારતની પ્રજાએ ખાદીની વાતને મશ્કરીમાં ઉડાવી, ઉદ્યોગપતિએ ગુસ્સે થયા. અર્થશાસ્ત્રીઓને લાગ્યું કે ગાંધીજી દેશને ફરીથી જંગલી જમાનામાં ઘસડી જશે. જયાં ખાદીનું નામ પણ ભુલાઈ ગયું હતું ત્યાં ખાદીની કલાકારીગીરીની, સમાજ- સંગઠનની, બેકારી ટાળવાની અને સમૃદ્ધિના શિખરે પહોંચવાની શક્તિની
લેકેને ક૯પના પણ ક્યાંથી હોય? | * ભુલાઈ ગયેલી, નાશ પામી ગયેલી આ કલા-સંસ્કૃતિને ફરીથી
જીવંત કરવા ગાંધીજીએ જયારે પ્રયત્ન કર્યો ત્યારે ખાદી ગૂણિયા જેવી 4 જાડી અને ખરબચડી થઈને પ્રજા સમક્ષ આવી. આથી લેકેએ જાણ્યું કે જાડું અને સસ્તું કપડું એટલે ખાદી. અને લેકેને સસ્તું પડે તેમ જ જાડું હવાથી લાંબા સમય ચાલે માટે કોને ગાંધીજી ખાદ્ય પહેરવાનું કહે છે. ખાદીમાં એક વિરાટ અર્થશાસ્ત્ર, અકલ્પનીય કલા,
For Personal & Private Use Only
Page #196
--------------------------------------------------------------------------
________________
૧૯૧
અને પ્રજાને સંગઠિત અને સમૃદ્ધ રાખવાની એક પ્રચ· શક્તિ રહેલી છે એની તે કોઈને કલ્પના પણ ન હતી. આજે પણ ભાગ્યે જ કોઈ એ સ્વીકારતું હશે.
ખાદી એટલે જાડુ, સસ્તું કાપડ એવી ભૂલભરેલી સમજણથી એમ કહેવાય છે કે ગાંધીજીના નિકટના સાથી જમનાલાલ બજાજે લાક માટે જાપાનથી જાડું, સસ્તું કાપડ મગાવ્યું હતું. ગાંધીજીને આ વાતની ખખર પડી એટલે તરત તેમની ભૂલ સમજાવી અને કહ્યું કે ખાદી એટલે જાડું સસ્તું કાપડ નહિ, પણ ખાદી એટલે હાથે કાંતેલુ અને હાથે વણેલું કાપડ. ખાદી છ નબરના સૂતરનું વહાણુના સઢ જેવું જાડું કાપડ પણ હાય અને ચારસા નબરના સૂતરનું ખારીકમાં ખારીક કાપડ પણુ હાય. એ પચીસ પૈસે મીટર પણ હોય અને પાંચસે રૂપિયે મીટર પણ હાય.
આજથી ૨૧૦૦ વરસ પહેલાં રામના સમ્રાટ ભારતની ખાદીના વજન ખરેખર સોનું આપીને ખાદી ખરીદતા. ખાદીને તેની કિંમત, મુલાયમતા કે ખરબચડાપણા સાથે સંબંધ નથી. તેને સંબંધ છે તકલી, ચરખા અને હાથસાળ સાથે.
આ પ્રજાની અદ્ભુત શાધ
મહાન આય પ્રજાની ગેસંવધન, પંચામૃત, પંચગવ્ય અને ખેતીની શોધ પછી ખાદી પણ એક અદ્ભુત અને વૈજ્ઞાનિક શાષ હતી. ઋષિમુનિએ કાંતણુ અને વણાટની કલા ઉપર મુગ્ધ હતા. વેદમાં સ્થળે સ્થળે કાંતણુ અને વણાટના ઉલ્લેખ મળે છે. સંસ્કૃત સાહિત્યમાં ઋષિસુનિઓએ કુદરતનાં પણ ના કરતાં કરતાં ઉપમા માટે સ્થળે સ્થળે કાંતણ અને વણાટ શબ્દોના ઉપયાગ કર્યાં છે.
સગાસંવર્ધન, પંચામૃત, પંચગવ્ય, ખેતી અને ખાદી એ આપણા ઋષિષુનિએની સંપૂર્ણ અને વૈજ્ઞાનિક શાષ હતી. પશ્ચિમની પ્રજાએ ઘણાં જ્યાં તેમાં ફેરફાર કરવા પ્રયત્ન કર્યો ત્યાં ત્યાં એ ઉત્કૃષ્ટ ચાધાનું અવમૂલ્યન કરી નાખ્યું.
For Personal & Private Use Only
Page #197
--------------------------------------------------------------------------
________________
૧૯૨
પશ્ચિમે આપણા ગેસંવર્ધનમાં સુધારો કરવા પ્રયત્ન કર્યો, અને ગાયાની, દૂધની, દૂધની બનાવટની ભૂરી દશા કરી નાખી. ગાયને કુટુંબની માતાના સ્થળેથી ખેંચીને દૂધની ડેરીઓમાં ઘસડી ગયા અને ત્યાં તેને કૂટણખાનાની સ્રીની હરાળમાં ફેંકી દીધી. ખેતીમાં સુધારણા કરવા જતાં લાખા એકર જમીન નકામી બનાવી દીધી. અનાજનાં રૂપ, રંગ, સ્વાદ અને ગુણનું અવમૂલ્યન કરી નાખ્યું. માંઘવારી અને કાળાંબજાર પેદા કર્યાં.
કાપડમાં પેાતાનું ડહાપણ ઢળાવ્યું એટલે ખાદીની કલાકારીગીરી નાશ પામી. કાપડ માંથુ' થયું. જલદી ફાટી જવા લાગ્યું. જલદી ર'ગ ગુમાવી દેવા લાગ્યું અને સમાજનાં સંગઠન-સમૃદ્ધિ છિન્નભિન્ન થઈ ગયાં.
આપણી સંપૂર્ણ શેાધા ઉપર પશ્ચિમની વૈજ્ઞાનિક સુધારણા એટલે. આય પ્રજાના જૈન અને વેદ ધર્મો, સંસ્કૃતિ, સમાજવ્યવસ્થા તેમ જ અ`શાસ્ત્ર ઉપર એક જબરજસ્ત હુમલા. એ હુમલાથી આય સંસ્કૃતિનાં ઉપર લખેલાં તમામ અંગો છિન્નભિન્ન તા થઈ ગયાં, પણ પશ્ચિમની સંસ્કૃતિ, સમાજવ્યવસ્થા અને ચેષક અથશાસ્રથી તદ્દન જુદી જ વ્યવસ્થા આપણી પાસે હતી એની જાણકારી પણ એ હુમલાએ લાકોના મનમાંથી ભુલાવી દીધી છે.
અહિંસાના અને જીવયાના પાયા ઉપર પાંગરેલા જૈન અને વેદ ધર્મના અનુયાયીઓ ખાદી ભૂલીને બિનખાદી કાપડ પહેરવા લાગ્યા. અને એ કાપડ તૈયાર કરવામાં આજે અબજો નાનામોટા જીવાની હિંસા થાય છે એ ખ્યાલ ભૂલીને વરસમાં અમુક ચાક્કસ દિવસે કે અમુક ચાસ પ્રસંગે ક્તલખાનેથી શક્તિ મુજબ જીવા છેાડાવવા પૂરતા જીવદયાધ બની ગયા, એનાથી વધુ દુઃખદ પતન પ્રજાનું બીજું શું. હાઈ શકે? ..
જે પ્રજા સમસ્ત વિશ્વની પ્રજાનાં અંગ ખાદી વડે ઢાંકતી તે પ્રજા ખાદીનું નામ જ ભૂલી ગઈ. તેના ૫૦ ટકાથી વધુ લોકો અધ નગ્ન હાલતમાં માત્ર લગાટીલર ફરવા લાગ્યા અને ઉચ્ચ વર્ગના લાકો બિનખાદી કપડાં પહેરવામાં ગૌરવ અનુભવવા લાગ્યા. ખાદી આ વૈજ્ઞાનિક
འ
For Personal & Private Use Only
Page #198
--------------------------------------------------------------------------
________________
૧૯૩
યુગમાં ચાલે જ નહિ એમ માનવા લાગ્યા. આ મહાન પ્રજાના પતનની એ પરાકાષ્ઠા છે.
ખાદીની વિવિધ જાતે ખાદી એટલે હાથે કાંતેલું અને હાથે વણેલું કાપડ. આ કાપડની ઘણી જાતે હતી. આશરે ૧૫૦ જાતે તે પરદેશમાં નિકાસ થતી. કેલિકે, મલમલ વગેરે નામ તે પરદેશીઓએ આપણી ખાદીને આપેલાં નામે, આપણે એ બધાં વિવિધ જાતનાં કાપડને શું નામથી ઓળખતાં
એ જાણવા માટે તે સદીઓ જૂનાં દફતરે ખખેળવા ઈએ. " ૧૭મી સદી સુધી અમદાવાદ અને ખંભાત છીંટ માટે, ભરૂચ અને નવસારી બાફતા કાપડ માટે, પાટણ તેનાં પટોળાં માટે અને હાકા તેની મલમલ માટે જગપ્રસિદ્ધ હતાં. જ્યારે નાગપુરનાં ચારથી છ આગળ પહોળી અને લાલ ચણોઠી જેવા રંગની કિનારીવાળાં અને રેશમ જેવાં મુલાયમ બેતિયાં હિંદભરમાં મશહૂર હતાં. ગરમ અને રેશમી વસ્ત્રો ખાદીનાં જ બનતાં.
: ગરમ, રેશમી અને સુતરાઉ ત્રણે જાતની ખાદી ભારતનાં તમામ મેટાં બંદરેએથી વિશ્વની બજારમાં ઠલવાતી. ભરવાડે ઘેટાં કાપવા માટે નહિ પણ તેમનાં ઊન, દૂધ અને ખાતર માટે પાળતા. ઊન કાંતવું અને વેચવું એ તેમને સમૃદ્ધ અને મોટા પાયા પરને ધધે હતે.
ટેવર્તિધર અને તેના બીજા સમકાલીન પ્રવાસીઓ લખે છે કે બંગાળ અને માળવામાં જે કાપડ બને છે તે એટલું બારીક હોય છે કે તે હાથમાં લઈએ તે ખબર પણ ન પડે કે આપણા હાથમાં કાપડ છે. અને આ કાપડ બનાવવા માટે સૂતર કંતાતું હોય ત્યારે તેને તાર નજરે જોઈ શકાય નહિ એટલે બારીક હોય છે.
આવા તાર કાંતવા માટે ખાસ પ્રકારનું રૂ વપરાતું, જે દેશી રૂના નામે ઓળખાતું. તેને તાર બીજા રૂ કરતાં લાંબા હતું. એ તાર બગડી ન જાય માટે રૂમાંથી કપાસિયા અલગ પાડવા ચરખા ઉપર "ભા. ૪-૧૩
For Personal & Private Use Only
Page #199
--------------------------------------------------------------------------
________________
૧૯૪
લાઢવાને બદલે સ્ત્રીએ પોતાના હાથ વડે ધીમેથી રૂની વચ્ચેથી કપાસિયા ખેચી લેતી. ૬૦ નખરથી ઓછા નંબરનું સૂતર જાડુ સૂતર ગણાતું અને તે ટિયા ઉપર કતાનું. ૬૦ થી વધુ નબરનું, છેક ૪૦૦ નંબર સુધીનું સૂતર તકલી ઉપર કાંતવામાં આવતું.
તકલી ૧૦ થી ૧૪ ઈંચ લાંખી રહેતી અને મેટા સાયા જેટલી જાડી રહેતી. તેને એક છેડે માટીના નાના ગાળા લગાવતા, જેથી તકલીનું સમતાલપણું જળવાઈ રહે અને તાર ઉપર પૂરતું વજન આવે.
ગાંધીજીએ ખાદીને પુનઃજીવન આપ્યું ત્યારે ખાદી ભ’ઢારામાં àાઢાના સળિયા નીચે પિત્તળનું ચગદુ' લગાડેલ તકલી વેચાતી. પરંતુ ગાંધીજીએ એ નાપસંદ કરી અને કહ્યું કે ગામડાંઓમાં એ સસ્તામાં સસ્તી અને છતાં કાર્યક્ષમ અને માટે ત્યાં ઉપલબ્ધ વાંસની સળી કે ઝાડની ડાંખળી નીચે માટીના ઠીકરાના ગાળા લગાડી લેવા જોઈએ.
ઝીણુ' કાંતવા માટે સૂકી હવા અનુકૂળ નથી. સૂકી હવામાં ઝીણા અને લાંખા તાર નીકળી શકતા નથી. તાર વારવાર તૂટી જાય છે. માટે ભેજવાળી હવા અને ૮૨ અંશથી એછી ગરમી હાવાં જોઈએ.
માટે આવું ઝીણું કાંતનારી સ્રીએ સંવારે સૂર્ય ઊગે ત્યારથી ૯–૧૦ વાગ્યા સુધી કાંતીને બપોરે કાંતવાનું બંધ કરતી અને સાંજે ચાર વાગ્યાથી સૂર્યાસ્ત સુધી ફરીથી કાંતતી,
આવા સૂતરને પવનના ઝપાટ ન લાગવા જોઈએ, માટે ઘરમાં ભોંયરાં બનાવી તેમાં બેસીને કાંતતી અથવા એરડાનાં બારીબારણાં એવી રીતે ખુલ્લાં રાખતી જેથી સૂતરને પવનના ઝપાટા ન લાગે. ઉપરાંત હવામાં ભેજ જળવાઈ રહે માટે જમીન ઉપર વાર વાર પાણી છાંટથા કરતી.
બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર ચારે વણુની સ્રીએ પાતાના નવરાશના સમય કાંતવામાં ગાળતી અને તેમાંથી પૂરક આવક મેળવીને ઘરની અને રાષ્ટ્રની સમૃદ્ધિમાં વધારા કરતી. પરિણામે ચાર વર્ણા તાણાવાણાની પેઠે એકખીજામાં વણાઈ જઈને એક સુસંગઠિત સમાજ અનતે.
For Personal & Private Use Only
Page #200
--------------------------------------------------------------------------
________________
૧૯૫ અહીં અંગ્રેજોએ પ્રેરેલી અસ્પૃશ્યતાનું નામનિશાન ન હતું. વણકરો દરેક શહેરમાં, દરેક કસબામાં અને દરેક ગામડામાં પણ હતા. આમાં હરિજન વણકરે આગળ પડતા હતા. તેમણે વણેલું કાપડ વધુ કલા
ત્મક, વધુ આકર્ષક અને વધુ ટકાઉ હતું. - ત્રણે વર્ણની સ્ત્રીએ પોતે કાંતેલું સૂતર લઈને આ હરિજન વણકરને ઘેર જતી અને પિતાને કઈ જાતનું, કંઈ ભાતનું અને કેવું કાપડ જોઈએ છે તેની સૂચના આપતી. અને હરિજન વણકરે તેમને મળેલી સૂચના મુજબનું કાપડ વણને ત્રણે વર્ણીને ઘેર આપી આવતા. ત્યારે આજની હોટેલની પેઠે “અહીં તમામ વર્ણના માણસને બેસવાની છૂટ છે. એવાં પાટિયાં કોઈ ઘર ઉપર લટકાવવાની જરૂર રહેતી નહિ.
અસ્પૃશ્યતા એ ધમેં પ્રેરેલી બાબત નથી. એ કેઈ ઉચ્ચનીચના ભેદ પાડનારી બાબત પણ નથી. આજે ઉચ્ચ વર્ણોનાં ઘરમાં જે નાહીને પૂજામાં બેઠો હોય તે પિતાનાં પિતા, પુત્ર કે પત્નીને, જે તે નાહ્યાં ન હોય તે અકર્તા નથી, તેથી કાંઈ તેઓ તિરસ્કૃત બની જતાં નથી. અસ્પૃશ્યતા એ શુદ્ધિની નિશાની છે. હરિજને અને સવર્ણો વચ્ચે પ્રવર્તતી આભડછેટની સ્થિતિ એ ધાર્મિક કે સામાજિક વિષય નથી. એ તે એવધ અને ખાદી-નિકંદનમાંથી પ્રગટેલ ભૂતાવળ છે અને અંગ્રેજોએ આભડછેટના વિકૃત પ્રચાર દ્વારા એ ભૂતાવળને ખૂબ ભડકાવી છે. એ ભૂતાવળને ભગાડવાને એકમાત્ર ઉપાય સંપૂર્ણ ગોવધબંધી અને ખાદીના પુનરુદ્ધારમાં જ રહે છે.
- ' દુર્ભાગ્યે ગાંધીજીના ખ્યાલમાં આ વાત આવી નહિ અને તેઓ તેમના પુરોગામીઓએ અસ્પૃશ્યતા, મંદિર પ્રવેશ અને એક કૂવે પાણી ભરવાના પાડેલા ચીલે દેડી ગયા. પરિણામે આજે અલગ દલિત સંસ્થાનની માગણીના પડછાયા પડવા લાગ્યા છે.
જે દિવસે ભારતમાં સંપૂર્ણ ગોવધબંધી થશે અને ખાદીને પુનઉદ્ધાર થશે તે દિવસે હરિજને અને સવર્ણ ખાદીના તાણાવાણની જેમ એકબીજામાં મળી ગયા હશે.
For Personal & Private Use Only
Page #201
--------------------------------------------------------------------------
________________
૧૯૬
બન્નેને ગાઢ સબધ છે.
ખાદીને અને ગૃહઉદ્યોગોને ગાઢ સંબંધ છે. ખાદી નહિ તે ગૃહ ઉદ્યોગા નહિ, ગૃહઉદ્યોગા નહિ તે ખાદી નહિ.
રૂ ફાલવું, લેાઢવું, પીંજવું, કાંતવું એ તમામ કાર્યો ગૃહઉદ્યોગ તો છે જ, પણ આ તમામ કાર્ય માટેનાં સાધના માટે લુટ્ઠાર, સુથાર, કુંભાર અને હરિજન કારીગરોની જરૂર પડે છે. અને આ કારીગ દ્વારા ગ્રામઉદ્યોગા ચાલે છે, જેમાં ખાદી મનાવવા માટેનાં તમામ સાધના અને છે. આમ, ખાદી પાછળ રાજીની પર પરા ચાલુ થાય છે અને વણકર, વિતરક તેમ જ વાપરનારના એક વ્યવસ્થિત સમાજ રચાઈ .
જાય છે.
ગાંધીજીએ ખાદી અને ગ્રામઉઘોગાને પુનર્જીવન આપવા કદમ ઉઠાવ્યાં. પણ ભુલાઈ ગયેલાં કલા, વ્યવસાય અને વિદ્યાને પુનર્જીવન આપવામાં ( અને તે . પણ પરદેશી શાસનના વિરોધ સામે ) ઘણી મુશ્કેલીઓના અનુભવ કરવા પડે છે, ઘણી ભૂલે પણ થઈ જાય છે, તે નિયમ પ્રમાણે ગાંધીજી પણ ખાદી અને ગ્રામોદ્યોગોને પુનર્જીવન આપવા જતાં ભૂલ ખાઈ ગયા. પરિણામે તેમની પ્રતિભાથી ઝળકી ઊઠેલું આ મહાન કાર્યો તેમની વિદાયની સાથે જ ફરીથી નિષ્પ્રાણુ, ની ગયું.
ખાદી અને ગ્રામેદ્યોગના પાયે મજબૂત કરવા ગેરક્ષા, વનરક્ષા, ભૂરક્ષા અને જલરક્ષા કરવાનું અનિવાર્ય છે. કારણ કે પશુએ નહિ. તા જગલા નહિ, અને જગલા ન હોય તે આપણા કરાડા રેટિયા, લાખા સાળા અને તેમાંથી પેદા થતા માલની હેરફેર માટે કરાડી ગાડાંએ માટે જોઈતા લાકડાની ખેંચ રહેવાની. લાકડુ' દુષ્પ્રાપ્ય અને તેની સાથે મેધુ' પણ થવાનું એટલે ઉત્પાદનના પાયાથી જ ઉત્પાદનખર્ચ વધતા જઇને ખાદી અને ગ્રામોદ્યોગા અને અનાથિક બની જાય,
ગૌવધ અને જંગલના નાશ તે ચાલુ જ હતા. ગાય અને જંગલે નદ્ધિ, તે જમીનની ફળદ્રુપતા નહિ. અને જમીનની ફળદ્રુપતા
For Personal & Private Use Only
Page #202
--------------------------------------------------------------------------
________________
૧૭
ઓછી હોય તે ખેતપેદાશને ઉત્પાદનખરચ વધારે અને માલની ગુણવત્તા એછી એટલે રૂની જાત હલકી થાય, ઉત્પાદન ઓછું થાય અને ભાવ વધારે આપવા પડે. સવાલ કઈ ૧૦–૨૦ ર ટિયાને ન હતું, ૧૦-૨૦ કરોડ રંટિયાને, અને તે ચાલુ રાખવા લાખ ગાંસડી સારા અને સસ્તા રૂને હતું. જેમાં ગોવધ અને જંગલવધ ચાલુ રાખવાને કારણે આપણે નિષ્ફળ નીવડ્યા.
વળી ગાયે અને જંગલે નહિ તે જળાશ પણ નહિ જંગના નાશથી જમીન ધોવાય છે અને જમીનના ધોવાણની માટીથી પુરાઈ જઈને હજારે નદીઓ અને લાખે તળાવે પુરાઈ જઈને સુકાઈ ગયાં છે. આની અસર વાતાવરણ, લેકેનાં સ્વાસ્થ અને આર્થિક ક્ષેત્ર ઉપર પડી ચૂકી હતી. અને આ ચારે વ્યવસ્થાના રક્ષણની પૂરી તૈયારી કર્યા વિના ગાંધીજીએ ખાદી અને ગ્રામ ઉદ્યોગને માર્ગે દોટ મૂકી. પરિણામ આપણે જોઈએ છીએ.
- વિનાશના પડછાયા આજે દેશમાં હતાશા વ્યાપી છે. વિકટ પરિસ્થિતિ માટે સત્તાધારી અને વિરોધ પક્ષે એકબીજા ઉપર દષારોપણ કરે છે. કારણ કે દેષારોપણ કર્યા વિના બીજું કોઈ કાર્યક્રમ તેમની પાસે નથી. વિરોધ પક્ષે અને સત્તાધારી પક્ષના ટોચના નેતાઓમાંથી ભાગ્યે જ કઈ એ હશે, જે એક યા બીજા સમયે સત્તાની ખુરશી પર ન બેઠા હોય. પરંતુ કઈ વહેવારુ કાર્યક્રમના અભાવે તેઓ ખુરશી ઉપરથી વારાફરતી ફેકાઈ જાય છે અને એકબીજા ઉપર દેષને કાદવ ઉડાડે છે.
આજની પરિસ્થિતિ પલટાવી કેમી એખલાસ, કાયદો, વ્યવસ્થા, ચારિત્ર્યનિર્માણ, ચીજવસ્તુની છત અને સેવારત લાવવાં હેય અને શષ્ટાચાર તેમ જ ફુગાવાને ડામવા હોય તે ગેરક્ષા, વનરક્ષા, ભૂરક્ષા અને જલરક્ષાના પાયા મજબૂત કરી તેના ઉપર ખાદી અને ગ્રામવોગને ફરીથી સ્થાપે જ છૂટકે છે.
આ વિજ્ઞાનના જમાનામાં ખાદી ન ચાલે એવી મૂર્ખાઈભરેલી વાતને કઈ અર્થ નથી. લેકએ શાંતિથી, સમૃદ્ધિમાં જીવવું હોય તે
For Personal & Private Use Only
Page #203
--------------------------------------------------------------------------
________________
૧૯૮
ગેસલાઈન અને ખાદીથી મેટું કઈ વિજ્ઞાન નથી એ સત્ય સ્વીકારવું જ પડશે.
આકાશમાં વિનાશ વેરતાં જેટ વિમાને, જાસૂસી માટે ઊડતા ઉપગ્રહે, અણુભઠ્ઠીઓ અને રડાર યંત્રોને જ જે વિજ્ઞાન તરીકે સ્વીકારવાં હોય તે એટમ બેઓ વડે નાશ પામવા તૈયાર રહેવું જ પડશે. કારણ કે આ બધું વિજ્ઞાન નથી; વિનાશના પડછાયા છે. ' ખાદી: એક વિરાટ આર્થિક-સામાજિક શક્તિ
ખાદી એ માત્ર સફેદ જાડું બરછટ કાપડ નથી પણ તે એક મહાન આર્થિક, સામાજિક, અને ધાર્મિક શક્તિ છે, તેની જાણકારી તે પ્રજાને નથી પણ તે વિશ્વભરનાં બજારે ગુમાવતી આખરે ભારતમાંથી પણ કેમ નાશ પામી તેની જાણકારી પણ નથી. ,
પ્રજા તે એમ જ માને છે કે પશ્ચિમની યાંત્રિક મિલે સામે હાથકારીગરીનું મધું કાપડ ટકી શકયું નહિ, તેથી તેનું ઉત્પાદન બંધ થઈ ગયું. પરંતુ સત્ય હકીકત તેનાથી ઊલટી છે. ખાદી કેમ નાશ, પામી તે જાણ્યા પહેલાં તે કેવી રીતે વિશ્વના કયા કયા પ્રદેશે સુધી પહોંચી ગઈ હતી તે જાણવું જોઈએ. એના વિગતવાર વર્ણનથી તે એક મેટું પુસ્તક ભરાઈ જાય એટલે અહીં તેની માત્ર રૂપરેખા જણાવીને જ સંતોષ માનવો પડશે.
ખાદીની શરૂઆત છેક વેદકાળથી થઈ છે મનુસ્મૃતિમાં વણાટ અને વણકરેના નિયમ જોવા મળે છે. ત્યાર પછી રચાયેલી શુક્નીતિમાં પણ વસ્ત્રો અને વણકર વચ્ચેના નીતિનિયમ જોવા મળે છે.
મનુસ્મૃતિ, જાતક કથાઓ અને કૌટિલ્યના અર્થશાસ્ત્ર ઉપરથી એમ જાણવા મળે છે કે રેંટિયે અનાદિ કાળથી ગરીબેને સંકટમાં સહાયરૂપ થતું આવ્યું છે. રટિયે કાંતીને અનેક સ્ત્રીઓએ આતના વખતમાં કુટુંબનું પાલનપોષણ કર્યું હોવાના પ્રસંગે ઉપર લખેલા પુસ્તકોમાં જોવા મળે છે.
For Personal & Private Use Only
Page #204
--------------------------------------------------------------------------
________________
૧૯૯
ગુપ્ત રાજવીએ તેમના સામ્રાજ્યના કાંતણુ અને વણાટ ઉદ્યોગ માટે સજાગ હતા. તેની દેખરેખ માટે એક ખાસ અધિકારી નીમતા, જે સૂત્રાધ્યક્ષ તરીકે એળખાતા. રાજ્યે નક્કી કરેલા સૂતર અને કાપડના નિયમનેા ખરેખર અમલ થાય તે જોવાની ક્રજ સૂત્રાધ્યક્ષની હતી.
કૌટિલ્યના અર્થશાસ્ત્રમાંથી એ પણ જાણવા મળે છે કે તે સમયે પાંડવ દેશ, મથુરા, અમરાવતી, કલિંગ કાશી, કાસમી, માહિષ્મતી વગેરે સ્થળા ત્યાં મનતા કાપડ માટે પ્રખ્યાત હતાં.
જે સમયે મીજી પ્રજાઓએ રૂનું નામ પણ નહેાતું સાંભળ્યું, અને તે ઝાડની છાલનાં કે મારેલાં પશુઓનાં ચામડાંના વસ્ત્રો બનાવી પહેરતી, ત્યારે ભારતે રૂ અને ખાદીની મહાન શેાધ કરી હતી. ઈસુના જન્મથી હજારો વરસ પહેલાં ખેંમિલેનની પ્રજા ભારતનું કાપડ વાપરતી હતી. અને એ પ્રખ્યાત કાપડને ‘સિન્ધુ” નામથી ઓળખતી. શ્રીકે તેને ‘સિન્ક્રોન'ના નામે ઓળખતા.
ભારત બહારના દેશની પ્રજાએએ રૂ એટલે શું તેની પણ ખબર ન હતી. તેઓ ઘેટાંબકરાં પાળતા એટલે ઊન વિષે તેમને જાણકારી હતી પણ ઊનનું કાપડ બનાવતાં તે હજી જાણતા ન હતા.
હીરાડોસ નામના ઇતિહાસકાર રૂનું નામ પણ જાણતા ન હેાવાથી તેણે રૂને ઘેટાંના ઊન કરતાં ચઢિયાતા ઊન તરીકે વણુવેલ છે. વિશ્વવિજેતા. મનવા નીકળેલા સિકદરને પણ રૂ વિષે કશી જાણકારી ન હતી. તે હિં'દમાં માવ્યા ત્યારે તેના એક અમલદારે રૂના છે. જોઈ તેને ઊનના શેડ તરીકે વધુ વેલ છે. તેના એક બીજા દરિયાઈ અમલદાર નિયાક સે લખ્યુ છે કે હિંદુસ્તાનમાં એક જાતનાં આઠ થાય છે, જેની ઢાળી ડાળીએ ઊન થાય છે અને તેમાંથી તે દેશના લેકે અત્યંત સફેદ વસ્ત્રો બનાવે છે.
ભારતના જુદા જુદા પ્રદેશ અને પરદેશ વચ્ચે વિશાળ વેપાર હાવાથી પ્રદેશેા વચ્ચે વિશાળ ધારી માર્ગો પણ હતા. ભારતમાં ઘેરી માર્ગો અંગ્રેજોએ કે શેરશાહે જ માંધ્યા એ માન્યતા સાચી નથી. પૂર્વથી પશ્ચિમના ધારી માર્ગ કાશીથી છેક ભરૂચ સુધી જતા.
For Personal & Private Use Only
Page #205
--------------------------------------------------------------------------
________________
૨૦૦
કારણ કે કાશી કાપડ-ઉત્પાદનનું બહુ મોટું કેન્દ્ર હતું. અને એ કાપડ ભરૂચના બંદરેથી પરદેશ જતું. કંદહાર અને મગધને જોડતે બીજે ઘેરી માર્ગ હતે. કારણ કે મગધ પણ કાપડ-ઉત્પાદનનું વિશાળ કેન્દ્ર હતું અને પગરસ્તે કંદહાર થઈને તે કાપડ ઈરાન, સીરિયા વગેરે સ્થળે પહોંચતું. . આવા અનેક ધોરી માર્ગો કાપડનાં ઉત્પાદક-સ્થળે અને બંદરોને સાંકળી લેતા બંધાયા હતા. આસામથી સૌરાષ્ટ્ર અને સિંધ, તેમ જ કાશમીરથી કન્યાકુમારી સુધી વેપારી વણજારે માટે ધોરી માર્ગો હતા અને તમામ બંદરે માલના ઉત્પાદક પ્રદેશે સાથે ધેરી માર્ગથી જોડયેલાં હતાં.
માંડવી, ગાવી, ખંભાતથી છે દક્ષિણમાં કે ચીન અને કાલિકટ અને ત્યાંથી ફરીથી ઉપર ચડતાં મદ્રાસ, વિશાખાપટ્ટમ, મછલીપટ્ટમ, એરિસાનાં અનેક બંદરોથી ભારતનું કાપડ સીરિયા, બૅમિલેન, ઈરાન, ગ્રીસ, રેમ, ઈજિપ્ત, સમરકંદ, ખારા, તુર્કસ્તાન, સુદાન, રશિયા, અને છેક ઇંગ્લેન્ડ સુધી અને પૂર્વમાં ચીન, જાવા, પિગુ, મલાક્કા અને જાપાન સુધી ભારતનાં તેમ જ વિદેશી વહાણમાં ભરાઈને જતું.
રેમ જ્યારે તેને સમૃદ્ધિના શિખરે હતું ત્યારે ત્યાંના લોકો ભારતની મલમલ, રેશમી કાપડ અને સેનાની જરીકસબના કાપડ ઉપર એટલા તે મુગ્ધ હતા કે ગમે તે ભાવ આપીને પણ એ કાપડ ખરીહતા, રેશમી કાપડ તે કાપડના વજન જેટલું સોનું આપીને ખરીદતા. આથી ત્યાંના શહેનશાહે આવા બારીક કાપડને નાગે પિશાક જાહેર કરીને તે પહેરવાની મનાઈ ફરમાવી.
ઢાકાની વિશ્વવિખ્યાત મલમલ ઇતિહાસને પાને એટલા માટે ચડી છે કે તે બનાવનારા કારીગરોએ અંગ્રેજોના જુલમથી ત્રાસી જઈને પિતાના હાથે પિતાના હાથના અંગૂઠા કાપી નાખ્યા હતા, જેથી કાપડ વણ શકાય નહિ અને અંગ્રેજ જુલમગારના જુલમથી બચી જવાય. પણ એવી જ મલમલ માલવા, આંધ્ર વગેરે સ્થળે થતી એવા ઉલ્લેખે જોવા મળે છે. પાણી અને હવામાનના ફેરફાર અંગે જુદા જુદા
For Personal & Private Use Only
Page #206
--------------------------------------------------------------------------
________________
પ્રદેશની મલમલ એક `પણામાં કદાચ ઘેાડે ફેર
૨૦૧
જાતની હાવા છતાં તેના દેખાવ અને ટકાઉરહેતા હશે,
વિશ્વવિખ્યાત મુસાફરીની ના માર્કે પાલે નામના મુસાફર ૧૩મી સદીમાં ભારતમાં આવ્યા હતા. તે લખે છે કે, “ તેલુગુ પ્રદેશમાં (આજનું ધ્ર) બનતી મલમલ કરોળિયાના જાળા જેવી ડાય છે. કોઈ પણ દેશનાં રાજારાણી આવી “મલમલ પહેરીને ખુશ થયા વિના ન રહે.”
વિશાખાપટ્ટનમનું પંજમ કાપડ મસુલાની છીંટ, નેલેારનું મેલમપાર કાપડ અને અરણીસ મલમલ એ બધી કાપડની જાતા તે સમયે વિશ્વવિખ્યાત હતી. પંદરમી સદીમાં ભારતમાં આવેલે મુસાફર બારખાસા લખે છે કે, ખંભાત કારીગરી અને કલાકારાથી ભરેલુ’ પ્રખ્યાત મંદર છે. વહાણુના સઢના જાડા કાપડથી લઈને ખારીકમાં -બારીક મલમલ તેમ જ ઊડીને આંખે વળગે તેવી વિવિધરંગી છીટ -ત્યાં ખૂબ સસ્તું ભાવે મળે છે. ઉપરાંત જુદી જુદી જાતની રજાઈએ, જાજમા, શેતર જીઓ વગેરે પશુ ખૂબ સરસ મળે છે.”
ખંભાતમાં અર્ખ અને ઈરાની વેપારી પણ રહેતા, અને દર વરસે પરદેશી અઢીસા વહાણાના કાઢ્યા ખભાતનું કાપડ ખરીદવા આવતા. સ્થાનિક વેપારીઓનાં ભારતીય વડાણામાં કાપડ પરદેશ જતું તે તે જુદું.
ખારાસાના આ કથનનું લિસેતન, પાઈરા, ટેવનિયર વગેરે લેખકોએ પણ સમર્થન કર્યું છે. કૅપ્ટન હેમિલ્ટન તેા લખે છે કે, “ ખંભાતનું ભરતકામ હુંમાં તે શું આખી દુનિયામાં વખણાતું. ખ’ભાતનાં વહાણા ખંભાતનું કાપડ લઈને ઇજિપ્તના કરાથી તે ચીનના પેકિંગ સુધી કરી વળતાં.”
લાખા વરસના અનુભવ અને સૂઝના નિચેાડ
સઢ અનાવવાનું જાડું કાપડ હાય કે ખારીકમાં ખારીક મલમલ હાય, રંગબેરગી છીટ હેાય કે ભરત ભરેલું કાપડ હેાય; પણ તે તમામ કાપડ હાથે કાંતેલી અને હાથે વળેલી ખાદી જ હતી.
For Personal & Private Use Only
Page #207
--------------------------------------------------------------------------
________________
૨૦૨ ભારતની ભૂમિમાં રૂ અને અનાજના ભંડાર ભર્યા હતા. કિંમતમાં વિશ્વભરમાં સહુથી સસ્તા અને ગુણવત્તામાં સહુથી શ્રેષ્ઠ. અને તેનું કારણ હતું ભારતની મહાન આર્ય પ્રજાની ગોરક્ષા-વનરક્ષા-ભૂરક્ષા-જલ રક્ષા કરવાની સૂઝ, કુશળતા અને કૃતનિશ્ચયતા. આ ચતુવિધ રક્ષાથી તેમનાં રૂ અને અનાજ સારાં, સસ્તાં અને શ્રેષ્ઠ હતાં અને તે કારણે, બીજા ઉદ્યોગનું ઉત્પાદન-ખરચ પણ એટલું નીચું રહેતું કે વિશ્વમાં કઈ પ્રજા તેની સામે કિંમતમાં કે ગુણવત્તામાં હરીફાઈ કરી શકતી નહિ.
જે કુટુંબ અને મહાજને કાંતવા, પીંજવા કે વણવાનું કામ. કરતાં તે કુટુંબોમાં અને મહાજનમાં બધી કલા બાપદાદાથી ઊતરી આવતી. અને એ વારસો ભાવવા તેઓ અત્યંત આતુર અને દનિશ્ચયી રહેતા, જેથી ખાદી વધુ ને વધુ કલાત્મક બનતી જતી હતી. ખાદી એટલે આર્ય પ્રજાને લાખ વરસને અનુભવ અને સૂઝને નિચેડ.
આજે જેમ ઉચ્ચ સ્તરની (અતિ શ્રીમત વર્ગની) છીએ. કલબમાં, સિનેમામાં જઈને બેસવામાં, મહેફિલે ગોઠવવામાં કે પિકનિક ગોઠવવામાં ગૌરવ અનુભવે છે તેમ તે સમયે કાંતવું એ ખૂબ ગૌરવ ભર્યું અને કલાપ્રિય ગણાતું. પછી સ્ત્રી કરોડપતિના કુટુંબની હેય, ગરીબ ઘરની હય, બ્રાહ્મણ હોય કે હરિજન હોય, સહુ કોઈ કાંતવામાં ગૌરવ અનુભવતાં. શ્રીમતે માટે એ કલાની સાધના હતી. ગરી માટે કમાણીનું સાધન હતું.' - આર્ય પ્રજાએ ચૂલે, ચરખ, ઘંટી, વલેણું અને ખાંડણિયું એ. પાંચના દૈનિક ય ઠરાવ્યા હતા. આ પાંચ ય રોજ દરેક ઘરમાં થતા. આ યાને પરિણામે દરેક ઘરમાંથી બચતના અને કલાકારીગરીના સ્રોત વહી રાષ્ટ્રમાં સમૃદ્ધિને એક મહાન પ્રવાહ બની જતે અને પ્રજા સમૃદ્ધિ, સંગઠન તેને જ સ્વાથ્યના શિખરે બેસી શકતી. - ભારતની સમૃદ્ધિ અને કલાકારીગરીના પાયામાં આર્ય સન્નારી-- એનાં યજ્ઞભાવના અને કલાપ્રિયતા હતાં. ફરીથી એ સંસ્કાર આજના નારી-સમાજમાં પાંગરે નહિ અને કાંતવામાં ગૌરવ અનુભવે નહિ ત્યાં. સુધી આર્ય પ્રજા ફરીથી સમૃદ્ધ, સંસ્કારી અને સુખી બને એ અશક્ય છે.
For Personal & Private Use Only
Page #208
--------------------------------------------------------------------------
________________
૨૦૩
હિ'ન્રી વણકરાના હાથમાં જેમ જેમ ખારીક સૂતર આવતુ ગયુ તેમ તેમ કલાત્મક કાપડના નમૂનાઓ મનાવવાના તેમના ઉત્સાહ વધતા ગયા અને વણાટની સાથે સાથે જ તેમણે કાપડ રગવાની અને છાપવાની કલા પણ વિકસાવી હતી. તેમની આ કલાને શહેનશાહ. અકબરે અને નૂરજહાંએ ખૂબ બિરદાવી હતી અને તેને ખૂબ પ્રાત્સાહન પણ આપ્યું હતું.
ભારતની આબેહેવા ર'ગકામને એવી તેા અનુકૂળ હતી, કે તમામ પ્રકારના રંગ પુરબહારમાં ખીલી નીકળતા. એ ર`ગ એટલા તા ચકચક્તિ અને ટકાઉ હતા કે કાપડને અનેરી શાભા આપતા. આથી નજીકરાને સારું મહેનતાણું મળતું. ભારતની જુદી જુદી નદીઓનાં. પાણી પણ જુદા જુદા રંગોને વધુ અનુકૂળ હતાં. એક જ રંગ એક નદીના પાણીમાં દીપે તેના કરતાં તેને અનુકૂળ એવી બીજી નદીના. પાણીમાં ઘણા વધારે દીપી નીકળે,
અમુક ચાક્કસ રરંગા માટે, આજે પણ જામનગર અને જેતપુર: વધારે પ્રખ્યાત છે. આજે પારમંદરની ખાધણી વખણાય છે, પણ : કાળી બાંધણી જામનગર જેવી ખીજે ખની શકતી નથી. આવું જ દેશના વિવિધ ભાગેાની નદીએ વિષે પણ છે. દક્ષિણમાં કાવેરી નદી. રંગકામ માટે ખૂબ ખૂબ અનુકૂળ છે. કયા પ્રદેશની આખેહુવા કયા રંગને વધુ અનુકૂળ છે તે વિષે એક જુદું જ પુસ્તક લખવું જોઇએ. આવું પુસ્તક લખાય તે જરૂરતું પણ છે. જેથી ભારતની નવી ઊગતી. પેઢીને આપણી ભુલાઈ ગયેલી કલાકારીગીરીની અને અમુક અમુક પ્રદેશની આખાહવાની ખાસ વિશિષ્ટતાની જાણકારી થાય અને આ જાણકારી થાય તે જ જેમ વાધ લેહી ચાખતાં પોતાના અસલ સ્વભાવ ઉપર આવી જાય છે, તેમ આપણી નવી પેઢીમાં પણ આપણાં અસ્મિતા, ખમીર, આવડત અને કલાકારીગીરી કરીથી જાગ્રત થઈ જાય.
પરદેશી આક્રમણા અર્થ વ્યવસ્થા ખળભળાવી શકયાં નહિ. સદીએ સુધી ભારત પર મુસલમાનેાના હુમલા ચાલુ રહ્યા. મહુર્મદ બિનકાસમ, બગદાદના ખલીફાઓ, તૈમૂર, ચંગીઝખાન, મહમદ ગીઝની
For Personal & Private Use Only
Page #209
--------------------------------------------------------------------------
________________
૨૦૪ અને ઘેરી, નાદિર અને અબ્દુલ્લી તમામ આવી ગયા. શહેશે લૂટયાં, -બાળ્યાં, કતલે ચલાવી, પણ તેમનાં આક્રમણ અને લૂંટ શહેરથી આગળ વધી શકયાં નહિ. આપણી સમાજવ્યવસ્થાને કે અર્થવ્યવસ્થાને ખળભળાવી શકયાં નહિ.
રાષ્ટ્રનું દરેક ગામડું, દરેક ઝૂંપડું ઉત્પાદન કેન્દ્ર હતું. દરેક ઘરમાં ચૂલે, ચરખ, ઘંટી વલેણું અને ખાંડણિયું અવિરત ચાલુ હતાં. એ ચાલુ હતાં ત્યાં સુધી દરેક ગામની વણાટ સાથે અને બીજા ઉદ્યોગ પણ અવિરત ચાલુ હતાં. તેમાંથી ઉત્પાદનને, નવી મૂડીને, સંપત્તિને
ધ અવિરતપણે દેશમાં વહેતે રહે. આક્રમણકારો જે લુટી જતા તે તે માત્ર આપણા એંઠવાડ જેટલું જ હતું. લૂંટી જનારા થોડાં જ -વરમાં પાછા ભિખારી બની જતા. કારણ કે તેમની પાસે આપણાં ગોરક્ષા, વનરક્ષા, ભૂરક્ષા અને જલરક્ષા દ્વારા સંપત્તિ પેદા કરવાની સૂઝ ન હતી. લૂંટથી સમૃદ્ધ નથી થવાતું. સમૃદ્ધિનાં મૂળ સસ્તા ઉદ્યોગ અને બચતમાં છે. અને ઉપર લખેલ ચતુવિધ રક્ષા તેમ જ દેનિક પાંચ ય સિવાય ઉદ્યોગ સસ્તા બને નહિ, બચત થઈ
જે મુસલમાન બાદશાહે અહીં સ્થાયી થયા તેમણે વધબંધી અને ખાદીથી પેદા થતી સમૃદ્ધિ, સંસ્કૃતિ અને સામાજિક શક્તિ જોઈ. તેનાથી પ્રભાવિત થયા. મુસ્લિમ કોમને ઉત્કર્ષ પણ તેમણે તેમાં જ -જો અને સંપૂર્ણ ગૌવધબંધી જાહેર કરી. ખાદીને, કલાકારીગરીને અને વેપારને સંપૂર્ણ રક્ષણ અને ઉત્તેજન આપવા કેમ કે ધર્મના ભેદભાવ કવિના પ્રયાસે ક્ય.
ઢાકાની મલમલ બનાવનારા તમામ કારીગરો હિંદુ હતા, અને છતાં અકબરથી તે બંગાળના નવાબ અલી દીખાન સુધીના તમામ મુસ્લિમ શાસકોએ તેમને પૂરું રક્ષણ અને સહાય આપ્યાં. ગોવધ-બંધીમાં તેમણે સમસ્ત મુસ્લિમ કોમનાં રોજીરોટી અને ઉત્કર્ષ યાં, અને સંપૂર્ણ ગોવધબંધી કરીને રાષ્ટ્રને શક્તિશાળી તેમ જ સમૃદ્ધ બનાવ્યું.
For Personal & Private Use Only
Page #210
--------------------------------------------------------------------------
________________
ર૦૫ આ સમૃદ્ધિ કેવી હતી તેને ખ્યાલ ૧૯મી સદીમાં ભારતમાં આવેલ પાઈરાઈ નામના મુસાફરની ધમાંથી મળે છે. તે લખે છે કે દક્ષિણમાં કન્યાકુમારીથી તે ઉત્તરમાં છેક ચીનની સરહદ સુધી એ એક પણ ભારતીય માનવી નથી (પછી તે સ્ત્રી હોય કે પુરૂષ) જે નખશિખ રેશમી કે સુતરાઉ કપડાં ન પહેરતે હેય.
ખાદીના અર્થશાસ્ત્ર વિરુદ્ધ આજનું અર્થશાસ્ત્ર ચતુર્વિધ રક્ષાથી બળવાન બનેલા ખાદીના અર્થશાસ્ત્ર સામે આપણું આજનું મિશ્ર અર્થશાસ્ત્ર સરખાવે. એક બાજુ નખશિખ રેશમી કે સુતરાઉ. કપડાંથી સજજ માનવીએ છે, બીજી બાજુ લગેટીભર ફરતા કરોડો પુરુષ અને વસ્ત્ર ન હોવાથી ઘરની બહાર નીકળી ન શકતી લાખે સ્ત્રીઓ છે. એક બાજુ અબજો રૂપિયાના કાપડની નિકાસ છે, તે બીજી બાજે અબજો રૂપિયાના માંસની અને જીવતાં પશુપક્ષીઓની નિકાસ છે. એક બાજુ સંપત્તિ અને સમૃદ્ધિના ગંજ છે, તે બીજી બાજુ હિંસાના પાપ અને પરદેશી કરજના પહાડ ખડકાતા જાય છે. - પાઈરા વધુમાં લખે કે આશ્ચર્યની બાબત તે એ છે કે ભારતની કારીગરીની ખાસ વિશિષ્ટતા એમાં રહેલી છે કે આ કાપડની અનેક જાતે હોવા છતાં અને કલાકારીગીરીના અતિ ઉત્તમ નમૂના હેવા છતાં એ એટલું તે સસ્તુ છે કે દુનિયામાં કયાંય પણ તેની સાથે હરીફાઈમાં ટકી શકાતું નહિ. પાઈરાઈ પછી આવેલા બર્નિચર, ટેનિયર વગેરે. પણ આ સૌન્દર્ય અને સેંઘારતને ભારતની કલાકારીગીરીમાં થયેલ. સુમેળ જેઈને મંત્રમુગ્ધ બની ગયા હતા. | તેમને ક્યાં ખબર હતી કે ભારતનાં આ કલાકારીગીરી, સૌન્દર્ય, સેવારત અને સમૃદ્ધિ, આર્ય પ્રજાની લાખે વરસ જૂના ગેરક્ષા, વનરક્ષા, ભૂરક્ષા અને જલરક્ષા કરવાની સૂઝ અને કૃતનિશ્ચયતા અને દૈનિક પાંચ યનાં પરિણામે હતાં.
જે હિંદુએ મુસ્લિમ શાસનમાં લાલચથી, દયાથી ને જોરતલબીથી મુસલમાન થઈ ગયા, તેમણે પણ પિતાને કાંતવાને, વણાવીને રંગવાને અને કાપડ છાપવાને ધંધે ચાલુ રાખે. કારણ કે આજે જેમ.
For Personal & Private Use Only
Page #211
--------------------------------------------------------------------------
________________
૨૦૬
કૅટરીના માલિક બનવું, સરકારી નાકરી મેળવવી કે ગ્રીનકાર્ડ મેળવવાં એ ગૌરવને વિષય મનાય છે, તેમ તે વખતે કાપડના વધા એક અતિશય ગૌરવયુક્ત ધંધા હતા. કાંતવા પાછળ તે ધધાકીય અને ક્લાની એમ એ દૃષ્ટિ હતી.
હિંદુ-મુસ્લિમ અન્નને આશીર્વાદરૂપ શે!સંવર્ધન અને ખાદી એ હિંદુ-મુસલમાન બન્નેને સમાન - આશીર્વાદરૂપ હતાં. બન્નેની તેમાં રાજીરોટી પણ હતી. અને ગેસવધન તેમ જ ખાદીમાં બન્નેનાં હિતાના તાણાવાણા વણાઈ ગયા હતા. ગાયાની કતલ અને ખાદીના નાશ હિંદુઓ કરતાં મુસ્લિમ તેમને વધુ નુકસાનકર્તા સાબિત થયા છે. કારણ જેમ ગાવધથી સમસ્ત હરિજન કામ એકાર બની ગઈ, તેમ શૈવધ અને ખાદી–નિક ંદનથી મુસ્લિમાની અનેક કામો સંપૂણુ એકાર બની ગઈ છે. આજે પણ કેટલાક પરંદેશી હિતાના હાથા અનેલા વિવિધ સ્વાર્થી સુસ્લિમ આગેવાના જે ગાવધ -બંધીના વિરોધ કરી અજ્ઞાન મુસ્લિમ પ્રજાને ભડકાવે છે, તેઓ પાતાની જ કામના હિતના મૂળમાં સુરગા પાથરે છે.
સંપૂર્ણ ગામ'ધી કર્યા વિના ખાઢીને નવજીવન આપવું અશકય છે તે માપણા ૬૦ વરસના અનુભવે સાબિત કરી બતાવ્યું છે. અને એવધબંધી થાય, ખાદી પુનર્જીવન પામે તે જ મુસ્લિમાની અનેક બેકાર થયેલી અને ગરીબીમાં ફેંકાઈ ગયેલી કામ કરીથી પાતાની રોજીરોટી સહેલાઈથી મેળવતી થાય, અને તે જ તેમને નિઃસ કાચપળે એમ લાગે કે આ રાષ્ટ્ર આપણું પેતાનું છે. તે જ હિંદુ અને મુસ્લિમ કોમે એ પ્રજા મળીને એક પ્રજા બની શકશે. તેમને એક પ્રજા બનાવવા માટે ગેાવધબંધી એ તાણેા છે. ખાદીની પુનઃપ્રતિષ્ઠા એ વાણા છે.
ખાદીના પુનરુદ્ધાર વિના મુસ્લિમ કોમના આર્થિક કે સાંસ્કૃતિક ઉદ્ધાર નથી. અને સ`પૂર્ણ ગાવધબંધી કર્યા વિના ખાદીકાય ને આગળ ચલાવવુ' એ વહેલ માછલી પાસેથી આકાશમાં તરવાની અપેક્ષા રાખવા જેવું છે.
For Personal & Private Use Only
Page #212
--------------------------------------------------------------------------
________________
૨૦૭ હિદુ અને મુસ્લિમ કારીગરોની આશ્ચર્યજનક વિશિષ્ટતા એ હતી કે મિલેના કંતામણમાં ઉપયોગમાં ન આવે એવા ટૂંકા તારવાળા રૂમાંથી આવું સરસ અને બારીક સૂતર કાંતી શક્તા, અને મિલના સૂતરના તાર કરતાં વધુ વળ ચડાવીને તારને વધુ મજબૂત બનાવી શકતા, જેથી પરદેશી મિલનું કાપડ તેની સામે હરીફાઈમાં ટકી શકતું નહિ.
આવી બારીક મલમલ બનાવવા જે બહેને જ તકલી પર કાંતતી તેઓ મહિને કાંતે ત્યારે માંડ અડધે તેલે રૂ (આજનું આશરે પાંચ ગ્રામથી જરા વધારે) સૂતર કાંતી શકતી. પણ આવું સૂતર આઠ રૂપિયે તે વેચાતું એટલે તેમને મહિને ચાર રૂપિયા મળતા.
કેવી સેવારત! આજની પ્રજાને એમ લાગે કે આજે મહિને પાંચસો રૂપિયાથી વધુ કમાનારા પણ પિતાના ખરચનાં બે પાસાં સરખાં કરી શકતા નથી તે પછી મહિને માત્ર ચાર રૂપિયા કમાનારની ગરીબી કેટલી દારુણ હશે? પણ ના, તેમ ન હતું. તે વખતની સંઘારતને એક જ દાખલો આપું.
પ્રખ્યાત ઈતિહાસકાર છે. જદુનાથ સરકાર લખે છે કે ૧૭મી સદીમાં ઔરંગઝેબના ઘોડેસવાર સૈનિકને પગાર મહિને બે રૂપિયા હતે. તેમાંથી એક રૂપિયામાં તે છેડા સહિત પિતાના કુટુંબનું આસાનીથી ગુજરાન કરતે, અને એક રૂપિયે બચાવતે. - આટલી સેંઘારતનું એક જ કારણ હતુંઃ ગૌરક્ષા, વનરક્ષા, ભૂરક્ષા અને જલરક્ષા કરવાની પ્રજાની સૂઝ અને કૃતનિશ્ચયતા. હજી તે ત્રણ સદી પહેલાં જ ભારતને ખેડૂત આટલું સસ્તું અનાજ વેચવા છતાં આટલે સમૃદ્ધ રહી શક્ત, જ્યારે આજે મિશ્ર અર્થતંત્રની આગમાં શેકાતે ખેડૂત વિશ્વમાં સહુથી ઊંચા ભાવે અનાજ વેચતે હેવા છતાં પણ કરજદાર છે અને એની ફરિયાદ છે કે આ ભાવે અનાજ વેચવું તેને પરવડતું નથી. છે. આવી સ્થિતિ એ સમયની બલિહારી નથી પણ રાજક્ત પક્ષ
For Personal & Private Use Only
Page #213
--------------------------------------------------------------------------
________________
૨૦૮
અને વિરોધ પક્ષની બુદ્ધિની બલિહારી કહો તે બલિહારી, અને પાગલપણું કહે તે પાગલપણું છે.
જે બાઈએ મહિને ચાર રૂપિયા કમાઈને ત્રણ રૂપિયા બચાવી શકે તેમને તે ગરીબીને અનુભવ પણ કયાંથી હોય? વળી એ ચાર રૂપિયા તે તેમની પૂરક આવક હતી. કુટુંબના ગુજરાન માટે તે કુટુંબને પુરુષ વર્ગ ખેતી, ગોપાલન, કે વણાટકામમાંથી અલગ. કમાણ કરતે.
ફેસ વૅટસન લખે છે કે, “યુરોપની મિલના ઊંચામાં ઊંચી જાતના સૂતર કરતાં ભારતની મલમલનું સૂતર વધુ સારું હેય છે. યુરોપની મલમલ એકાદ-બે વખત ધબીને છેવા આપે તે તે ફાટી. જાય છે. જયારે ભારતની મલમલ જેમ વધારે ધોવાય તેમ વધુ મજ બૂત અને વધુ સફેદ બને છે.”
આમ ભારતનું કાપડ યુરોપની મિલેનાં કાપડ કરતાં કિંમતમાં તે. સતું હતું, પણ વપરાશમાં વધુ લાંબે વખત ચાલવાથી તે અનેકગણું વધુ સસ્તુ બની જતું. દા. ત., યુરોપની ચાર અને વારના ભાવની મલમલ સામે ભારતની મલમલ બે આને વાર હોય તે યુરેપનું કાપડ બમણું મેંઘું થયું. પણ યુરોપની મિલનું કાપડ ત્રણ મહિનામાં ફાટી જાય અને ભારતનું કાપડ બાર મહિના ચાલે તે યુરેપનું કાપડ આઠ ગણું મેંઘું થઈ જાય.
આ સ્થિતિમાં તેઓ આપણી સામે હરીફાઈમાં કઈ રીતે ટકી શકે? આજે લેકો એમ માને છે કે આપણે કાપડઈદ્યોગ યુરોપની મિલે સામે ટકી શક્યો નહિ; તે એ માન્યતા નિરાધાર છે. ખરી હકીકત એ છે કે મિલે હાથસાળ અને રેટિયા સામે હરીફાઈમાં ટકી શકવા અસમર્થ હતી.
મિલે જેમ બારીક કાપડના સૂતર ઉપર ચરબીની આર ચડાવે છે, તેમ આપણા વણકરે ચડાવતા નહિ. તેઓ ચાખા શેકી તેની કાંઇ કરીને તેની આર ચડાવતા. વણાટ અને કંતાઈની તમામ વૈજ્ઞાનિક છતાં નિર્દોષ કળા તેઓ જાણતા.
For Personal & Private Use Only
Page #214
--------------------------------------------------------------------------
________________
૨૦e
ચોમાસામાં વણવાનું તેઓ વધારે પસંદ કરતા, કારણ કે ત્યારે હવામાં ભેજ હેવાથી તાર તૂટે નહિ. છતાં ઉનાળામાં અને શિયાળામાં પણ તેઓ વણવાનું ચાલુ રાખતા. તે વખતે હવામાં ભેજ લાવવા સાળ નીચે કથરોટમાં પાણી ભરી રાખતા.
તેઓ માત્ર તાણાવાણા વણીને સાદુ કાપડ જ ન બનાવતા, તેના ઉપર ભાતભાતની નકશીએ પણ વણાટમાં ઉપસાવતા. દક્ષિણમાં હીરાના પાસાઓ જેવા ઉઠાવનું કાપડ બનતું તે બીજાં સ્થળોએ વિવિધ પ્રકારની વેલે, બુટ્ટી વગેરે ઉઠાવવામાં આવતાં.
રેશમના તાર સાથે સેનેરી જરીના તાર વણી લઈને પણ કપડું બનાવતા. આવી તમામ પ્રકારની કાપડની જાતે એ ખાદી જ હતી. મલમલના ૩૬ ઇંચ પનાના ૨૦ વાર (મીટર)ના તાકાની કિંમત એક રૂપિયાથી ચાર રૂપિયા સુધી થતી. આ ઉસ્તાદ કારીગરો વધુમાં વધુ પાંચસે નંબરના સૂતરની ખાદી વણી શકતા! ' આવા સુંદર કાપડને પરદેશમાં મેકલવું હોય ત્યારે વાંસની પિલી નળીમાં ૨૦ વારને તાકો ગોઠવીને નળીનું મુખ બંધ કરી દેતા. અને પછી નળી ઉપર લાખ ચડાવી દેતા, જેથી કાપડ ઉપર હવામાનની અસર ન થાય. રાજા-મહારાજાઓને કે નવાબને એ મેકલવું હોય ત્યારે તે નળી ઉપર વળી સોનેરી વરખ ચૂંટાડતા.'
એ ખાદીને શબનમ એટલે સાંજની હવા, બાદબાફતા એટલે વણેલી હવા, અવાન એટલે વહેતું પાણી. આવાં કાવ્યાત્મક નામે આપતા. આમાં સહુથી ઊંચા પ્રકારની ખાદીને મલમલે-ખાસ કહેતા.
ખાદીનાં વેપાર અને કળા મધ્યાહુને હતાં ત્યારે ઇસ્ટ ઇન્ડિયા કપની ભારતમાં આવી. પણ તેમના માલની ભારતમાં ખપત અશકય હતી. ખુદ ઇંગ્લેન્ડમાં પણ ત્યાંની મિલના કાપડ કરતાં ભારતનું કાપડ ઘણું સસ્તુ વેચાતું અને ઘણું વધારે વખત ચાલે એવું ટકાઉ હતું એટલે ઇંગ્લેન્ડની સરકારે ભારતથી આવતી ખાદી ઉપર ૭૫ થી ૮૦ ટકા આયાત-જકાત નાખી. ભા. ૪-૧૪
For Personal & Private Use Only
Page #215
--------------------------------------------------------------------------
________________
-
રાત્રે
ખાદી ઉપર આખરી ફટક હવે આપણે આપણે ખાદી ઉદ્યોગ કેવી ઝડપથી તૂટયો તે જોઈએ.
ઈ. સ. ૧૭૫૭ની ૨૩મી જૂનને દિવસે બંગાળને નવાબ સિરાજઉદ્દૌલા પ્લાસીની લડાઈમાં હાર્યો. કારણ કે તેના તમામ અમીર ઉમરાવે અને સેનાપતિઓ પંજાબી વેપારી અમીચંદના પૈસાથી ખરીદાઈને અંગ્રેજતરફી થઈ ગયા હતા. ત્યારથી ઈ. સ. ૧૮૦૧ના સમય સુધીનાં ૪૪ વરસમાં તે અંગ્રેજોએ વિશ્વાસઘાત, દગોફટકા અને લાંચરુશવતથી તેમ જ હિંદી રાજાઓની અંદર અંદરની લડાઈઓ, ઉદારતા, ભેળપણ વગેરેને લાભ લઈને સુરતથી કલકત્તા અને મદ્રાસ રાજયમાં પિતાની સત્તા અને ધાક બેસાડી દીધી. જેથી આગળ લખાઈ ગયું છે તેમ પ્રજા ઉપર જુલમ ગુજારી શક્યા. તેમને આ અમાનુષી જુલમ ગુજારતાં કઈ પડકારી શકે તેમ ન હતું.
ઉપરાંત હિંદુસ્તાનનાં તમામ બંદર ઉપર તેમને અધિકાર સ્થાપિત થઈ ચૂક્યો હતો, એટલે પરદેશ સાથેના વેપાર ઉપર તેઓ ધારે તેવી જકાત ઠોકી બેસાડીને દેશનું ધન ચૂસી શકતા હતા.
ઈ. સ. ૧૮૧૩માં એકલા કલકત્તા બંદરેથી બે કરોડ રૂપિયાના કાપડની નિકાસ થઈ હતી. પરંતુ રેટિયા અને વણકરની સાળો અંગ્રેજી જુલમથી ભાંગી પડ્યાં ત્યારે દેશમાં કાપડની જે અછત પેદા થઈ તેને લાભ લેવા ૧૮ર૩થી બ્રિટિશ બનાવટના કાપડની આયાત તેમણે શરૂ કરી.
૧૮૨૪માં ૧ લાખ ૨૧ હજાર રતલ સૂતર આયાત કર્યું. આ આયાત ૧૮૨૮માં વધીને ૪૦ લાખ રતલ સુધી પહોંચી. અને ૧૯૩૦માં તે બે કરોડ રૂપિયાનું બ્રિટિશ કાપડ કલકત્તાને બંદરે આવ્યું. એટલે બ્રિટનની પ્રજા ૧૮૧૩માં બે કરોડ રૂપિયાની ભારતની ખાદી પહેરતી. હતી તેને બદલે ૧૮૩૦માં ભારતની પ્રજા બ્રિટિશ બનાવટનું બે કરોડ રૂપિયાનું કાપડ પહેરતી થઈ ગઈ. (આર. સી. દત્તકૃત હિંદુસ્તાનને આર્થિક ઈતિહાસ-ભાગ ૧, પાન નં. ૨૦૨)
ઈંગ્લેન્ડને માલ ભારતનાં બંદરેએ આવે તેના ઉપર માત્ર અઢી
For Personal & Private Use Only
Page #216
--------------------------------------------------------------------------
________________
૨૧૧ ટકા જકાત લેવાતી, જ્યારે ભારતને માલ ઇંગ્લેન્ડના કિનારે ઊતરે તેના ઉપર ૭૦ થી ૪૦૦ ટકા સુધી જકાત નાખવામાં આવી.
અહીં તમામ બંદરોના માલની આયાત-નિકાસની વિગત જણાવવાનું શકય નથી. પણ એકલા કલકત્તા બંદરના આંકડા ઉપરથી તમામ બંદરેએ શી સ્થિતિ થઈ હતી તેને ખ્યાલ વાચક કરી શકશે.
ઈ. સ. ૧૮૦૧ થી ૧૮૦૪ સુધીનાં ચાર વરસમાં કલકત્તા બંદરે સરેરાશ ૧૧૦૦૦ ગાંસડી કાપડ નિકાસ થતું. નીચે જણાવ્યા પ્રમાણે તે નિકાસમાં ઝડપી ઘટાડો આવ્યે.
કાપડની નિકાસ (ગાંસડી) વરસ અમેરિકામાં ડેન્માર્કમાં પેટેગલ અરબ ઈશની
રાજ્ય અખાતમાં ૧૮૦૧ ૧૩૬૩૩ ૧૮૦૦ ૮૭૧૪ ૪૦૦૦ ૭૦૦૦ ૧૮૨૯ ૨૫૮ ૧૫૦ ૧૦૦૦ ૨૦૦૦ ૨૦૦૦ - ૧૮૦૧ ની સાલમાં કુલ ૩૫૧૪૭ ગાંસડીની નિકાસ થઈ હતી તે * માત્ર ૨૯ વરસમાં ૮૭ ટકા ઘટીને ૫૪૦૮ ગાંસડી થઈ.
આ તુટેલી નિકાસ સામે કલકત્તાના બંદરે બ્રિટિશ માલની ‘આયાત નીચે મુજબ થઈઃ વરસ લાબા પનાનું કાપડ વરસ સૂતર રતલમાં દેરા રતલમાં ૧૮૧૩ ૩૩૮૧ ગાંસડી ૧૮૨૭ ૮૨૭૩૮ ૪૩૨૮૭૮ ૧૮૨૧ ૭૫૯૦
૧૮૨૮ ૧૪૯૦૭૬ ૬૪ર૩૦૬ ૧૮૨૯ ૧૧૮૩૮ કે ૧૮૨૯ ૯૮૧૫૪ ૩૯૮૯૪૦
કુલ ૩ર૯૬૮ ૧૪૭૪૧૧૪ ૧૮૧૩થી ૧૮૨૯ સુધીમાં ૧૭ વરસમાં કુલ ૧૧૪૩૪૧ ગાંસડી
આવી.
(Evidence taken before Common's Committee 1832 Vol. II Appendix 33)
For Personal & Private Use Only
Page #217
--------------------------------------------------------------------------
________________
૧૨
૧૮૦૩થી ૧૮૨૯ સુધીનાં સાત વરસમાં નીચે મુજબની કિંમતનું
પીસ ગુડ્રેઝ કાપડ કલકત્તાના બંદરે આવ્યું.
૧૮૨૬
૧૮૨૭
વરસ ૧૮૨૩ ૬૪૪૪૯૦ રૂપિયાનું
૧૮૨૪
૪૩૦૩૦૦
૧૮૨૫
૧૫૮૦૭૬૦
૧૮૨૬
૧૭૮૪૮૧૦
૧૮૨૭
૨૯૨૧૭૭૦
૧૮૨૮
૨૩૫૮૩૭૦
૧૮૨૯
૧૯૭૨૯૦૦
* ૧૮૨૮
૧૮૨૯
૪ વરસમાં
' ',
""
29
""
""
""
૫૧૦
૨૧૯
૨૫૨
૧૨૮૨
૧૮૩૦માં આ આયાત છે કરોડ રૂપિયાના કાપડની થઈ હતી. કુલ આયાત આઠ વરસમાં ૩૧૭૩૩૪૦૦ રૂપિયાની થઈ.
૪૭૦
૩૮૦
૩૪૮
૧૧૯૮
34
36
મદ્રાસ અદરે આયાત થયેલા કાપડની ચેડી વિગત. આ આંકડા તે સમયના બ્રિટિશ કબજા નીચેના મદ્રાસના પ્રદેશ પૂરતા જ છે. (કાપડના આંકડા ગાંસડીના છે )
ઈ. સ.
છી...ટ
લાગલાથ
રેશમી કાપડની આયાત થઈ :
,,
""
,,
.
મલમલ
For Personal & Private Use Only
૩૪૨
૯૪૨
૭૮૯
૧૯૮
પીસગુડ્ઝ
૨૬૭૦
કુલ ગાંસડી ૮૦૨૦
એક પાઉન્ડ એટલે તે સમયના દશ રૂપિયા.
પાંચ વરસમાં કુલ ૧૦૨૫૩ પાઉન્ડ એટલે કે ૧૦૨૫૩૦ રૂપિયાના
૯૦૩
૫૩૨
૯૫૮
૪૭૪
૨૮૩૧
Page #218
--------------------------------------------------------------------------
________________
૨૧૩ રેશમી કાપડની આયાત (પાઉન્ડમાં) સાટીન રેશમી
પહોળા પનાનું પીસગુડ્ઝ
રેશમી કાપડ
ઈ. સ.
૧૮૨૬
૩૧૨
૮૭૫
૧૮૨૭
૬૩૭
૨૧૭૬
૧૮૨૮
૧૮૨૯
૧૯૩ ૮૫૩ પ૭૭
૧૪૧૭
१४४ ૧૩૬
૧૮૩૦
૧૧૫૮
ગરમ કાપડની આયાત (રૂપિયામાં) સાલ : તેયાર ગરમ કપડા
વરસ
ગરમ કાપડ
-
-
૧૮૨૪.
૧૮૧૦
૧૮૨૫
૬૧૪૦
૬૦૧૦
૧૮૨૬ : ૧૮૨૭) . ૧૮૨૮
૧૮૨૯ - ૧૮૩૦
૧૧૫૯૦
૭૫૪૦ ૧૧૧૫૦ ૪૦૯૦
૯૧૫૦ ૧૩૭૦૦
૪૮૧૦ ૫૮૧૦ ३६५०
૮૪૪૦
४७६०
: ૪૫૭૦
૭ વરસમાં
૫૦૧૪૦
૨૦૨૮૦
३६०००
કુલ-૧૦૬૪૨૦ ગરમ કાપડનાં બજારે પણ હાથ કર્યા ગરમ કાપડનાં બજાર હાથ કરવા હવે તેમણે આપણા દેશમાં ઘેટાંબકરાંની કતલ કરવી શરૂ કરીને ઊનની ખેંચ પેદા કરી અને પિતાનું ગરમ કાપડ આપણા દેશમાં ઘુસાડતા ગયા. અને જ્યાં જ્યાં વિદેશી બજારમાં ભારતનું કાપડ જતું ત્યાં અહીં ઊનની તંગી પડવાથી આપણું ગરમ કાપડ નિકાસ થતું અટક્યું અને વિશ્વનાં
For Personal & Private Use Only
Page #219
--------------------------------------------------------------------------
________________
૨૧૪ બજારોમાંથી ભારતની ગરમ ખાદીને આ રીતે હટાવી દઈને પિતાનું ગરમ કાપડ ઘુસાડયું.
આપણા દેશનાં ઘેટાંબકરાંની કતલથી ઊનની તંગી વધતી હતી.. તેને ભવિષ્યમાં વિરોધ ન થાય માટે ૧૮૫૭થી જે અંગ્રેજી શિક્ષણ ભારતની નવી પેઢીને આપવાનું શરૂ કર્યું તેમાં એમ શીખવવાનું શરૂ કર્યું કે ઘેટાંબકરાં જંગલેનું નિકંદન કાઢે છે માટે તેમને મારી નાખવાં જોઈએ.
હકીક્ત તેનાથી ઊલટી છે. ઘેટાંબકરાં જંગલને ઉછેર પણ કરે છે અને તેને અમર્યાદ વધી જતું અટકાવે છે. ઉપરાંત તેઓ મનુષ્ય માટે દૂધ, ઊન, ખાતર અને બળતણ આપીને માનવજાતની સેવા. • બજાવે છે.
જેમ ઘેટાંબકરાંની કતલ વધતી ગઈ તેમ તેમ દેશમાં દૂધ, ખાતર, બળતણ અને ઊનની ખેંચ વધતી ગઈ. પરદેશે સાથે ઊનની ખાદીને વેપાર તદ્દન પડી ભાંગ્ય. પરદેશી ઊનનું કાપડ ભારતનાં બજારમાં ઘૂસવા લાગ્યું અને ઘેટાંબકરાં ઉછેરનારા અને ઊન કાંતવાવણનારા વર્ગમાં બેકારી અને ગરીબીનાં પૂર ફરી વળવા લાગ્યાં,
ઉપર લખેલ વિગત પ્રમાણે ભારતમાં બ્રિટિશ બનાવટનું કાપડ લાવ્યા પહેલાં બ્રિટનમાંથી ભારતની ખાદીને હટાવવા માટે નીચે મુજબ જકાત ઝીંકવામાં આવી હતીઃ કાપડની જાત ઈ. સ. ૧૮૨૨ ૧૮૨૪ ૧૮૩૨ મલમલ કિંમતના ૨૭ ટકા + ૩૭ ટકા +
9૧૩ » + ૭ + ૧૦ » બીજું સુતરાઉ કાપડ , ૨ ) + ૫૦ , બકરાના ઊનની શાલ , ૧ , + ૬૭ + ૩૦ » જાજમ.
૬૮ , + ૫૦ + + + આ નિશાની મૂળ જકાતમાં થયેલ વધારે સૂચવે છે.
કેલિકે
+
For Personal & Private Use Only
Page #220
--------------------------------------------------------------------------
________________
ર૧૫ રેશમ કિંમતની પા. શિ. ૫. + રતલ ૪ શિલિંગ + રતલ ૧ પેન્સ - ઉપર ૨- ૧૩ – ૪
+ રતલ ૪ શિ. રેશમી કાપડ આયાત પર આયાત પર
પ્રતિબંધ પ્રતિબંધ કિંમતના ૨૦ ટા ક »
અ » ) ૩૦ છે રૂ. ૧૦૦ રતલ ઉપર + ૬ ટકા + ૨૦ ,
૧૬ શિલિંગ ૧૧ પેન્સ ગાંઠ આશરે ૨૮ રતલ=૧ કવાટરે : ૧ પાઉન્ડ ૧૩ શિલિંગ + કવાટર દીઠ + ૧ પાઉન્ડ ૨૮ રતલના ૧૦
૧૨ શિલિંગ રૂપિયાના ભાવની=૬ રૂપિયા ૩ પાઉન્ડ ૩ શિ. - ઇગ્લેન્ડ પાસે કાપડ બનાવવા રૂ હતું નહિ એટલે અહીંથી રૂ ઇંગ્લેન્ડ નિકાસ કરીને રૂની ખેંચ અને ભાવ વધારતા ગયા, જેથી દાંતનારાઓને રૂ મળે નહિ. વણકરેને સૂતર મળે નહિ, અને ઇંગ્લેન્ડમાં ભારતના રૂનું રૂપાંતર થઈને અહીં આવે. - જે ઘરમાં પૂરક આવક કમાવા માટે નહિ પણ પિતાને મનપસંદ Hપડ વણવી લેવા અને દૈનિક યજ્ઞભાવનાથી તેમ જ કલાની દષ્ટિએ રેટિયા ચાલતા તે ઘરમાં પણ રૂમેંઘુ થવાથી, વણનારા ન મળવાથી ટિયા ચાલતા બંધ થયા અને તેમણે ફરજિયાત બ્રિટિશ બનાવટનું કાપડ લેવું પડે તેવી સ્થિતિ પેદા થઈ.
આપણી, આજે એવી જ સ્થિતિ ઘી અને દૂધ ક્ષેત્રે થઈ છે. પાક્કસ વહીવટી પગલાં દ્વારા આપણા પશુધનની કતલ કરીને અને અમીચંદોની મદદ વડે પરદેશી દૂધના પાઉડર અને બટર ઈલ ખરીદવાની લેકને લાચારીથી ફરજ પડે છે. વરસે અબજ રૂપિયાને : (R. C. Dutt : Economic History of India, Vol. I, ge 202].
For Personal & Private Use Only
Page #221
--------------------------------------------------------------------------
________________
દૂધને પાઉડર અને ૫૦ કરોડ રૂપિયાનું બટર આઈલ આપણા દેશમાં. મોકલીને પરદેશી ડેરીએ સમૃદ્ધ થાય છે અને સમાજવાદી ન્યાય પ્રમાણે દેશની પ્રજામાં ઘેરઘેર ગરીબીની વહેંચણી થાય છે.
ઈ. સ. ૧૯૨૧માં અહીંથી ર૨૨ ગાંસડી રૂની નિકાસ થઈ. ૧૮૦૫માં ૨૪૫૩ ગાંસડી, ૧૮૦લ્માં ૪૦૭૮૧, ૧૮૧૪માં ૨૧૫૮૭, ૧૮૧૬માં ૮૫૨૪, ૧૮૧૮માં ૧૨૮૧૨૪, ૧૮૭૬માં ૧૫૧૦૧ ગાંસડી રૂની નિકાસ ભારતમાંથી થઈ. *
આ તમામ રૂનું કાપડ ભારતમાં બની શકહ્યું હતું. પરંતુ જુલમ અને જુલમી જકાતનીતિ દ્વારા રેટિયા અને ખાદીને ગૂંગળાવી, દેશમાં બેકારી અને ગરીબીને ફેલવે કરી રૂ અહીંથી ખેંચી જઈને તેમનું ઍવા ભાવનું અને ખાદી કરતાં ઊતરતી કેટિનું કાપડ આ દેશમાં તેઓ ઠાલવવા લાગ્યા.
બેકાર વણકર ધંધે ગુમાવી ખેતમજૂરે તરીકે ખેતરમાં કામ કરવા લાગ્યા. જમીન ઉપર બેને વધવા લાગે અને તે સમયે આપણી હાથબનાવટની ખાંડ જે બંગાળ, બિહાર અને ઉત્તરપ્રદેશને મેટો ગૃહઉદ્યોગ હતી તેના ઉપર પણ અમાનુષી જકાત નાખીને આપણા ખાંડના ગૃહઉદ્યોગને પણ ગૂંગળાવી નાખે.
આવા જુલમથી ત્રાસેલી ભારતની પ્રજાએ ૧૮૪૭માં બળવે કર્યો. લડાઈ એક વરસ ચાલી. આખરે ભારતની પ્રજાને પરાજય થયું. ઇસ્ટ ઈન્ડિયા કંપની પાસેથી ભારતને રાજ્યવહીવટ રાણી વિકટોરિયાએ સંભાળી લીધે.
ખાદીના નિકંદનનું કાર્ય પૂરું થયું હતું. પરંતુ કેઈ પણ સમયે એના પુનરુત્થાનની શકયતા તેઓ રહેવા દેવા માંગતા ન હતા. એને
જ્યાં સુધી ભારતની ગાય દરેક ઘરમાં ઊભી હતી અને ભારતનું ગેસંવર્ધન ચાલુ હતું ત્યાં સુધી ખાદીની પુન:પ્રતિષ્ઠાની શક્યતાને નકારી શકાય તેમ ન હતું.
[* Economic History by R. C. Dute, Vol. I, Page 204)
For Personal & Private Use Only
Page #222
--------------------------------------------------------------------------
________________
૨૧૭
એટલે હવે તેમણે ગાવશનું નિકંદન કાઢવા તરફ પેાતાનુ ધ્યાન ફેરવ્યું.
ભારત પાસે હવે નિકાસ માટે સુતરાઉ, ગરમ કે રેશમી કાપડ હતું નહિ. હવે નિકાસના પદાર્થ બન્યા 13, કપાયેલાં દ્વારાનાં ચામડાં (૧૮૦૯થી તેમણે ગાયાની કતલનાં કાયદેસર ક્તલખાનાં શરૂ કરી દીધાં અને લાકો ગાય પાળી ન શકે તેવાં પગલાં લેવાનું શરૂ કર્યું.) અનાજ, ગળી, શણુ, અફીણ, તેલીબિયાં અને ચા મુખ્ય હતાં.
બ્રિટનથી આયાતની મુખ્ય ચીજ હતી સુતર, સુતરાઉ કાપડ, રેશમી તેમ જ ગરમ કાપડ, મશીનરી અને બીજી જુદી જુદી ધાતુની -અનાવટ.
ગારક્ષા, વનરક્ષા અને જલરક્ષા કરવાના ચતુર્વિધ રક્ષણકાર્યથી રક્ષાયેલું ભારતનુ ખાદીનુ શાષણરહિત 'શાસ્ત્ર સંપૂણુ પણે તેડી પાડવામાં આવ્યું. આ અર્થાંશાસ્ત્ર પાછળ સમસ્ત જીવસૃષ્ટિના રક્ષણ અને પાષણની ભાવના અને વ્યવસ્થા હતાં. અને સમાજના સંગઠનની એક અદ્ભુત કળા હતી, જેને કારણે હજારો વરસના પરદેશી હુમલા સામે રાજસત્તાએ વારંવાર બદલાતી હતી છતાં સમાજનાં સ્થિરતા અને સલામતી સુરક્ષિત રહેતાં.
હવે આ મહાન વૈજ્ઞાનિક અર્થશાસ્ત્રને સ્થાને તેઓ પેાતાની Àાષણુ અને હિંસાથી વિશ્વને હાલકડોલક કરી નાખનારી યાંત્રિક અર્થવ્યવસ્થા લાવ્યા ! આપણા ગૃહઉદ્યોગને ખતમ કરી યાંત્રિક ઉદ્યોગ સ્થાપી શકાય માટે અહી વિવિધ પ્રકારની મશીનરીએ ઠાલવવા લાગ્યા. અને એ મશીનરી દ્વારા યાંત્રિક ઉદ્યોગો શરૂ કરીને પાતાને ગમતી, અનુકૂળ અને તેમનાં ગમે તેવાં દુષ્ટ કાર્યાને પણ ટેકો આપે એવી નવી આાસામીએ હસ્તીમાં લાવ્યા અને ૪ર વરસમાં તેમણે ૬૦ કરાડ, ૩૬ લાખ, ૯૩ હજાર રૂપિયાની મશીનરીને અહી' ખડકટે કરી દીધા. યાંત્રિક અશાસ્ત્ર સામે હજુ આપણું પશુધન પડકારરૂપ હતું. એ અથ શાસ્રને સ્થિર કરવું હેાય તે આપણાં પશુએના નાશ અનેિગાય પણે કરવા જ જોઇએ.
For Personal & Private Use Only
Page #223
--------------------------------------------------------------------------
________________
૨૧૮
તેમણે આપણાં ઘેટાંબકરાંની કતલની શરૂઆત તે કરી દીધી. હતી. આપણે ઘેટાંબકરાં કાપે જતા હતા. અહીં ઊન, દૂધ, ખાતર. અને બળતણની ખેંચ વધારતા હતા. ઊન કાંતવા-વણવાના આપણા ગૃહઉદ્યોગને ભાંગવા દઈને બેકારી અને ગરીબી વધારતા હતા અને પિતાના દેશનું ગરમ કાપડ આપણા દેશમાં ઘુસાડતા હતા. પરદેશે. સાથેને આપણે ગરમ કાપડને વેપાર તૂટી જ ગયે હતે. આંતરિક વપરાશ માટે પરદેશી કાપડ મંગારવું પડતું હતું. આ
ઈ. સ. ૧૮૧૦માં સહુ પ્રથમ માત્ર ૧૮૧૦ રૂપિયાની કિંમતનું ગરમ કાપડ (શાલ) આવ્યું હતું. તે ૧૮૫લ્માં ૨૯ લાખ, ૧૮૬૪માં ૬૧ લાખ ૧૫ હજાર, ૧૮૬લ્માં ૭૬ લાખ ૪૧ હજાર અને ૧૮૭૬માં ૮૬ લાખ ૬૭ હજાર રૂપિયાનું ગરમ કાપડ પરદેશથી આવ્યું.
સ્વાધીનતા મળ્યા પછી આ આયાત પાછળ ખરચાતું હૂંડિયામણ બચાવવાને બદલે પશુઓને મારીને તેમનાં હાડકાં, ચામડાં, માંસની નિકાસ દ્વારા હૂંડિયામણ કમાવાની દુષ્ટ આસુરી વૃત્તિએ રાજકર્તાઓને. કબજે લીધે. પરિણામે ગરમ કાપડની આયાત અને હૂંડિયામણને વ્યય તેમ જ દૂધ, બળતણ, ખાતરની ખેંચ અને બેકારી વધતાં જ જાય છે.
૧૫૦-૫૧માં ૫ કરોડ ૬૨ લાખ, ૧૯૭૦-૭૧માં ૧૬ કરોડ. ૭ લાખ, ૧૯૭૩-૭૪માં ૨૦ કરોડ ૯૫ લાખ અને ૧૭૬-૭૭માં ૨૭કોડ ૯૮ લાખ રૂપિયાને હૂંડિયામણને વ્યય ગરમ કાપડની આયાત પાછળ કરવામાં આવ્યે.
જે ઘેટાંબકરાં કતલમાંથી બચી જાય છે તેમના ઊન દ્વારા ફરીથી. ખાદીને પુનર્જીવન આપવાને બદલે મામૂલી કિંમતમાં એ ઊન દ્વારા હુંડિયામણ કમાવાને દાવ આગળ કરીને નિકાસ કરી નંખાય છે, જે નિકાસ ધીમે ધીમે ઘટતી જાય છે કારણ કે મારવા માટે હવે ઘેટાંબકરાંની પણ તંગી વધતી જાય છે.
૧૯૫૦-૫૧માં ૭ રોડ ૮૭ લાખ રૂપિયાના ઊનની, ૧૯૭૦-૭૧માં. ૪ કરોડ ૧૧ લાખ રૂપિયાની, ૧૭૪-૭૫માં ૬ ક. ૫૭ લાખની..
For Personal & Private Use Only
Page #224
--------------------------------------------------------------------------
________________
ર૧૯ ૧૯૭૫-૭૬માં ૩ કરોડ ૫૮ લાખની અને ૧૭૬-૭૭માં ૬ કરોડ ૪૭ લાખ રૂપિયાના ઊનની નિકાસ થઈ. આ નિકાસ ઘેટાં ઉછેરીને નહિ પણ તેમને મારીને કરવામાં આવે છે. સેનાનાં ઇંડાં આપનારી મરઘીને. મારવા કરતાં પણ વધુ મૂર્ખાઈ ભરેલું આ કાર્ય છે. * ઘેટાંને ઉછેર કરીને ઊનની ખાદી બનાવી લાખે વૃદ્ધો અને બાળકોને ઠંડીથી માંદાં પડતાં અને મરણ પામતાં બચાવી શકાયાં હેત. લાખ કારીગરોને રોજી આપી શક્યા હોત. અને દેશનું કરેડાનું. હૂંડિયામણ બચાવી શક્યા હોત. બચત એ જ સાચી સમૃદ્ધિ છે.
હવે આપણે ફરીથી ૧૮૫થી પછીના દુખદ બનાવે પ્રત્યે નજર કરીએ. ખાદીનું અર્થશાસ્ત્ર તુટી પડયું હતું, એને ફરીથી . જન્મ ન થાય માટે આપણી ચતુવિધ રક્ષણવ્યવસ્થા તેડવા તરફ તેમણે કમર કસી. "
ખાદી પછી ગાધનને વારે. તેમણે એક તરફથી પાયા ઉપર ગેહત્યા શરૂ કરી. નિકાસ કરાયેલા ચામડાના આધારે એ અંદાજ બાંધી શકાય છે કે ૧૮૫લ્હી ૧૯૦૧ સુધીનાં ૪ર વરસમાં આશરે ત્રણ અબજ પશુઓની કતલા માત્ર ચામડાની નિકાસ માટે જ કરી નાખવામાં આવી. આંતરિક વપરાશ માટે જે કતલ થઈ તે તે જુદી. જે દેશ વિશ્વમાં શ્રેષ્ઠ ખાદી નિકાસ કરી ગરીબ-તવંગર સહુનાં અંગ ઢાંકતે તે દેશ પિતાનાં. પશુઓનાં ચામડાં, હાડકાં, માંસની નિકાસ કરતે દેશ બની ગયે, અને તેની પિતાની પ્રજા અર્ધનગ્ન દશામાં ફરવા લાગી.
પ્રજાની નગ્ન દશાની એવી તે હાલત થઈ કે ગાંધીજી જયારે બિહારમાં ચંપારણમાં પ્રવાસ કરતા હતા ત્યારે તેમને ખબર પડી કે | ‘ત્યાં એવી હાલત હતી કે કુટુંબમાં ચાર-પાંચ સ્ત્રીઓ હોય અને પહેરવાની સાડી એક જ હોય. જેને બજારમાં ખરીદી કરવા જવું હોય. તે એ એકની એક સાડી પહેરી જાય અને બાકીની ત્રણચાર સ્ત્રીઓ સંપૂર્ણ નગ્ન દશામાં ઘરનાં બારણાં બંધ કરીને બેઠી હોય. ગાંધીજીએ.
For Personal & Private Use Only
Page #225
--------------------------------------------------------------------------
________________
२२० આ જાણ્યું ત્યારથી તેમણે પોતે પણ કપડાં પહેરવાં છેડી માત્ર લગેટ-ભેર ફરવાનું શરૂ કર્યું અને આ પ્રતિજ્ઞા જીવનના અંતપર્યન્ત પાળી. - બિહાર એક જમાનામાં જાડી બારીક તમામ પ્રકારની સુતરાઉ, ગરમ, રેશમી એમ ત્રણે પ્રકારની ખાદી તૈયાર કરીને ભારતવાસીઓનાં અંગ ઢાંકતું, તે જ બિહારની પુત્રીએ સંપૂર્ણ નગ્ન દશામાં જીવે તેનાથી વધુ અધઃપતન શું હોઈ શકે ?
ખાદીના અર્થશાસ્ત્રમાં અનાજ એ ચલણી નાણું છે અને ગાય ટકશાળ છે. કારણ કે ગાયની મદદ વિના અનાજ પાકે નહિ. એક માણસ આખો દિવસ કામ કરે તેના બદલામાં તેને પૈસા આપે ત્યારે તે પૈસા વડે તે પેટ પૂરતું ખાઈન શકે, તે આજે અનુભવીએ છીએ. પણ કામના બદલામાં અનાજ આપ તે તે પેટ ભરીને ખાઈ શકે. પણ આ ચલણી નાણાની ખેંચ ન લેવી જોઈએ. '
યાંત્રિક અર્થશાસ્ત્રમાં ચલણી નાણુને કુંગા શાપરૂપ બને છે. ખાદીના અર્થશાસ્ત્રમાં અનાજરૂપી ચલણી નાણાને કુગા આશીર્વાદરૂપ હોય છે.
અંગ્રેજોને પિતાની વધતી જતી વસ્તી અને વધતા જતા ઉદ્યોગ માટે વધુ ને વધુ અનાજ અને વધુ ને વધુ ખેતપેદાશની જરૂર હતી. માટે વધુ ને વધુ અનાજ નિકાસ કરવા લાગ્યા. ગાયની કતલથી બળના ભાવ વધતા હતા. બળદ, ખાતર અને બળતણની ખેંચ વધતી હતી, જેથી એકરદીઠ અનાજનું ઉત્પાદન ઘટવા લાગ્યું
આ ઘટ પૂરવા ચરિયાની જમીન અને જંગલે કાપીને વધુ જમીન ખેતી નીચે લાવ્યા. વધુ જમીન ખેડાણમાં લાવ્યા. પણ તે -ખેડવા માટે વધુ બળદ જોઈએ, વધુ ખાતર જોઈએ, તેની જોગવાઈ કરવાને બદલે વંશની કતલ ચાલુ રાખી. એટલે બળદ ઉપર કામને બે જે વધવાથી તે નબળા પડવા લાગ્યા. જે બળદની જોડી ૧૦ એકર જમીન ખેડતી તેને ૧૨ થી ૧૫ એકર ખેડવી પડતી.
.
ગ.
For Personal & Private Use Only
Page #226
--------------------------------------------------------------------------
________________
૨૨૧
ખાદી અને બીજા ગ્રામઉદ્યોગે તૂટવાથી બેકારી વધી હતી, એટલે તેમને મજૂરીના બદલામાં અનાજ મળતું તે બંધ થયું. યાંત્રિક અર્થવ્યવસ્થામાં અનાજને બદલે પૈસા મળવા લાગ્યા. એટલે એક તરફથી સ્થાનિક વપરાશકારોની, અને બીજી તરફથી નિકાસકારોની ખરીદીથી અને તેની સામે ઉત્પાદન સ્થગિત થઈ જવાથી અનાજના ભાવ વધતા ચાલ્યા.
દેશમાં ખાદીનું અર્થશાસ્ત્ર હતું ત્યારે અકબરના સમયમાં દૂધ એક રૂપિયામાં ૮૯ પાઉંડ એટલે ૪૦ લિટરથી ડું વધારે મળતું (આજના અહી પિસે લિટર) અને શુદ્ધ ઘી એક રૂપિયામાં ૨૧ પાઉંડ. એટલે ૯ કિલે (આશરે દશ વૈશે કિલ) મળતું. અબુલફઝલ કૃત આઈને અકબરી)
છેક ૧લ્મી સદી સુધી એક રૂપિયામાં ૪૪ કિલે ચેખા મળતાબીજું અનાજ તે એનાથી પણ ઘણું સસ્તું હતું. એક માણસ એક દિવસમાં ૧૫ રતલ (આશરે ૮૮ કિલે), અનાજ કાપી શકતે અને તેના બદલામાં તેને જે તે છૂટક મજુર હોય તે ૬ ટકા એટલે આશરે સવાપાંચ કિલે અને જે ખેતરના માલિકને નેકર હેય તે ૭૬ ટકા એટલે કે આશરે છ કિલે બસે ગ્રામ અનાજ રેજના કામ માટે મળતું.
(મૅન્ટગોમરી માર્ટિન કૃત પૂર્વ હિંદને ઇતિહાસ ભાગ ૧, પાન. ૫૪૧). - અનાજ એ ચલણી નાણું હતું. કામના બદલામાં ખેડૂતે તેની વહેંચણી નીચે મુજબ કરતા. વરસ આખું ગામના કારીગરોએ તેનું કામ કર્યું હોય તેને બદલામાં તેઓ તેમને નીચે મુજબ અનાજ આપતા. - જ્યારે પાક તૈયાર થાય ત્યારે ખળાવાડમાં બધું અનાજ લાવવામાં આવે અને દર ૪૮૦૦ પાઉંડ (આજનું આશરે ૨૧૬૦ કિલે) દીઠ ગામના કારીગરોને, સાધુઓને અને વિદ્વાનેને નીચે મુજબ વહેંચી. આપતાઃ
For Personal & Private Use Only
Page #227
--------------------------------------------------------------------------
________________
૮ દ
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
×
રરર ગામના મહેતેને ગામનું ધર્માદાખાતું ગામને તિષી ગામને બ્રાહ્મણ શિક્ષક વાળંદ કુંભાર લુહાર
બી ગામને જરીક મામલતદાર નાયબ ગામને મુખી ગામને નાયબ હિસાબનીસ ગામને રોકીદાર ગામને પટેલ ગામને મુખ્ય હિસાબનીસ ગામને પાણી ખાતાને અમલદાર
૨૦ શેર
કુલ ૧૬૯ શેર (૧ શેર એટલે આશરે ૯૦૦ ગ્રામ) શેર એટલે બે પાઉન્ડ
(આધાર : બુચાનની મદ્રાસની મુસાફરીઃ ભાગ ૧, પાન ૨૬૫ આર. સી. દા કૃત હિંદને આર્થિક ઇતિહાસ ભાગ ૧, ૧૪૧.) - દર ૨૪૦૦ શેરે ૧૬૯ શેર અનાજની વહેંચણી થતી. - ખાદીના આ અર્થશાસ્ત્રની સાથે આજનું આ યાંત્રિક શોષણ તેમ જ હિંસા એ જ જેની જીવાદોરી છે, તે અર્થશાસ્ત્રને સરખા ૧૮૫થી ૧૯૮૦ સુધીનાં ૧૩ર વરસમાં જ તાજું ચોખ્ખું દૂધ અને શુદ્ધ ઘી અદશ્ય થઈ ગયાં, અને અઢી પૈસાના તાજા દૂધને બદલે અઢીથી પાંચ રૂપિયા લિટર સુધી પરદેશી વાસી ગંધાતું દૂધ લેકને લેવું પડે છે. અને દસ પૈસે કિલે શુદ્ધ ઘીને સ્થાને ગંધાતું ભેળસેળવાળું પરદેશી ઘી ૪૦ રૂપિયે કિલે વેચાય છે. જ્યારે અનાજ બેથી
For Personal & Private Use Only
Page #228
--------------------------------------------------------------------------
________________
૨૨૭ અહી પૈસે કિલેને બદલે અઢીથી આઠ રૂપિયે કિલે વેચાય છે. જ્યારે બીજુ અનાજ ૨૦ થી ૨૫ પૈસાનું કિલે મળતું તે આજે ૪૦ થી ૫૦ રૂપિયે ૨૦ કિલે મળે છે!
ખાદીના અર્થશાસ્ત્ર અને યાંત્રિક હિંસક અર્થશાસ્ત્ર વચ્ચેને આ તફાવત છે.
ઈ. સ. ૧૮૫૯ અને ૧૯૦૧ના ૪૨ વરસના ગાળામાં બ્રિટિશ કોએ અહીંથી ૬ અબજ ૩૧ કરોડ રૂપિયાનું રૂ, ૧ અબજ ૨ કરોડ ૮૧ લાખ રૂપિયાનું શણ, ૪ અબજ ૧ કરોડ ૫ લાખ રૂપિયાનું અનાજ, ૧૪ અબજ રૂપિયાનું ચામડું અને ૧૨ અબજ ૩૧ કરોડ ૪ લાખ રૂપિયાનાં તેલીબિયાં નિકાસ કરી નાંખ્યાં. અહીં તેમણે કાપડ અને સૂતરની મિલ પણ શરૂ કરી હતી. તેનું પ૯ કરેડ ૭ લાખ રૂપિયાનું કાપડ નિકાસ કર્યુંપણ તેની સામે ૭૫ કરોડ ૯૩ લાખ રૂપિયાના સૂતર અને પાંચ અબજ ૬૬ કરોડ રૂપિયાના કાપડની આયાત તે માત્ર ૧૮૭૮ થી ૧૯૦૧ વચ્ચેના ગાળામાં જ કરી.
(આધાર: આર. સી. દસ કૃત હિંદને આર્થિક ઈતિહાસ, ભાગ બીજે, પાનાં ૨૪૯, ૨૫૦, ૩૮૭, ૩૮૯) - અનાજની નિકાસ કરીને અંગ્રેજોએ કરડે માણસને અર્ધભૂખ્યા જીવવાની સ્થિતિમાં મૂકી દીધા. ઉપરાંત પશુઓને દાણે પૂરતા પ્રમાણમાં ખવડાવવાનું મુશ્કેલ બનાવ્યું. તેલીબિયાં નિકાસ કરીને અહીં બળદઘાણીના તેલ ઉદ્યોગને ખતમ કરી બેકારી વધારી, તેલના ભાવ વધાર્યા. પશુઓ માટે અને જમીનને ખાતર માટે ખેળ મેળવવાનું મુશ્કેલ બનાવ્યું. વધારામાં આપણા દેશના ખેળ વડે તેમણે પિતાનું પશુધન સમૃદ્ધ બનાવ્યું. પિતાની જમીનને પોષણ આપ્યું.
ખાદી સામે અંગ્રેજોને ચક્રટ્યૂહ
ઉપલબ્ધ સાધનોનો ઉપયોગ કરવાની કુશળતા સર ટેમસ રે ઇંગ્લેન્ડની સરકારના એલચી તરીકે શહેનશાહ જહાંગીરના દરબારમાં આવ્યું ત્યારે ઇંગ્લેન્ડના રાજા તરફથી શહેનશાહ
For Personal & Private Use Only
Page #229
--------------------------------------------------------------------------
________________
૨૨૪ જહાંગીરને ભેટ આપવા કાચના વાસણે લાવ્યું હતું. પરંતુ જહાં. ગીરને દરબાર હીરા, મેતી, માણેકથી ઝાકઝમાળ થતું હતું. દીવાલે પર કિનખાબના પડદા અને જમીન ઉપર મખમલની જાજમ હતી. આ દબદબે જોઈને તે પિતાનાં કાચનાં વાસણે ભેટ આપતાં ખૂબ શરમાય હતે.
અંગ્રેજીમાં સંકટ સમયે ઉપલબ્ધ સાધને કાર્યસિદ્ધિ માટે વહે વારુ ઉપયોગ કરવાની કુશાગ્ર બુદ્ધિ છે. જ્યારે જાપાને બીજા વિશ્વયુદ્ધમાં અચાનક ઝંપલાવીને બ્રહ્મદેશ ઉપર હુમલે કર્યો ત્યારે તેને ખાળવા અંગ્રેજો પાસે યેગ્ય સાધનસામગ્રી ન હતી. હવાઈ હુમલા સામે વિમાનવિરોધી તે ન હતી. તેમણે નાળિયેરીનાં વૃક્ષોના ટેચના ભાગ કાપી નાખીને થડને કાળાં રંગી નાખ્યાં અને વિમાનવિધી તે પિ હોય એવું દેખાવ કરી વિમાની હુમલાની શકયતાનાં
સ્થળોએ બેઠવી દીધાં. દિવસ સુધી જાપાનીઓ આવી વિશાળ વિમાન વિધી તે જોઈને આગળ વધતાં અટકી ગયા, અને લડાઈમાં તે એક કલાકને વિલંબ પણ આખી બાજી પલટાવી નાખે છે.
એ જ રીતે બીજા વિશ્વયુદ્ધમાં જર્મને સામે આફ્રિકામાં બીજે મેર ખેલવાનું થયું. વીસ લાખનાં લશ્કરે અને તેની તહેનાતના એટલા જ બીજા માણસને માટે અનાજ, કપડાં, દારૂગેળે, દવાઓ વગેરેને પુરવઠો પૂરો પાડવાની જવાબદારી ઇંગ્લેન્ડ ઉપર નાખવામાં આવી. આ પુરવઠે છેક હિંદુસ્તાનમાંથી મોકલવાનું હતું. પણ સ્ટીમરે. હતી નહિ. જર્મન સબમરીનેએ બ્રિટિશ સ્ટીમરે સમુદ્ર ઉપરથી નામશેષ કરી નાખી હતી. ફરીથી અંગ્રેજોએ બુદ્ધિ ચલાવી. એમ કહે છે કે આશરે ૮૦ હજાર દેશી વહાણેના કાફલાની જમાવટ કરી અને તમામ પુરવઠો આફ્રિકા મોકલી આપે.
નવી બંદરના દરિયાકાંઠે અમારા માટે ખાસ ઊભી કરેલ જેલમાંથી દુનિયાના આ સહુથી મોટા કાફલાને ત્રણ દિવસ અને ત્રણ રાત સુધી જોયા કરવાને લહા મને મળ્યું હતું, ૪૨ ના હિંદ છેડો
For Personal & Private Use Only
Page #230
--------------------------------------------------------------------------
________________
૨૨૫
આંદોલનમાં યુદ્ધ-પ્રયત્ને તેડી પાડવાના કાર્યક્રમને અમલ કરવા પરબંદરના બારામાંથી બ્રિટિશરોને વહાણ જમા કરતાં અટકાવવા અમને પકડવામાં આવ્યા હતા અને અમારી નજર સામે જ આ ૮૦ હજાર વહાણેને કાલે બ્રિટિશરોને યુદ્ધમાં મદદ કરવા જઈ રહ્યો હતે. પણ અમે કશું કરી શકવાને લાચાર હતા.
વેપારી યુદ્ધની ભૂમિકા સર ટોમસ રેએ પિતાની ગરીબીને ઇંગ્લેન્ડના હિતમાં ઉપર કર્યો. અંગ્રેજો ગરીબ પ્રજા છે, રટલે રળી ખાવા આવ્યા છીએ,’ કહી જહાંગીરની અનુકંપા જાગ્રત કરી, પિતાની સલામતી માટે સુરતમાં પિતાની પેઢી આસપાસ કોઠી એટલે સંરક્ષણ-દીવાલ બાંધવાની પરવાનગી મેળવી. એ દીવાલ કિલ્લા જેવી મજબૂત બનાવી લીધી. વેપાર માટે ખાસ સવલતે મેળવી અને ભારતની ધનાઢય પ્રજા સામે ગરીબ - અગ્રેજ પ્રજા વેપારમાં ટકી શકે માટે પોતે અહીં પરદેશ માલ ચડાવે અને પરદેશથી અહીં માલ લાવે તેના ઉપર જકાત માફ કરાવી લીધી.
' આવી જ સવલતે અંગ્રેજોએ ધીમે ધીમે મુંબઈથી છેક બંગાળ સુધીના તમામ રાજ્ય પાસેથી મેળવી લીધી અને મદ્રાસ તેમ જ કલકત્તામાં પણ સંરક્ષણ-કઠીને નામે મજબૂત કિલ્લેબંધી કરી લીધી અને સંરક્ષણ માટે લશ્કર પણ શેઠવી દીધું. આ દીવાલે એટલી મજબૂત હતી કે ૧૬૬૪માં શિવાજીએ સુરત લૂંટ્યું ત્યારે અંગ્રેજી 'કાઠી લૂંટી શક્યા નહિ.
હિંદી અને અંગ્રેજી વેપારીઓ વચ્ચે એક અસમાન વેપારી યુદ્ધની ભૂમિકા સર ટોમસ રોએ બાંધી લીધી. આ યુદ્ધના અંગ્રેજોએ નક્કી કરેલાં નિશાને હતાં – ભારતની ખાદી અને ભારતનું સંવર્ધને.
ભારતની ખાદીને તેના ગેસંવર્ધનનું રક્ષણ હતું અને તેને 'લખ વરસને અનુભવને નિચેડ હતે. લાખ વરસ એટલા માટે કહું છું કે છેક ટ્વેદકાળથી આ કલા ભારત પાસે હતી. અને વેદ
ભા. ૪-૧૫
For Personal & Private Use Only
Page #231
--------------------------------------------------------------------------
________________
૨૨૬
અનાદિ છે. વેદકાળ એટલે સતયુગ અને સતયુગને લાખ વરસ થઈ ગયાં છે. “વેદ માત્ર તુજાર વરસ જૂના છે.” એવા મૅકસમૂલરને મત વાહિયાત, નાપાયાદાર, કલ્પિત અને બઈરાદાવાળા છે. બ્રિટિશ સરકારે દુષ્ટ ઇરાદાથી પ્રેરાઈને તેને માન્યતા આપી તેથી સાચા સાબિત થતા નથી.
જૈન અને વેદ્ય ગ્રંથે જ આય પ્રજાના માન્ય ગ્રંથે છે. એટલે વેદ, ગારક્ષા, વનરક્ષા, ભૂરક્ષા, જલરક્ષા, ગૈાસ વધન, પંચાયત, પંચગવ્ય, ખેતી અને ખાદી પાછળ આય પ્રજાના લાખ વરસના અનુભવ છે.
ભારતમાં બ્રિટિશ માલ વગર જકાતે દાખલ થાય તે પણ તે વેચવા મુશ્કેલ હતા. કારણ કે ખાદી કરતાં ઘણા મેઘા હતા. દેખાવમાં આકર્ષી ન હતા અને ટકાઉપણામાં નબળા હતા.
ઈંગ્લેન્ડમાં ભારતનુ કાપડ આવતું બંધ થાય તે ત્યાં ઇંગ્લૅન્ડમાં અનેલું કાપડ લાકો વાપરે. માટે સહે પ્રથમ ઈ. સ. ૧૬૮૫માં ભારતના કાપડ ઉપર ૧૦ ટકા આયાત જકાત નાખી. ૧૬૯૦માં તે વધારીને ૨૦ ટકા કરી. ત્યાર પછી મરી ગયેલા માણસની દફનક્રિયામાં હિંદી કાપડ વાપરવાની મનાઈ કરી હિંદી કાપડ વાપરવાની ફેશન સામે જબરજસ્ત ચળવળ શરૂ કરી. ઈ. સ. ૧૭૦૦માં રંગીન કૅલિકાની આયાત ઉપર પ્રતિબંધ મૂકયો.
ઈંગ્લૅન્ડની પ્રજા ભારતની ખાદ્વી ઉપર એટઢી આફરીન હતી કે તે સફેદ ક્રેલિકની આયાત કરી તે ઈંગ્લૅન્ડમાં રંગાવીને પહેરવા લાગ્યા. એટલે ૧૭૨૧માં રંગીન કૅલિકા કાપડ વાપરવાની મનાઈ ફરમાવવામાં આવી. હિંદી કૅલિકો કાપડ પહેરે તેને પાંચ પાઉડ (તે સમયના પચાસ રૂપિયા) અને વેચે તેને વીસ પાઉંડ (બસેા રૂપિયા) દંડ કરવાના કાયદા થયા.
પરં'તુ અંગ્રેજ વેપારીઓ ભારતની ખાદી ખરીદી તે ખીલ દેશામાં વેચતા અને અઢળક નાણું કમાતા. અંગ્રેજ સરકાર પરદેશને ભારતનું કાપડ ન ખરીદવાની ફરજ પાડી શકે નહિ.
For Personal & Private Use Only
Page #232
--------------------------------------------------------------------------
________________
૨૭
જે પરદેશે ભારતની ખાદી ન ખરીદે તે જ ત્યાં ઇંગ્લેન્ડનું કાપડ પ્રવેશી શકે કારણ કે ભાવ અને ગુણવત્તામાં ખાદી સામે ટકી રહેવાની તેમની ગુંજાઈશ ન હતી. તે ઉપરાંત ભારતનું બજાર એક વિશાળ બજાર હતું. આજે પણ છે) તેમાં પણ પિતાનું કાપડ ઘુસાડી શકાય તે ઇંગ્લેન્ડને અઢળક નાણાં મળે. જે ખાદી નિમૂળ થાય તે જ ભારતનું વિશાળ અને જે જે દેશોમાં ભારતની ખાદી વેચાતી તે દેશનાં બજારે અંગ્રેજી પ્રજાના હાથમાં આવે.
ખાદી અને ગાધન સામે પર્યા એટલે તેમનું સહુ પ્રથમ લક્ષ ભારતની ખાદીને નિષ્ફળ કરવા તરફ ગયું. ખાદી ગોસંવર્ધનથી રક્ષાયેલી હતી. ખાદીને ખતમ કરવી હોય તે ગેસંવનને બદલે ગેનિકંદન થવું જોઈએ. તે જ તેની અસર ખેતી ઉપર, મેંઘારત ઉપર અને મનુષ્યનાં સ્વાશ્ય ઉપર થાય. સમાજના સંગઠન ઉપર પણ થાય. ગાયને મારી શકાય તે ખેતી મેંદી થાય, ખેતી બગડે તે ખાદી મેંઘી થાય. અને ખાદી મેંઘી થાય તે તેને ઉત્પાદનને અસર થાય અને પિતાના દેશનું કાપડ પરદેશી બજારમાં અને ભારતનાં બજારમાં પણ ખાદીના ઓછા થતા ઉત્પાદનને સ્થાને ઘુસાડી શકાય. આમ શેતરંજના દાવ પેઠે ખાદી અને ગોધન સામે જનાઓ ઘડાઈ, જયંત્ર શરૂ થયાં. પ્રપંચે, દાવપેચે દ્વારા લડતની શરૂઆત થઈ. | હિંદુસ્તાનને ખાદીને વેપાર કેવી ઝડપથી તેમણે તેડ્યો તેના આંકડા તપાસતાં પહેલાં તે ભાંગવા માટે કેવા પ્રપંચે અને તમે ગુજારવામાં આવ્યા તે જાણવું જરૂરનું છે, જેથી આપણા ખ્યાલમાં એ આવી શકે કે આપણે આટલી ઝડપથી આ વેપારી યુદ્ધમાં કેમ પરાજય પામ્યા. એ
ભારતના તે સમયના રાજવીઓને ભેળા કહેવા કે મૂરખ એ નક્કી કરવું મુશ્કેલ છે. પણ આપણે તેમને ભેળા કહીને જ ત્યારના બનાવે વિચારીએ.
For Personal & Private Use Only
Page #233
--------------------------------------------------------------------------
________________
૨૨૮
તેમણે ભેળપણ અને ઉદાર દિલથી અંગ્રેજોને બનતી બધી વેપારી સગવડો આપી. તેઓ ગરીબ પ્રજા છે, જાણીને અને તેમનું રક્ષણ તેઓ કરી શકે માટે નાનું લશ્કર રાખવાની પરવાનગી આપી હતી. આ સંરક્ષણ-લશ્કરના સૈનિકો હિંદી હતા, પણ તેમના અમલદારે અંગ્રેજ હતા.
ભારતના રાજાએ અંદર અંદર ઝઘડતા ત્યારે એક યા બીજા રાજાના પક્ષે અંગ્રેજે પિતાના લશ્કરની મદદ આપતા અને વિજ્યી. થાય ત્યારે તેના બદલામાં પિતાને વધુ સહાયરૂપ થાય તેવી નવી સંધિઓ, કરી લેતા.
લડતા રાજાઓ નબળા પડે ત્યારે અંગ્રેજો દાદાગીરી પણ કરવા લાગ્યા, અને તેમને દબાવીને નવી નવી સંધિઓ કરવા લાગ્યા. આવી સંધિઓમાં ભારતને માલ એક રાજ્યની હદમાંથી બીજા રાજ્યમાં જાય કે પરદેશ જાય તેની ઉપર વીસ ટકા જકાત, નાખવી, હિદી વેપારી કે હિંદી વણકર સામે વેપારી વાધ પડે તે તેને નિકાલ અંગ્રેજોની કેડીની અંદર અગ્રેજી કોર્ટમાં જ થઈ શકે, અંગ્રેજ વેપારી સિવાય
ચ, ડચ કે પોર્ટુગીઝ વેપારીને માલ ન વેચી શકાય એવી દરખાસ્ત રહેતી અને અંદરોઅંદર લડતા તેમ જ ઘણી વખત અંગ્રેજોની સહાયથી પ્રતિસ્પર્ધીઓને હરાવીને નબળા પડતા અને એશિયાળા બનતા રાજાએ આવી દરખાસ્ત સ્વીકારતા. પરિણામ એ આવ્યું કે ખરીદનાર પરદેશી વેપારીઓની માલ ખરીદવાની હરીફાઈ દૂર થતાં અને ફરજિયાત અંગ્રેજોને જ માલ વેચવે પડે એવી સ્થિતિ આવી પડતાં અંગ્રેજે. ખૂબ નીચા ભાવે માલ પડાવી લેવા લાગ્યા.
બંગાળના નવાબ મીર કાસમે અંગ્રેજોની આવી દરખાસ્ત ફગાવી. દીધી એટલે તેની સામે તેમણે યુદ્ધ જાહેર કર્યું. મીર કાસમ કુશળ સેનાપતિ હતા. તેની પાસે હિંદી બનાવટની તેપ અને બંદૂક હતી જે અંગ્રેજોની બ્રિટિશ બનાવટની તે અને બંદૂકે કરતાં ખૂબ ચડિ. યાતી હતી. પણ તેના તપખાનાના અમલદારે ખ્રિસ્તી હતા. લડાઈ
For Personal & Private Use Only
Page #234
--------------------------------------------------------------------------
________________
શરૂ થતાં તેમણે તેમની તેપનાં મુખ અંગ્રેજો સામેથી ફેરવીને મીર કાસમના સૈન્ય તરફ વાળી દીધાં. પરિણામે મીર કાસમ હાર્યો.
બંગાળ ઉપર અંગ્રેજોને સંપૂર્ણ કબજો જામી ગયે. આર્કટને નવાબ અંગ્રેજોના તાબેદાર જેવું બની ગયું હતું. સુરતને નવાબ પણ અંગ્રેજોના થઈ રહેલા ઉદય સામે લાચાર હતે. કારણ કે દિલહીનું તખત ડેધી રહ્યું હતું. દિલ્હી સુરતને કાંઈ મદદ આપી શકે તેમ ન હતું. એટલે સુરત, મદ્રાસ અને બંગાળ ત્રણે સ્થળોએ અંગ્રેજી સિતમની એક સરખી શરૂઆત થઈ.
આ જુલમ જહાંગીરીની કથા એટલી વિસ્તૃત છે કે એક અલગ પુસ્તક થઈ જાય, માટે અહીં આપણે માત્ર રૂપરેખાથી જ સંતોષ માનવે પડશે.
વણકર ઉપર વરસેલી જુલમની ઝડીઓ - તેઓ વણકરે સાથે અમુક કાપડ લેવાના કરા કરતા અને પછી તરત જ એ માલની માગણી કરતા. વણકર માલ ન આપી શકે એટલે તેની ઉપર કોઠીમાં આવેલી અંગ્રેજી અદાલતમાં મુકદ્દમે જાલે. કેટે હુકમ કરે કે વણકર આળસુ થઈને બેસી રહે છે. ઝડપથી માલ બનાવતા નથી અને તેમ કરી તે કરારને ભંગ કરે છે, માટે તેના ખરચે તેને ઘેર અંગ્રેજ ચેકીદાર બેસાડ, વણકર આ દિવસ કામ કરતે રહે તેની તે દેખરેખ રાખે. .
આ ચેકીદાર વણકરને ગાળ આપે, તેના કુટુંબના સભ્યના દેખતાં તેને હેર માર મારે. વણકર આવા જુલમથી ત્રાસી ગયા. જેમણે માલ આપવાના કરાર ન કર્યા હોય અને પિતાના જોખમે કાપડ તૈયાર કર્યું હોય તે કાપડ અંગ્રેજો બજારભાવ કરતાં ૨૦થી ૬૦ ટકા એ છે ભાવે પડાવી લેતા. આ જ હાલત કાપડના વેપારીઓની પણ થતી. આ જુલમ ગુજારવામાં અંગ્રેજોની મુરાદ, એક તે વેપારીઓને અને વણકરેને લૂંટીને તેમની સંપત્તિ પડાવી લેવાની હતી. બીજી વધુ અગત્યની મુરાદ હતી-વણકરને વણાટને ઘધે બંધ કરાવવાની અને વેપારીઓને કાપડને વેપાર બંધ કરવાની, જેથી ખાદીનું ઉત્પાદન બંધ
For Personal & Private Use Only
Page #235
--------------------------------------------------------------------------
________________
૩૦
થાય અને ભારત તેમ જ વિદેશના બજારમાં ઇંગ્લેન્ડનું કાપડ ઘુસાડી દઈ શકાય.
આવા જુલમથી ત્રાસીને વણકરે સુરતમાંથી ભાગી જવા લાગ્યા ત્યારે અંગ્રેજોએ સુરત છેડવા માટે પરવાના પદ્ધતિ શરૂ કરી. કઈ વ્યક્તિ અંગ્રેજોને પરવાના વિના સુરત છેડી શકે નહિ અને વણકરને પરવાને મળે નહિ.
. ૧૭૩રને ફત ઈ. સ. ૧૭૩૨ માં આર્કટના નવાબને દબડાવીને તેની પાસેથી એ ફત બહાર પડાવ્યું કે તમામ વેપારીઓએ પિતાને માલ અંગ્રેજ વેપારીઓને જ આપે. વેપારીઓ અંગ્રેજ સિવાય બીજા કેઈને માલ ન વેચે માટે અગાઉથી તેમની પાસેથી હાથ મુચરકા લેવામાં આવ્યા.
આ ફતે બહાર પડયા પછી સમસ્ત મદ્રાસ રાજ્યમાં જુલમનાં પૂર ફરી વળ્યાં. અંગ્રેજો બજાર ભાવ કરતાં ખૂબ એ છે ભાવે માલ માગતા અને જે વેપારી તે વેચવાની ના પાડે તે તેને મુશ્કેટોટ બાંધી ખૂબ માર મારીને હેડમાં પૂરી દેતા. '
હેડ એટલે એક મોટું જબરજસ્ત લાકડાનું બીમ હેય. તેની અંદર લેખંડનાં કડાં લાઈનબંધ બેસાડેલાં હોય તેને હેડ કહેવાય. જેને હેડમાં પૂરવાની સજા થાય તેના પગ લેઢાની સાંકળ સાથે બાંધીને, પેલા બીમના કડા સાથે, આ સાંકળ સાંધી લેવાય.
જેમ આજે ભેંસના તબેલામાં ભેંસે બંધાય છે તેમ આ દુર્ભાગી માનવીએ એકબીજાની બાજુમાં બંધાઈ જાય. તેમનાથી ઊભા થઈ શકાય નહિ તેમણે ઝાડે પેશાબ ત્યાં જ બંધાયેલી હાલતમાં કરવાના.
ત્યાં જ જે ખાવાનું આપે તે ખાવાનું. નાહવા દેવાનું નહિ અને ચેકીદાની ગળે લતે અને દંડા વિના વાંકે ખાવાના. આજના યુગના માનવીને હેડની દુર્ગતિની કલ્પના પણ ન આવે એવી એ અમાનુષી સજા હતી.
ખૂબ માર *
એક મોટું જાય તેને હેડ
ખાઈને
For Personal & Private Use Only
Page #236
--------------------------------------------------------------------------
________________
૨૩૧ વણકરેની પણ વેપારીઓ જેવી જ દુર્દશા થતી. ઉપરાંત તેમના ઘરની ઘરવખરી તમામ જપ્ત કરવામાં આવતી.
આવી પરિસ્થિતિમાં કયે વેપારી વણકર પાસેથી માલ ખરીદવાની કે પિતાના જોખમે માલ તૈયાર કરાવવાની હિંમત કરી શકે? વેપારના મુખ્ય કેન્દ્રમાં હવે અંગ્રેજ વેપારી સિવાય કે ખરીદનાર હતું નહિ.
એક બીજો ફતવે પણ બહાર પાડવામાં આવ્યું કે દેશના અંદરના ભાગમાં બ્રિટિશ આડતિયા સિવાય કઈ હિંદી વેપારીને આડતિયે માલ ખરીદવા જઈ શકશે નહિ.
એટલે દેશના અંદરના ભાગનાં તમામ ઉત્પાદન કેન્દ્રોમાં ખરીદી બંધ પડી ગઈ. માત્ર અગ્રેજ વેપારીઓ જ તે ખરીદવા જઈ શક્તા અને પિતાને મનપસંદ ભાવે માલ વેચવાની ફરજ પાડતા. ચંગીઝખાન, તેમૂર અને નાદિરશાહની લૂંટને સૌમ્ય ગણાવે તેવી ભયંકર અને છતાં કાયદેસર ઠરેલી આ લૂંટ હતી.
દેશના અંદરના ભાગમાં વણકર પાસેથી પણ હવે ફરજિયાત ઓછા ભાવે માલ પડાવી લેવા લાગ્યા. માલ વેચવાની ના પાડે તેમને - દંઠ, ફટકા અને જેલની સજા થવા લાગી.
ઉપરાંત વણકરેના ઘરે તેમના ખરચે અંગ્રેજ ચેકીદારોની ચેકી બેસાડવાની અને તેમના ઉપર જુલમ ગુજારવાની વાત આવી ગઈ છે. આવા જુલમે જ્યારે માઝા મૂકી ત્યારે ઢાકાની પ્રખ્યાત મલમલના કારીગરોએ પિતાના હાથે જ પિતાના હાથના અંગૂઠો કાપી નાખ્યા. અંગૂઠા વિના કાપડ વણી શકાય નહિ. એટલે ફરજિયાત કાપડ વણવાનું તેમને કહી શકાય નહિ.
વિશ્વની અજોડ કલાનો નાશ - આવા જુલમના કારણે વિશ્વમાં અજોડ એવી કલાને નાશ થ. અંગ્રેજો ઈચ્છતા હતા તેમ ખાદીનું ઉત્પાદન ઝપાટાબંધ ઘટવા લાગ્યું અને તેનું સ્થાન અંગ્રેજી બનાવટનું કાપડ પચાવી પાડવા લાગ્યું – પિતાની ગુણવત્તાની તાકાતના જોરે કે ઓછા ભાવની તાકાતથી નહિ, પણ પેદા થયેલી અછતને લાભ લઈને.
For Personal & Private Use Only
Page #237
--------------------------------------------------------------------------
________________
૩૧
શુકરા પાસે અંગ્રેજ વેપારી સિવાય ખીને ગ્રાહક જ રહ્યો નહિ. ખિનઅંગ્રેજ પરદેશી વેપારીને માલ વેચવાની મનાઈ હતી. ભારતના વેપારી ઉપર લખેલાં કારણેાએ હારીને-થાકીને, હતાશ થઈને, પાયમાલ થઈને હરીફાઈમાંથી નીકળી ગયા. એટલે વણકરની ઘરાકી તૂટી થઈ, અંગ્રેજો ઈચ્છે એટલી સીમિત મની ગઈ. એટલે તમામ વણકરાને પેાતાના ધંધા એકદમ છેડી દેવા પડ્યો. દેશ ઉપર સાસુદાયિક બેકારી ફી વળી, જેના પ્રત્યાઘાત અતિશય દૂરગામી પથા.
વેપારીઓ હવે વણુકરાને પેાતાના માટે માલ બનાવવાની વરદી આપતા અંધ થયા કારણ તે એ તે તેમને માલ' અંગ્રેજો ખૂબ ઓછા ભાવે પડાવી લેતા. ઉપરાંત તે માલની કિંમત પણ રોકડાં નાણાંમાં ચૂકવવાને બદલે તેના બદલામાં પોતાના બીજો માલ આપતા અને તે પણ બજાર ભાવ કરતાં વધુ ભાવે.
દા. ત., એક વેપારી પાસેથી ૧૫૦૦ રૂપિયાની કિંમતના પાંચ થાન લઈ લે છે અને તેની કિં’મત ૧૨૦૦ રૂપિયા ઠરાવે છે. એ ૧૨૦૦ રૂપિયા રોકડા આપવાને અટ્ઠલે ઇંગ્લેન્ડની અનાવટનું કાપડ, જેની ભારતમાં માત્ર ૧૦૦૦ રૂપિયા કિંમત અંકાતી હોય તે ૧૨૦૦ રૂપિયામાં લેવાની ફરજ પાડે છે.
જો વેપારી તે લેવાની ના પાડે કે તરત જ તે ધરપકડ, જેલ, હેડ વગેરેની સજાના ભાગ મને.
આનું પરિણામ એ આવ્યું કે ભારતની ખાદીનું ઉત્પાદન એકદમ અંધ પડી ગયું.
પરદેશામાં અને ખુદ ભારતમાં પણ ખાદી અદૃશ્ય થઈ અને તેના સ્થાને અ ંગ્રેજી કાપડ આવી પડયું. તેની સાથે જ ભારતની એક અદ્ભુત કલા નાશ પામી. સહુથી માટે ગૃહઉદ્યોગ – ક્રિયા કરતા અંધ થયા. લાખા નહિ, કરાડો કાંતનારી ગૃહિણીઓની પૂરક આવક અંધ થઇ. લાખા વણકરો એકાર બન્યા.
આ બેકારીની ભી'સ કેવી ભયકર હશે તે એ હકીકત ઉ૫રથી સમજી શકશે તે તે સમયના બિહારના માત્ર છ જિલ્લામાં ૬૬ હજાર
For Personal & Private Use Only
Page #238
--------------------------------------------------------------------------
________________
૨૩૩
સાળે બંધ પડી, જેના પરિણામે ૧૫ લાખ કાંતનારીઓને કાંતવાનું બંધ કરવું પડયું અને પિતાની પૂરક આવક ગુમાવી દીધી.
(મેન્ટગેમરીકૃત પૂર્વ હિંદને ઈતિહાસ) આ ૧૫ લાખ કાંતનારીએ તે જેઓ રેજી માટે રેટિયે ફેરવતી તે હતી. પણ ભદ્ર ગણાતા, ઉચ્ચ અને શ્રીમંત ગણાતા લેકેની સ્ત્રીએ કલાની ખાતર, વેદધર્મો ઠરાવેલા પાંચ દૈનિક યમાંના એક કાંતણયજ્ઞની ખાતર તે જ પિતાના માટે મલમલ કે એવું જ સરસ કીમતી કાપડ વણવી લેવા રેટિયા ફેરવતી એ તમામ લાખે સ્ત્રીઓને રેટિયા ફરતા બંધ થઈ ગયા. કારણ કે હવે સૂતરનું કપડું વણ આપનારા બહેશ વણકરને પિતાને ધંધે ફરજિયાત બંધ કરે પડ્યો હતે.
માત્ર બિહારના આ જિલ્લામાં જ નહિ, ગુજરાતથી બંગાળ અને કેરળથી કાશ્મીરના પ્રદેશ સુધી સમસ્ત ભારતમાં આવી સ્થિતિ થઈ. .
હરિજનો પણ બેકારીની ખાઈમાં ધકેલાયા મેં ઉપર લખ્યું છે તેમ આ વણકરમાં હરિજન કેમ આગળ પડતી હતી. તેમની સ્ત્રીઓ પણ સુંદર કાંતનારીઓ હતી. હરિજને પાસે અડધે એકર કે એક એકર જમીન હતી. તેમાં તેઓ પિતાને જોઈએ તે અનાજ – પ્રદેશ પ્રમાણે ચાખા, કે મકાઈ જુવાર ઉગાડી લેતા.
ઉપરાંત જ્યારે કાપણીને સમય આવે ત્યારે ગામના કારીગરની. સ્ત્રીઓ ખેતરમાં કાપણી માટે જતી, તેમાં હરિજન સ્ત્રીઓ પણ જતી અને આ તમામ સ્ત્રીઓને તેમની મજૂરી તરીકે પૈસા નહિ પણ અનાજ મળતું અને આમાં ક્યાંય આભડછેટને તે સવાલ જ હતે નહિ. તમામ સ્ત્રીઓ સાથે મળીને કામ કરતી. - હરિજને કપડું વણ આપતા તે ઉચ્ચ વર્ણના બ્રાહ્મણે પણ પહેરતા અને દેવમંદિરમાં પણ વપરાતું. ' આમ હરિજનને અનાજને પ્રશ્ન ઉકેલાઈ જ. કાપડ એ તે એમના હાથને કસબ હતું. એટલે પિતાના ઘરવપરાશનું કાપડ તે
For Personal & Private Use Only
Page #239
--------------------------------------------------------------------------
________________
૨૩૪
તેમને લગભગ મફત નહિ પણ રૂના ભાવે પડતું. સ્ત્રીઓ કાંતીને પૂરક આવક મેળવતી. પુરુષ વર્ગ વણટના ધંધામાંથી કમાણી કરતે. ડે. બુચાનનના મત મુજબ આ વણકરને તેમના ધંધામાથી વાર્ષિક ખરચ. કરતાં પણ બેથી ત્રણગણી આવક થતી.
અંગ્રેજોએ અચાનક જમીન મહેસૂલમાં દેઢથી બે ગણે વધારે કર્યો અને મહેસૂલની ભરણ માટે બહુ સખતાઈ શરૂ કરી એટલે હરિજનેને પિતાની જમીને વેચી નાખવાની ફરજ પડી. ૧૮૫૯ પછી. ગાની કતલ પુરજોશમાં શરૂ કરી એટલે બળદ અને ખાતરની ખેંચ પડી. આથી ખેતરમાં પાક એ છે ઊતરવા લાગ્યું. ખેતમજુરોને અને ગામના કારીગરોને તેમની મજૂરી કે માલના બદલામાં ખેતરમાં જે પાક ઊતરે તેમાંથી ચોક્કસ કરાવેલા નિયમ મુજબ હિસ્સો મળતે. દર એકર જે અનાજ પાકે તેમાંથી અમુક ચોક્કસ ઠરાવેલ દર પ્રમાણે અનાજ વિવિધ કારીગરોને આપવામાં આવતું.
હવે ખેતરમાં પાક એ છે ઊતરવા લાગે એટલે મજૂરે અને કારીગરની અનાજની આવક પણ ઓછી થઈ. હરિજનેએ પિતાની જમીને લાચારીથી વેચી નાખી હતી અને મજૂરીના અનાજની આવક ઓછી થઈ એટલે તેમને અનાજ ખરીદવા બજારમાં જવું પડયું.
એક તરફથી અંગ્રેજે અહીંથી વધુ ને વધુ પ્રમાણમાં અનાજ નિકાસ કરવા લાગ્યા. અનાજને પુરવઠે ઓછા પાકને કારણે ઘટતે. જતું હતું. તેમાં ગામડાંઓમાંથી કારીગરે, હરિજને અને બીજા મજૂર વગની અનાજમાં ઘરાકી વધી એટલે અનાજના ભાવ વધવા લાગ્યા.
હરિજનેની આવક સંપૂર્ણપણે બંધ થઈ. કાપડ ઘરમાં વણ. લેતા તે પણ બંધ થયું અને કપડું તેમ જ અનાજ બજારમાંથી મેંઘા ભાવે ખરીદવું પડે તેવી સ્થિતિ પેદા થઈ. જેમ અચાનક ઘેડાપૂર આવે અને ગામનાં ગામ પાણીમાં ડૂબી જાય, આજુબાજુની દુનિયાથી વિખૂટાં પડી જાય, તેમ સમગ્ર હરિજન કેમ બેકારી અને મેંઘવારીનો જોડાપૂર નીચે ડૂબી ગઈ અને હિંદુ સમાજથી વિખૂટી પડી ગઈ.
For Personal & Private Use Only
Page #240
--------------------------------------------------------------------------
________________
૨૩૫
પૂરમાં ફસેલા લેકે દિશાભાન ભૂલી જાય છે એ નિયમ મુજબ. સવર્ણ અને હરિજન કે આ બેકારી, ગરીબી અને તેના પરિણામે પિદા થયેલી માનસિક તંગીમાં દિશાભાન ભૂલી ગઈ. બને કેમ ફરીથી તાણાવાણા બનીને એક જ સંગઠિત સમાજ બની જાય તેને એક જ ઉપાય ગોવંશ હત્યાની સંપૂર્ણ બંધી અને ખાદીનું પુનરુત્થાન કરવાને છે. તેને બદલે અંગ્રેજી પ્રચારમાં ફરીને આભડછેટ અને મંદિર પ્રવેશ જેવા ગૌણ પ્રશ્નો પાછળ આપણી શક્તિ અને આપણાં સાધને વેડફી નાખ્યાં છે. અને આ ખોટા પગલાને કારણે બંને કોમે એકબીજાથી વધુ ને વધુ દૂર ધકેલાતી જાય છે.
વિશ્વાસઘાત વગેરેથી ખરડાયેલે શૈકે. ભારતના ઈતિહાસને ભારતીય પક્ષે શૌર્ય, ઔદાર્ય અને ભારતીય રાજવીઓના ભેળપણને, રાજદ્વારી ક્ષેત્રે સંપૂર્ણ અદૂરદર્શિતાને, યુદ્ધ ક્ષેત્રે વધુ પડતા આત્મવિશ્વાસને, અંગ્રેજોને પક્ષે દુનિયાના ઇતિહાસમાં જેને જે ન મળે એવાં વિશ્વાસઘાત, બેવફાઈ, બેવચનીપણું, જૂઠાણ, દગોફટકા, અપ્રામાણિકતા અને ચંગીઝખાન તેમ જ તેમૂરની લૂંટ અને તલને ઝાંખી પાડે એવી લો અને કોને અને ભારતીય વજીરે, સેનાપતિઓ અને કિલેદારના પક્ષે નિમકહરામી, રાષ્ટ્રદ્રોહ, ધર્મદ્રોહ.. અને વિશ્વાસઘાતથી ખરડાયેલા ઈતિહાસને ૧૭૫૭થી ૧૮૫૭ સુધીને સૈકે પૂરે થયે. એ સૈકામાં જે બનાવ બન્યા તેના ફળરૂપે ૧૮૫૭માં બળવાને જવાળામુખી ફાટી નીકળે અને ભારતે તેમાં પણ પરાજયને. પછડાટ અનુભવ્યું.
ખેતીમાં જીવાત પડે છે તે તેના મૂળમાંથી શરૂ થાય છે. ભારતના રાજકારણને અમીચંદ અને મીરજાફરના લેહીમાંથી વિશ્વાસઘાત અને નિમકહરામીરૂપી જે ઝેરી અને ચેપી જીવાત લાગી તે રાજકારણની ઉપરની સપાટીએ લાગી હતી. અને કોલેરા અને મહામારીની જેમ. ફેલાતી તે હવે મૂળ તરફ આગળ વધે છે. બંગાળથી પંજાબ સુધીને. પ્રદેશ એ ઝેરી જીવાતથી વધુ ખરડાયેલું છે. બીજા પ્રદેશે પણ તેનાથી. મુક્ત નથી.
For Personal & Private Use Only
Page #241
--------------------------------------------------------------------------
________________
ર૩૬ આજના પક્ષપલટુ, રાષ્ટ્રને અને પ્રજાને બેવફા બનનારાઓ, ચૂંટણીનાં છેટાં વચને આપનારાએ, અને ચૂંટાયા પછી ચૂંટણીમાં આપેલાં વચન પાળવાનાં ન હોય એમ છડેચોક કહેનારા આગેવાને અને પ્રધાને, એ અમીચંદે અને એ મીરજાફરે, કલાઈવ અને વેટ્સને કે હેસ્ટિ કરતાં પણ વધુ અધમ કેટિના છે.
પૂરાં એક સે વરસના એ વેપારી યુદ્ધમેર ખાદીની લાશ - ટળી ગઈ.
ખાદીને પુનર્જીવન આપવા ગાંધીજીના પ્રયાસ હવે ૧૮૫લ્થી અંગ્રેજોએ એ લાશમાં ફરીથી પ્રાણ પૂરી શકે તેવી ગોરક્ષાદિ ચતુર્વિધ રક્ષણની કિલ્લેબંધીની દીવાલે તેડવાનું શરૂ કર્યું અને ૨૦મી સદીના આરંભકાળ સુધીમાં તે એ દીવાલને જર્જરિત કરી નાખી.
આ દીવાલે તેડવા માટે ગાયે અને બીજા પશુઓની કારમી કતલ એ તેમનું કાતિલ હથિયાર હતું.
ભારતની પ્રજાની અસ્મિતા મરી પરવારી હતી. તેનું ખમીર ખૂટી ગયું હતું. અંગ્રેજી શિક્ષણ લીધેલા તેના ઉપલા વર્ગના આગેવાને અંગ્રેજી આધિપત્ય અને અંગ્રેજી સંસ્કૃતિ સ્વીકારવામાં જ સ્વર્ગનાં દ્વાર -જેતા હતા. તે સમયે ગાંધીજીને પ્રભાવ ૧૯૧૯માં પ્રસર્યો અને તેમણે જેની વરસોથી વિચારણા કરી હતી તે ખાદીની ઘોષણા કરી.
અંગ્રેજોએ યાંત્રિક અર્થશાસ્ત્રના પૂજારીઓની જમાત પહેલેથી જ તૈયાર કરી રાખી હતી. તેમણે તેને વિરોધ કર્યો. આગેવાન અર્થ શાસ્ત્રીઓએ ચેતવણી આપી કે ગાંધી દેશને ફરીથી જંગલી જમાનામાં ફેકી દેશે. તેમને એટલું પણ યાદ ન રહ્યું કે હજી તે બસે વરસ પહેલાં જ ખાદીએ દેશને સંસ્કૃતિની, કલાકારીગીરીની, સમૃદ્ધિની ટોચે મૂક્યો હતો. તેઓ એટલું પણ ભૂલી ગયા કે હજી તે ૩૦૦ વરસ પહેલાં ઇંગ્લેન્ડ જ જંગલી દશામાં સબડતું હતું અને ભારત દેશ તે લાખ લાખ વરસથી સંસ્કૃતિ અને સમૃદ્ધિ વડે ઝળહળ હતે.
For Personal & Private Use Only
Page #242
--------------------------------------------------------------------------
________________
૨૩૭
ગાંધીજી આવા વિરાધથી જ્ગ્યા નહિ. તે એ વાત ખરાખર સમજી ગયા હતા કે ભારતે ખાદી ખાઈને સ્વાધીનતા ગુમાવી હતી. અને ખાદીના પુનઃજન્મમાં જ સાચી સ્વાધીનતા હતી.
તેમણે પ્રથમ ધડાકે જ હાકલ કરી કે દેશમાં આ વરસે પચીસ લાખ ટિયા ચાલુ થઈ જવા જોઈએ. એ હાકલ કરનાર પાતે ન કાંતે. તે કેમ ચાલે ? પરંતુ લોકો તે ખાદી એટલે શું અને ટિયે તે વે। હોય તે પણ ભૂલી ગયા હતા. હું તે વખતે વિદ્યાથી" અવસ્થામાં હતા. અને મને યાદ છે ત્યાં સુધી ગાંધીજી માટે રેટિયા શાધવા. નીકળવું પડ્યું હતું. ઉત્તર ગુજરાતના ગામડાના ઘરના મેઢા ઉપરથી ધૂળ ખાતા તૂટેલે રેંટિયા મળી આવ્યા અને તેને દુરસ્ત કરીને. ગાંધીજીએ નિયમિત કાંતવાનું શરૂ કર્યુ.
કોંગ્રેસમાં ગાંધીજીના પ્રભાવ વધતા ગયા તેમ તેમ રેટિયા અને ખાદીનેા પ્રભાવ પણ વધ્યું. ૧૯૨૦માં તા ગાંધીજીએ દેશમાં એક. કરોડ રૂ ́ટિયા શરૂ થવા જોઇએ એવા આદેશ આપ્યા. ગ્રામ સમિતિથી તે કોંગ્રેસ મહાસમિતિ ( એ. આઈ. સી. સી. ) સુધીની સંસ્થાના તમામ સભ્યાએ ખાદી કજિયાત પહેરવી એવા ઠરાવ કૉંગ્રેસમાં પાસ કરાવ્યું. અને મહાસમિતિના સભ્યોએ સભ્યપદ માટે વાર્ષિક એક હજાર વાર રૅટિયા કે તકલી વડે કાંતેલા સૂતરની આંટીએ આપવાનું ફરજિયાત બનાવ્યું. ખાદીનું ઉત્પાદન શરૂ કરાવ્યું. તેના માટે અખિલ ભારત. ચરખા સંઘની સ્થાપના કરી.
શરૂઆતમાં ખાદી ગૂણિયા જેવી ખરછટ અને જોવી ન ગમે તેવી ખૂબ જાડી હતી. “મને યાદ છે મારા એક મિત્ર મારા ખાદીના ઝૂણિયા. જેવા ધેાતિયાને સઢિયું કહેતા.
આવી ખાદી પહેરનારા મરજીવા ગાંધીજીને મળી ગયા અને ખાદીની જાતમાં ઝપાટાબંધ સુધારો થવા લાગ્યા. ચેાડા જ વખતમાં એ ગૂણિયા જેવી હતી તેમાંથી કંતાન જેવી બની ગઈ, વાઘ àાહી ચાખે અને પેાતાના અસલ સ્વભાવ ઉપર આવી જાય તેમ જેમની નસેામાં ઢાકાની મલમલ બનાવનારાઓનું લેાહી વહેતુ તું તે આંધ્ર અને બિહાર
For Personal & Private Use Only
Page #243
--------------------------------------------------------------------------
________________
૨૩૮ ખાદીની જાત સુધારવામાં ઝડપી પ્રગતિ કરવા લાગ્યા.
- ઉદ્યોગપતિઓ અકળાયા ગાંધીજીએ દેશમાં ઠેરઠેર પરદેશી કાપડની હેળીઓ કરવી શરૂ કરી અને ગમે તેવી ખરાબ ખાદીને આવકારનારે વર્ગ વધવા લાગે ત્યારે ઉદ્યોગપતિઓ અને અર્થશાસ્ત્રીએ અકળાયા.
અર્થશાસ્ત્રીઓનું એક પ્રતિનિધિમંડળ ગાંધીજીને મળ્યું અને રંટિયાની અનાથિકતા, ખાદીની નિરુપયે ગિતા વિષે લાંબું નિવેદન કરી કહ્યું કે રેટિયામાં રેજના માત્ર છ પૈસા કમાવાની શક્તિ છે તેનાથી દેશની પ્રગતિ કેમ થાય?
ગાંધીજીએ જવાબ આપે કે દેશમાં પ્રજાની માથાદીઠ સરેરાશ આવક રેજની દશ પૈસા છે. હું તેમની કમાણીમાં ૬૦ ટકાને વધારે રેટિયા દ્વારા કરી આપીને એ કમાણી ૧૬ પૈસા કરી શકું તે એ કાંઈ નાની સિદ્ધિ નથી. છતાં જે તમે કઈ એવું સાધન બતાવે જેના વડે માણસ રેજના ૭ પૈસા કમાઈ શકે તે હું રેટિયાને આગ્રહ નહિ રાખું. શરત માત્ર એટલી કે એ સાધન માત્ર અમુક પ્રદેશ પૂરતું મર્યાદિત ન હતાં તે પ્રજાના તમામ વર્ગમાં અને કાશમીરથી કન્યાકુમારી અને સિંધથી આસામ સુધીના સમગ્ર ભારતીય પ્રદેશમાં ચાલી શકે તેવું હોવું જોઈએ. - આજે ૬૦ વરસે પણ કઈ અર્થશાસ્ત્રી એવું સાધન બનાવી શક્યો નથી. આ જ એક બીજો પડકાર વિશ્વભરના વૈજ્ઞાનિકો અને અર્થશાસ્ત્રીઓ સામે ૧૨૫ વરસથી વણઝિલાયેલે પડયો છે. અને તે છે ભારતીય પ્રજા માટે છાણથી વધુ સસ્તુ અને વધુ સુલભ બળતણ મેળવી આપવાને. પણ હજી સુધી એ પડકાર ઝીલી શકાયે નથી. જે બળતણ વૈજ્ઞાનિક પ્રગતિને નામે ભારતની પ્રજાની છાતી ઉપર ઠોકી બેસાડવામાં આવ્યું છે તે સુલભ તે નથી જ, અવહેવારુ પણ છે. પ્રજાના વેપારી અને વાપરનાર એ બે વર્ગો વચ્ચે ઊંડે કલેશ પિદા કરનારું છે અને કુટુંબ દીઠ સરેરાશ વાર્ષિક ૫૦૦થી ૬૦૦ રૂપિયા ખર્ચ વધારનારું છે.
For Personal & Private Use Only
Page #244
--------------------------------------------------------------------------
________________
૨૩૮
આ વૈજ્ઞાનિકેએ પ્રજાની કમાણી વધારવાની શોધ નથી કરી પણ અમુક ચોક્કસ વર્ગને કમાણી કરી આપવા માટે પ્રજાને ખરચ વધારી આપવાની શોધ કરી છે.
રંટિયે પ્રચલિત થતે ગયે. લેકે ધીમે ધીમે ખાદી પ્રત્યે આકર્ષવા લાગ્યા -તેના ઓછા ભાવ અને વિવિધતાને કારણે નહિ પણ રાષ્ટ્રભક્તિથી પ્રેરાઈને. ગાંધીજીએ ફરીથી પડકાર ફેક્યો કે સમસ્ત પ્રજા ખાદી પહેરતી થઈ જાય તે સ્વરાજ હસ્તામલકત બની જશે.
હવે ઉદ્યોગપતિઓ અકળાયા અને મિલમાલિકેનું એક પ્રતિનિધિ મંડળ ગાંધીજીને મળવા ગયું અને એ સ્પષ્ટતા કરવા કહ્યું કે જે સ્વરાજ મળે તે મિલેની સ્થિતિ શું હોય?
- ગાંધીજીએ સ્પષ્ટ જવાબ આપે કે સ્વરાજ મળે તે તમે તમારી મિલેનું કાપડ નિકાસ કરી શકો તે મિલે ચલાવજે, નહિ તે બંધ કરજે. સ્વરાજમાં જે ખાદી નહિ મળે તે હું લગેટી પહેરીને ફરવાનું કહીશ પણ મિલનું ક૫ડ પહેરવાની કાયદેસર મનાઈ કરીશ. - મિલમાલિકનું મંડળ પાછું ફર્યું. પણ ત્યાર પછી ખાદક્ષેત્રે જે કાંઈ બન્યું અને ખાદી ગાંધીની સાથે જે રીતે મરી પરવારી તે બનાવે એમ માનવા પ્રેરે છે કે ખાદીની પ્રગતિ રૂંધવા, તેને ગૂંગળાવી નાખવા ઔદ્યોગિક એકમો તરફથી તેમાં મહત્વનાં સ્થાનોએ ભાંગફોડિયાં તને ઘુસાડી દેવામાં આવ્યાં હશે. સ્વરાજ મળ્યા પછી આપણા કાપડ ઉદ્યોગની પ્રગતિ નીચે મુજબ છેઃ
" સુતરાઉ કાપડનું ઉત્પાદન (કરેડ મીટરમાં) - ૧૯૫૦/૫૧માં ૧૭૦/૭૧માં ૨૦ વરસમાં
વધારો મિલનું કાપડ
૩૭૯
+ ૩૯ હેન્ડલૂમનું કાપડ
+ ૩૧૩ (હાથ-વણાટનું)
૩૪૦
૩૯૫
For Personal & Private Use Only
Page #245
--------------------------------------------------------------------------
________________
શકતી ન
કરણફાળ
રીતે
કાકા એઈએ.
મિલે પિતાનું ઉત્પાદન માત્ર ૧૧ ટકા વધારી શકી છે. જ્યારે હાથસાળેએ ૩૮૬ ટકા ઉત્પાદન વધારી આપ્યું છે. આ
આ જ વસ્તુ બતાવે છે કે કાપડ ઉદ્યોગક્ષેત્રે જે વહેવાર અને નિષ્પક્ષ નીતિને અમલ થાય તે હાથવણાટ ક્ષેત્રે આપણા કારીગરે. પૂરા કાર્યક્ષમ છે. તેમની સામે મુખ્ય અવરોધ સૂતર મેળવવાને છે.. જ્યાં સુધી તેઓ તેમનું સૂતર મેળવવા મિલેના ઓશિંગણ છે ત્યાં સુધી હાથવણાટની પ્રગતિ તેની શક્તિ મુજબ થઈ શકતી નથી.'
હાથવણાટે પિતાની પ્રગતિમાં હરણફાળ ભરવી હોય તે મિલેની પરાધીનતામાંથી તેમને છોડાવીને સમાજના સ્ત્રીવર્ગને સહકાર મેળવી આપ જોઈએ. આ જવાબદારી ખાદીક્ષેત્રની છે, પણ ખાદીએ તે કાપડ-ઉત્પાદનમાં પિતાને નોંધપાત્ર ફાળો આપે જ નથી. કાપડઉત્પાદનમાં તેને ફાળે તે સમુદ્રમાંના જળબિંદુ એટલે જ કહી શકાય.
ખાદીના અર્થશાસ્ત્રમાં પાયાની મુખ્યત્વે બે બાબતે છે. ઘર ઘર ગાય અને ઘર ઘર રેંટિયે. ગાય, ખેતી અને ખાદીને એકબીજાથી જુદાં પાડીને, રેટિયાને પૂરક આવકનું સાધન બનાવીને ખાદીને કાપડ ઉદ્યોગમાં કે અર્થશાસ્ત્રમાં માન્યતા અપાવવાના પ્રયત્ન બાલિશ, અનાર્થિક અને અવહેવારુ છે.
ખાદીનું કાપડ બરછટ અને જાડું હતું. તે વધુ સારું બને, પહેરનારને આકર્ષે તેવું બને અને મિલના કાપડ કરતાં ભલે સસ્તુ ન હોય પણ મિલના કાપડના ભાવે જ મળતું હોય તે જ શહેરોમાં તેની ખપત વધે.
દેવકપાસને છોડ ખાદીની જાત સુધારવાની અને સારા સૂતરના ઝડપી ઉત્પાદનની. એક તક પણ હતી જે ઈરાદાપૂર્વક ગુમાવી દેવામાં આવી એમ માનવું પડે છે. ' ગાંધીજી પાસે દેવકપાસ નામનું રૂ રજૂ કરવામાં આવ્યું. દેવકપાસ એ કપાસની એક જાત છે. તેને છેડ ઊંચે અને બારમાસી હોય છે. તે કપાસને પીંજ પડતું નથી. તેમાં વચ્ચે પાંચ-છ
For Personal & Private Use Only
Page #246
--------------------------------------------------------------------------
________________
૨૪૧
કપાસિયાના દાણા એકબીજા સાથે ચેટેલા હાય છે તેને હાથ વડે જ ખેંચી લેવાય છે. તેની પૂણી બનાવ્યા સિવાય તે કાંતી શકાય છે, તેના તાર લાંખા હોય છે અને કાંતતી વખતે વારવાર તાર તૂટી જતે નથી. તેમાંથી ખૂબ બારીક સુતર સહેલાઈથી કાંતી શકાય છે.
તાર વારવાર તૂટતા નથી અને લેાઢવાને, પીજવાના તેમ જ પૂણી બનાવવાના સમય ખેંચી જાય છે, એટલે ઉત્પાદનની ઝડપમાં વધારે થાય છે. ગાંધીજીને આ રૂ પસંદ પડયું. પણ તેમને ખાટે માગે દોરવામાં આવ્યા. તેમને કહેવામાં આવ્યું કે એ જાતના કપાસની ખેતીને પાણી બહુ જોઈએ. અને આપણે ત્યાં પાણીની ખેચ રહે છે. સિંચાઈની પૂરી સગવડ નથી એટલે તેની ખેતી શકય નથી. અને એ રૂના ઉપયેગ તરફ દુર્લક્ષ કરવામાં આવ્યું.
એ સાચુ` છે કે દેવકપાસને પાણી વધારે જોઈએ અને જ્યાં પાણીની સિંચાઈની પૂરી સગવડ હેાય ત્યાં જ તેની ખેતી થઈ શકે.
પણ એ છે. ઘરઆંગણે ઉગાડી શકાય છે. ઘરમાં, આંગણામાં કે ઘરની પાછળના વાડામાં જેને થોડી જગ્યાની સગવડ હોય તે ત્યાં આ છેડ ઉગાડીને પેાતાના માટે એક વરસનું કાપડ પેદા કરી શકે. જે લેાકેાને જગાની આવી સગવડ હાય છે તેઓ ત્યાં ખીજા' વૃક્ષા ઉગાડતા જ હાય છે. બીજા વ્રુક્ષાને સ્થાને તેઓ આ કપાસના છેડ ઉગાડી શકે.
ઘરઆંગણે સ ચાઈને સવાલ જ ઉપસ્થિત થતુ નથી. શૌચ જઈ આવીને લેાકો માટીથી હાથપગ ધુએ છે તે પાણી, ઘરમાં દૂધ કે ચાનાં વાસણા સાફ કરે તે પાણી, ચેાખા, દાળ, શાકભાજી ધેાવામાં વાપરેલું પાણી આ છેડના કપાસમાં રોજ રેડી દેવામાં આવે પછી બીજા વધારે પાણીની જરૂર ન રહે.
એક છોડમાં એક કિલા રૂ ઊતરે છે, અને તે ३ કાંતીને એક વ્યક્તિ પાતાના માટે કપડું વણાવી લે તે આર્થિક દૃષ્ટિએ તેને ફાયદો
લા. ૪-૧૬
For Personal & Private Use Only
Page #247
--------------------------------------------------------------------------
________________
૨૪૨
જ થાય છે. નવે કાંતનારે પણ થોડા વખતમાં આ રૂમાંથી નંબરનું સૂતર કાંતી શકે છે એટલે કાપડની જાત સુધારવા માટે એ એક શ્રેષ્ઠ સાધન છે.
આમાં ખેતરમાં તેની ખેતી કરવાને સવાલ જ નથી. મને યાદ છે ત્યાં સુધી ગાંધીજીએ “નવજીવનમાં આ કપાસ ઘરઆંગણે ઉગાડી લેવાની અને તેમાંથી કપડાં બનાવડાવી લેવાની સૂચના લેકેને આપી હતી. પણ તેમને આ આદેશ લેકેને ઘેરઘેર પહોંચાડવામાં ખાદીકાર્યકરો તરફથી કશું થયું નહિ.
અવહેવારુ સિદ્ધા અને નિયમો એનું એક જ કારણ કલ્પી શકાય છે કે આંધ્ર અને બિહારમાં કુશળ કારીગરે; જેમની નસમાં ઢાકાની પ્રખ્યાત મલમલ બનાવનારા પૂર્વજોનું લેહી વહેતું હતું, તેઓ આવું બારીક સૂતર મળતાં જ મિલેની મલમલ સાથે હરીફાઈ કરવા આગળ આવે અને લેકે મિલને બદલે ખાદી વાપરવા આકર્ષાય. એટલે જે ભાંગફોડિયા ખાદીકાર્યમાં ઘૂસી આવ્યા હતા, તેમણે આ વાતને આગળ વધવા દીધી નહિ અને ‘નવજીવનમાં પ્રસિદ્ધ થયેલી ગાંધીજીની સૂચના “નવજીવન'ની ફાઈલમાં જ અટવાઈ ગઈ, લેકો સુધી પહોંચી નહિ.
આજે ઇંડાંને, માંસાહારને, માછલી મારવાને, સંકર ગાયને, કુટુંબનિયેજનને જે ધારદાર પ્રચાર બારે માસ વર્તમાનપત્રમાં, જાહેર મંચ ઉપરથી, કેળવણુ દ્વારા વગેરે વિવિધ માગે થાય છે, તેનાથી અડધે પ્રચાર પણ ખાદી માટે થયે હેતઃ ઉપર લખેલા વિષયેના પ્રચાર માટે જે પૈસા, સાધને અને શક્તિ વેડફાય છે તેના ચોથા ભાગનાં પણ ખાદીના પ્રચાર માટે વપરાયાં હેત, પહેરનારાઓને અને ઉત્પાદકોને ઉત્સાહિત કરવામાં આવ્યા હતા તે આજે ખાદીએ પિતાની જૂની પ્રતિભા, પ્રતિષ્ઠા અને અર્થવ્યવસ્થા તેમ જ સમાજવ્યવસ્થામાં પિતાનું સ્થાન ફરીથી મેળવ્યું હત.
ખાદીને માટે જે નિયમ ઘડાયા, જે સિદ્ધાંતે સ્વીકારાયા તે તમામ વેપારી દષ્ટિએ માત્ર ખામીવાળા નહિ પણ ભાંગફેડ કરવાના,
For Personal & Private Use Only
Page #248
--------------------------------------------------------------------------
________________
૨૪૩
ખાદીને ગૂંગળાવી દેવાના ઉદ્દેશવાળા હતા એમ માન્યા સિવાય છૂટકો નથી.
ખાદીને પુનર્જીવન આપવું એટલે બજારમાંથી દેશી-વિદેશી મિલના કાપડને હઠાવીને તેને સ્થાને ફરીથી ખાદી લાવવી
એને અર્થ એ કે ખાદી અને મિલ વચ્ચે ફરીથી તીવ્ર હરીફાઈ થવી જ જોઈએ. ભાવની તને ગુણવત્તાની, વિવિધતાની અને સૌંદર્યનીએમ દરેક ક્ષેત્રે એ હરીફાઈ અનિવાર્ય હતી. આજે પણ ખાદીએ જીવવું હોય તે એ હરીફાઈ અનિવાર્ય છે.
પરંતુ (૧) સહુ પ્રથમ નિયમ એ ઘડયે કે ખાદીના ભાવ મિલના કાપડ કરતાં દોઢથી બમણ હોવા જોઈએ. (મુંબઈ ઉપનગર ગ્રામોદ્યોગ સંઘની વાર્ષિક બેઠકમાં તેને પ્રમુખ શ્રી પુરુષોત્તમ કાનજીના પ્રવચનમાં તેમણે આ ખુલાસો કર્યો છે.)
એક તે દોઢ વરસ પછી પુનર્જીવન પામતી ખાદી દેખાવમાં ખૂબ ખરાબ હતી અને તેના ભાવ દેઢાથી બમણું રાખવા, તેને અર્થ એ થયે કે ગાંધીજીની પ્રેરણાથી જ લેકોએ જીવનભર ખાદી પહેરવાની પ્રતિજ્ઞા લીધી હતી તેમના પૂરતું જ ખાદીના ક્ષેત્રને સીમિત રાખવું. અને ઊંચા ભાવ દ્વારા તેમનું શેષણ કરવું. ખાદીની શરૂઆત જ શિક્ષણ અને તેના વિકાસને અતિ મર્યાદિત રાખનારા નિયમે વડે થઈ. - (૨) ખાદીની જાત બરછટ અને જાડી હતી. તેનું ઉત્પાદન ગામડાઓમાં વધુ અનુકૂળ હતું. ગામડાંના માણસે જાડું કાપડ વધુ પસંદ કરતા. વસ્તી પણ શહેર કરતાં ગ્રામ-પ્રદેશમાં વધારે હોય છે. એટલે ખાદીના વેચાણને ગામડાઓમાં ફેલાવો કરે જોઈએ ઉપરાંત ખાદીનું ઉત્પાદન ગામડાંમાં થાય એટલે તેની હેરફેરને ખરચ બચી જાય અને એટલા પ્રમાણમાં તે મિલ સામે ટક્કર ઝીલી શકે. પરંતુ મિલ સાથે હરીફાઈ ન કરવી એ તે પ્રથમથી જ નિર્ણય કરાય હતે.
એટલે દરેક રીતે એ હરીફાઈ ટાળવાનાં જ પગલાં લઈને ખાદી ફિલાવાની શક્યતા જ રૂંધી નાખી.
(૩) ખાદીના વેચાણને વિવિધ નિયમે વડે રૂંધી નાખ્યું. એક તે એ બહુ મોટાં શહેરો પૂરતું જ મર્યાદિત રાખ્યું. મુંબઈ જેવા
For Personal & Private Use Only
Page #249
--------------------------------------------------------------------------
________________
२४४ તે સમયે ૧૨ લાખની વસ્તી ધરાવતા શહેરમાં એક જ વેચાણ કેન્દ્ર, જ્યારે ૩૦ લાખની વસ્તી ધરાવતા સૌરાષ્ટ્ર પ્રદેશમાં એક પણ દુકાન નહિ, - રાષ્ટ્રભાવનાથી પ્રેરાઈને વેપારી જે ખાદી વેચવા ઈચ્છે તે પણ વેચી શકે નહિ. કારણ કે તેમના માટે એ પ્રતિબંધ રાખે કે ખાદીને વેપારી મિલનું કાપડ વેચી શકે નહિ.
ખાદી મિલને ટક્કર મારે એટલી સુંદર હોય, તેમાં જાતની વિવિધતા હેય, મિલના ભાવ કરતાં ભાવ ઓછા હોય તે વેપારીને કદાચ આવી શરત પરવડે. પણ માત્ર એક જ જાતની ગુણિયા જેવી ખાદી, રૂમાલ કે નેપ્લિન એટલે માલ રાખીને મિલે કરતાં ઊંચા ભાવે વેચીને કયે વેપારી પિતાની દુકાન ચલાવીને ગુજારે કરી શકે?
મને યાદ છે. મુંબઈ જેવા શહેરમાં મૂળજી જેઠા મારકેટના એક લક્ષાધિપતિ વેપારીના પુત્ર રાષ્ટ્રભાવનાથી પ્રેરાઈને સ્વદેશી મારકેટમાં દસ વરસ સુધી ખાદીની દુકાન ચલાવી. આખરે થાકીને એ બંધ કરી અને વડીલે પાજિત છે પણ ગુમાવ્યું. - તે સમયે છઠ્ઠી એપ્રિલથી ખાદીપ્રચાર માટે રાષ્ટ્રીય સપ્તાહ તરીકે એક અઠવાડિયું ઊજવાતું. એ પ્રસંગે અમદાવાદથી આ રાષ્ટ્રીય સપ્તાહ દરમ્યાન ખાદીપ્રેમી યુવાને, ખભે ખાદીના તાકા ઊંચકીને મુંબઈના માળાઓના ચાર ચાર દાદર ચડીને ઘેરઘેર ખાદી વેચવા ફરતા અને ખાદીને ભર એ છે કરી આપતા.
(૪) ખાદીના વેચાણની વ્યવસ્થા પણ ખૂબ કમનસીબ હતી.. ભંડારના વેચાણ ખાતાના માણસે વેચાણની આવડત વિનાના અને ઘણું વખત અવિનયી હતા. ગૂણિયા જેવી ખાદીની જાત ધીમે ધીમે સુધરતી. જતી હતી તે ઘરાકને બતાવીને ઘરાકી આકર્ષવાને બદલે આ તે પ્રતિજ્ઞાબદ્ધ ખાદી પહેરનારા છે માટે તેમને જે માલ દેખાડીએ એ લીધા. વિના છૂટકો જ નથી એવી માન્યતાથી કદાચ પ્રેરાઈને પણ તેઓ એક જ તાકે ગ્રાહક સામે મૂકી દેતા, તેમને પસંદગીને અધિકાર જા આપતા નહિ.
For Personal & Private Use Only
Page #250
--------------------------------------------------------------------------
________________
૨૪૫
(૫) મિલનું કાપડ વેચનારા વેપારીઓને ખાદી વેચવા આપવાની ના પાડવા માટે એવું બહાનું બતાવવામાં આવતું કે તે અપ્રમાણિત ખાદી પ્રમાણિત ખાદીને નામે વેચે. ખાદી ભંડારમાં વેચાતી ખાદી ઉપર અખિલ ભારત ચરખા સંઘના પ્રમાણપત્રની છાપ લગાડતા.
આવી દલીલના કોઈ અર્થ નથી કારણ કે લેકમાં એવી માન્યતા છે કે ખુદ ખાદીભ ડારો મિલનુ. જાડું કાપડ ખાદી તરીકે માટા શ્રીમ`તાને વેચતા. ખરસાણી તેલને તલના તેલ તરીકે પણ વેચવામાં આવ્યું હતું. અને પેાતાને ત્યાં તેલના ડબ્બાની ચારી થઈ ત્યારે તે ખાટના મેજો વાપરનારાઓ ઉપર નાખી દેવા પાંચ રતલ તેલ લેનારને ૧૦ તાલા એછું આપીને ખોટ સરભર કરી લેવાના પ્રયત્ન પણ થયા હતા. જે સંસ્થા પોતે આવું કરે તેને વેપારીઓને અપ્રમાણિત ખાદી વેચતા અટકાવવાના શૈા અધિકાર હતા ?
(૬) મિલના ભાવા કરતાં ખાદીના ભાવ ખમણા રાખવાને સિદ્ધાંત પણ કાગળ ઉપર જ ન હતા કારણ કેલિકો મિલનું ધાતિયુ બે રૂપિયામાં મળતું ત્યારે સઢિયા ધેાતિયાના ભાવ આઠથી નવ રૂપિયા લેવાતા, કૅલિકો મિલની સાડી એ રૂપિયામાં મળતી ત્યારે ખાદીની જાડી બરછટ સાડી ૨૦થી ૨૫ રૂપિયાથી ઓછે ભાવે મળતી નહિ. કાપડ વણી આપવાની કાર્યક્ષમ વ્યવસ્થા ન થઈ આમ વેચાણ વ્યવસ્થા વેપારી દૃષ્ટિ વિનાની હતી તે કાંતનારાએના સૂતરનું કાપડ આપવાની પણ કાર્યક્ષમ વ્યવસ્થા ન હતી. મુંબઈ શહેરમાં જ નહિ, નાના કસબા અને શહેરોમાં પણ રેટિયા ગુંજવા લાગ્યા. પણ તે સૂતર જમા કરી વણવાની વ્યવસ્થાને અભાવે એ સૂતરની આંટીએ કોંગ્રેસી નેતાઓના ગળાના શણગાર બનીને પછી ધૂળમાં રગઢોડાઈ જતી. મોટા ભાગના કાંતનારાઓ તે એક જ સમજતા કે રેટિયા ફેરવવાથી સ્વરાજ આવી જશે અને આવી માન્યતાથી જ તેએ નિયમિત કાંતતા. ન તે તેમને ખાદીના અર્થશાસ્ત્રની જાણકારી સમજાવવાના પ્રયત્ન થતા કે ન તે એ સૂતરનું કાપડ બનતું. લેકના સમય અને રૂના બગાડ માત્ર થતા.
For Personal & Private Use Only
Page #251
--------------------------------------------------------------------------
________________
૧૯૨૮ની કલકત્તા કોંગ્રેસમાં જ્યારે કોંગ્રેસે પૂર્ણ સ્વરાજને કરાર કરી સરકારને એક વરસની મહેતલ આપી. અને ગાંધીજીને સત્યાગ્રહની સરદારી સ્વીકારવા વિનંતી કરી, ત્યારે ગાંધીજીએ શરત કરી કે એક વરસમાં જો કોંગ્રેસ પિતાના એક કરોડ સભ્ય બનાવે અને દેશમાં એક કરોડ રેટિયા ચાલુ થાય તે જ હું લડતની જવાબદારી સંભાળીશ.
અને દેશમાં ફરીથી રેટિયાને ગુંજારવ શરૂ થયા. ૧૯૩૦માં. ગાંધીજીએ સત્યાગ્રહ શરૂ કર્યો ત્યારે તેમણે ખાદી-કાર્યકરને લડતથી દૂર રહેવાને અને ખાદી કાર્યને વેગ આપવા અનુરોધ કર્યો. વાતાવરણ ખાદીના વિકાસ માટે અનુકૂળ બનવા લાગ્યું. જે લોકો જેલમાં જવા. તૈયાર ન હતા તેઓ ખાદી પહેરીને અને રેટિયે કાંતીને લડતમાં પિતાને ભાગ આપવા લાગ્યા. ખાદીનાં તમામ લૂગડાં ગરીબોને ન પરવડે એટલાં મેંઘાં હતાં. તે લેકે ટોપી પહેરીને પણ ખાદી પ્રત્યે. પિતાને પ્રેમ વ્યક્ત કરવા લાગ્યા. મજૂરથી મોટા વેપારીઓના માથા ઉપર ખાદીની ટોપી દેખાવા લાગી. ખાદીની માંગ વધવા લાગી.
મુંબઈ જેવા શહેરમાં પણ હજારે ટિયા અને તકલી ચાલું થઈ ગયાં. જોકે ટ્રામમાં મુસાફરી કરતા કરતાપ શુ તકલી કાંતતા. મેટ વેપારી જમવા બેસે અને પીરસાય તેને ચેડે વખત લાગે છે તે દર મિયાન તકલી કાંતી લેતે. કુરસદના સમયમાં સહ રેટિયે કાંતવા લાગ્યા. પણ આ બધા સૂતરને સદ્વ્યય કરી કાપડ વણવાની યોગ્ય વ્યવસ્થા કરવામાં ન આવી. ખાદી ગામડામાં વણાય, સૂતર શહેરમાં કંતાય એ કાંઈ નવી રીત ન હતી. ખાદી શાસ્ત્ર અસ્તિત્વમાં હતું ત્યારે પણ આમ બનતું, પરંતુ તે વખતે વણટની વહેવારુ વ્યવસ્થા હતી.
૧૯૩૦માં મુંબઈ શહેરમાં જ સૂતરની લાખે આંટીઓ કાપડમાં પરિવર્તન પામવાને બદલે ધૂળ ખાતી નકામી થઈ ગઈ. સર્વથા પરિણામ હીન આવા કાર્ય માટે લેકેને ઉત્સાહ કેટલા દિવસ ચાલે?
પરંતુ એક પરિણામ જરૂર આવ્યું. ઢાકાની મલમલ બનાવનારાએનું લેહી જેમની નસમાં વહેતું હતું એવા છે અને બિહારના કાંતનારા અને વણનારા પિતાના વડીલેની કળા હસ્તગત કરવા
For Personal & Private Use Only
Page #252
--------------------------------------------------------------------------
________________
૨૭.
પુરુષાર્થ કરવા લાગ્યા. આંધ્ર એકદમ બારીક અને બિહારે મુલાયમ ખાદી બનાવવામાં સફળતા મેળવી.
જે આ કળાને ગ્ય પ્રત્સાહન આપવામાં આવ્યું હેત; જે મિલેની સાથે હરીફાઈ ન કરવાનું માનસ બદલવામાં આવ્યું હેત તે આજે સ્થિતિ જુદી હેત.
વિકસતા વિજ્ઞાનને ફરી ફરકે પરંતુ આ વિકસતા વિજ્ઞાને ફરીથી કાતિલ ફટકો માર્યો.
ઈ. સ. ૧૮૩માં શરૂ થયેલા વિશ્વયુદ્ધથી કાપડની ખેંચ પડવા લાગી અને બેએક વરસમાં કાપડ ધીમે ધીમે મળવું દુર્લભ બન્યું. હવે પ્રજા ખાદી તરફ આકર્ષાઈ. કારણ કે ખાદી હવે ગુણિયા જેવી ન હતી. મિલની સાથે હરીફાઈમાં ટકી શકે એવી અમુક જાતે બનતી હતી. આંધ્રની ખાદી ખૂબ બારીક આવતી. આંધ્રમાં ખાદીનાં ધેતિયાં મિલના મર્મરાઈડ, ધોતિયાં જેવાં તે ન બનતાં પણ મિલની જરા હલકી જાતને ટક્કર મારે એવાં હતાં. અને ટકવામાં બેથી ત્રણ વરસ સુધી ચાલે એવાં હતાં. તે બિહારની ખાદી ટવામાં એછી પણ મલમલની સાથે હરીફાઈ કરે એવી મુલાયમ આવતી. તેની એક સુતરાઉ ખાદી રેશમી જેવી દેખાતી. પણ તેને રંગ અને છપાઈ આંખને જેવાં ગમે તેવાં હતાં. - મુંબઈ કોટ વિસ્તારના ખાદીભંડારમાંથી કહેવાય છે કે રજની એક લાખ રૂપિયાની ખાદી વેચાઈ જતી. મિલના કાપડને ઠુકરાવી બજારમાં ઘૂસવાની આ સુવર્ણ તક હતી. ગાંધીજીએ ફરીથી સત્યાગ્રહની તૈયારી કરી હતી તેથી પણ લેક રાષ્ટ્રીય દૃષ્ટિએ પણ ખાદી તરફ આકર્ષાયા હતા.
આંધ અને બિહારના વણકરેને પ્રેત્સાહન આપવાની હવે તક હતી. કરેલીની ખાદી મધ્યમ વર્ગને પહેરવી ગમે તેવી બનતી હતી. સૌરાષ્ટ્રમાં ચલાળા પણ ખાદીની જાત સુધારવામાં આગળ હતું. પણ જાણે કે ઈરાદાપૂર્વક આ સુવર્ણ તક વેડફી દેવી હોય તેમ વટહુકમ
For Personal & Private Use Only
Page #253
--------------------------------------------------------------------------
________________
ર૪૮ બહાર પાડવામાં આવ્યું કે જે કાંતે તે પહેરે. ખાદીના બજારને એક જ નિર્ણય દ્વારા માત્ર કાંતનારાઓ પૂરતું જ સીમિત બનાવી દેવાયું. - કાંતનારાઓ અને વણનારાઓ ગામડાઓમાં હતા. વસ્તી પણ ત્યાં વધારે હતી. ત્યાં બજાર ઊભું કરવા પ્રયત્ન જ નહેતે કરાયે. શહેરમાં તેનું બજાર ખેલવા પ્રયત્ન કર્યો હતે. અને જેવા શહેરોમાં તેની માંગ નીકળી કે તરત એને “કાંતે તે પહેરેના નિર્ણયથી દાબી દેવામાં આવી.
એક તરફથી ગાંધીજી કહેતા કે રેટિયે એ ગરીબેના-અર્ધનામા મનુષ્યનાં અંગ ઢાંકવાનું સાધન છે, જે મિલ કરતાં ખાદી સસ્તી બને તે જ રેટિયે અર્ધનગ્ન અને ગરીબેનાં અંગ ઢાંકી શકે. '
પણ કાર્યકરોએ રેટિયાને પૂરી રેજીનું સાધન બનાવીને ખાદીના ઉત્પાદન-ખરચને જ વધારી મૂકો. ખાદીના આદિકાળથી જ રેટિયે હંમેશાં પૂરક આવકનું, શ્રીમતમાં સમયને સદુપયોગ કરવાનું, અને કાંતણુકલાને વિકસાવવાનું, આર્ય પ્રજાન દૈનિક પંચય માંહેલા એક યજ્ઞ માટે કાંતવાનું સાધન હતું.
તેને પૂરી રોજનું સાધન બનાવવું એટલે ખાદીને ગરીબેનાં અંગ હાંકવાનું સાધન બનાવવાને બદલે. શ્રીમતેની દયા ઉપર છોડી દેવી.
પણ અહીં તે જેઓ પૂરી આવક માટે કાંતનાર હતા તેમની આવક ઉપર પણ કાપ પડ્યો કારણ કે તેઓ પિતાની કપડાંની જરૂરિયાતથી વધુ કાંતે તેના કાપડનું બજાર બંધ કરી દેવામાં આવ્યું હતું. એટલે રેજી માટે તેઓ કાંતી શકે તેમ હતું જ નહિ. હજાર કુટુંબ જે ઘરમાં ખાદી સિવાય મિલના કાપડને હાથ પણ ન લગાડતાં તેઓ આ નિર્ણયથી મુશ્કેલીમાં મુકાયાં અને તેમના ઘરમાં મિલનું કાપડ ઘૂસી ગયું. તે
કાંતે તે પહેરેને નિયમ ઇંગ્લેન્ડમાં ખાદીની આયાત ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો હતે તેના કરતાં પણ ખરાબ હતે. આ નિર્ણયે આંધ્ર અને બિહારની ખાદીને પણ ફટકે માર્યો. કારણ કે હજારો શ્રીમંત કુટુંબ, જેઓ બારીક, મુલાયમ અને ટકાઉ ખાદી ખરીદતાં હતાં તે
For Personal & Private Use Only
Page #254
--------------------------------------------------------------------------
________________
કાપક તરફ વધારવામાં
જે કરવા મા
gિ કાંતનારા નથી. એ
બંધ થયાં. જેઓની ખરીદી આંધ અને બિહારની ખાદીને સુધારવામાં મદદગાર બને તેમ હતી, તેઓ હવે મિલના કાપડ તરફ વળી ગયા.
કાંતે તે પહેરેને નિર્ણય કરવા પાછળ શુભ ઈરાદે હેય એમ માની શકાતું નથી. જે એવી દલીલ કરવામાં આવે કે આવા નિર્ણયને હેતુ કાંતનારાઓની સંખ્યા વધારવાનું હતું તે એ દલીલ ગળે ઊતરે તેવી નથી. કારણ કે જે પ્રતિજ્ઞાબદ્ધ વ્યક્તિએ ખાદી સિવાય બીજું કાપડ પહેરી શકે તેમ ન હતી, તેમણે જ્યારે કાંતવાનું શરૂ કર્યું ત્યારે તેમનું સ્તર વણાવી આપવાની યોગ્ય વ્યવસ્થા ન હતી.
મેં મારા હાથે કાંતેલા ૫૪ નંબરના સૂતરની આંટીઓ ધેતિયાં બનાવવા ખાદીભંડારમાં આપી હતી, તેમાંથી એક ધેતિયું મને નવ મહિને મળ્યું અને બીજું તેર મહિને મળ્યું.
ખરી વાત તે કદાચ એમ હશે કે ખાદીક્ષેત્રના માંધાતાઓએ વધુ ખાદી ઉત્પન્ન કરી લેકોની માગ સંતોષવાની પિતાની અશક્તિને છુપાવવા આ નિર્ણય કર્યો હશે, અથવા તેમાં ઘૂસેલા મિલના ભાંગ- ફેડિયા એજન્ટોએ આ બેટો નિર્ણય લેવડાવી મિલનું કાપડ પહેરનારા લોકોને ખાદીના બજારમાં આવતા રોકવા માટે ઊંધે પાટે, ખાદીક્ષેત્રને ચડાવી દીધું હશે. એ તે જાણીતી વાત છે, કે ખાદી-કાર્યકરોમાં મિલ સાથે સંકળાયેલી વ્યક્તિઓ હતી. અને મિલેની ખરીદાયેલી
વ્યક્તિઓ અંદરખાનેથી ખાદીની જાત સુધરતી અટકાવવાનું, તેને મેંદી બનાવવાનું, તેના વિકાસમાં વિને નાખવાનું કામ શરૂઆતથી કરતી હતી એમ માનવું પડે છે. | પરિણામ એ આવ્યું કે સ્વાધીનતા મળ્યા પછી ખાદી કાપડના ઉત્પાદનમાં પિતાને કશે ફાળે આપી શકી નથી. મુંબઈનાં પરાંઓમાં - જ્યાં કાપડની સેંકડે દુકાને ધમધોકાર ચાલતી ત્યાં ખાદીની દુકાન
એક પણ નથી. અમુક અમુક પરાંઓમાં જે ખાદીની દુકાને છે તેમાંની - ઘણી તે નાની હાટડી જેવી છે અને મુંબઈમાં ૧૭ ખાદીભંડારે વેચાય તેટલી ખાદી પણ નથી વેચી શક્તા.
For Personal & Private Use Only
Page #255
--------------------------------------------------------------------------
________________
૨૫૦ આનાં ત્રણ કારણે છે. માલની વિવિધતાઓને અભાવ, અતિશય ઊંચા ભાવ, અને વેચાણ કરનારા માણસમાં કાર્યક્ષમતાને અભાવ. ખાદીના પુનર્જન્મને ૬૦ વરસ થઈ ગયાં છે. એ ૬૦ વરસમાં ખાદીકપડામાં વિવિધતા આવી નથી. તેની જાત સંતોષજનક રીતે સુધરી નથી. ભાવ વધ્યા છે અને જ્યારે જરૂર હોય ત્યારે મને પસંદ માલ મળતું નથી. ફરક માત્ર એટલે પડ્યો છે કે જે ખાદી એક વરસ ચાલતી તે હવે છ મહિના ભાગ્યે જ ચાલે છે. પણ એ દેષ કદાચ સંકર રૂને હશે, કાર્યકરને નહિ. '
ગ્રામ-ઉદ્યોગ સંઘમાં પણ ભાંગફે? ખાદી ગ્રામ ઉદ્યોગ વિના નહિ ચાલે એવી પણ ગાંધીજીને ખાતરી થઈ ગઈ હતી અને તેથી તેમણે ૧૯૩૪માં અખિલ ભારતીય ગ્રામઉદ્યોગ સંઘની સ્થાપના કરી.
ખાદી માટે રેટિયા, સાળ, રેટિયાની ત્રાક, દેરી, ચરખા, રૂ ઢવાના ચરખા, પીંજણનાં સાધને, પૂણ બનાવવાનાં સાધને, આ તમામ ગ્રામ કે ગૃહ ઉદ્યોગ દ્વારા તૈયાર કરવામાં ન આવે તે ખાદી મોટાં કારખાનાઓની આશ્રિત બની જાય. ગ્રામ-ઉદ્યોગ દ્વારા લેકેની કમાણી વધે તે તેમની ખરીદશક્તિ વધે અને ખાદીની માગ વધે.
પરંતુ ઉદ્યોગપતિઓ ચપળ હતા. તેમણે તે જ અરસામાં સ્વરાજ મળ્યા પછી દેશનું ઉદ્યોગીકરણ કેમ કરવું તેથી તૈયારી માટે આજન પંચની સ્થાપના કરી. અને એમ માનવું પડે કે ગ્રામ-ઉદ્યોગ સંઘમાં પણ તેમણે પિતાના ભાંગફડિયા માણસે ઘુસાડી દીધા હશે. જેથી ગ્રામ-ઉદ્યોગે કદી પગભર થઈ શક્યા નહિ. અને આઝાદી મળતાંની સાથે જ આયોજન પચે તૈયાર કરેલા કાર્યક્રમને અમલ શરૂ થઈ ગ, ગ્રામઉદ્યોગ સંઘ પાસે કોઈ કાર્યક્રમ જ ન હતે.
ગ્રામ-ઉદ્યોગ સંઘે માત્ર બેલાણીનું તલનું તેલ અને કુદરતી મતે મરેલા ઢેરના ચામડાના ચંપલ પહેરવાને જ પ્રચાર કરીને સંતોષ મા. જે આગેવાનોએ બાર વરસ સુધી બળદઘાણીનું જ તેલ વાપરવાને પ્રચાર પિતાનાં ગળાં બેસી જાય એવા બુલંદ સ્વરેએ કર્યો,
For Personal & Private Use Only
Page #256
--------------------------------------------------------------------------
________________
૨૫૧
તેમણે જ પ્રધાનપદની ખુરશી પર બેસવાની સાથે જ બળદઘાણને ચાલવાની સગવડ કરી આપવાને બદલે તેલ-મિલેને નવી નવી મિલે ચાલુ કરવાના પરવાના આપીને જેઓ બેલઘાણી ચલાવતા હતા તેમને ગૂંગળાવી નાખ્યા. - જે આગેવાને કુદરતી મિતે મરતાં પશુઓનાં ચામડાંના ચંપલે પહેરવાની સલાહ આપતાં કદી થાકતા ન હતા, તેમણે પ્રધાનપદની ખુરશીમાં બેસતાં જ નવાં નવાં કતલખાનાઓ શરૂ કરવાના પરવાના આપીને તેને કુદરતી મોતે મરવાને અધિકાર જ એ અબોલ. પ્રાણીઓ પાસેથી આંચકી લીધે.
દેશને સહુથી મોટો અને સહુથી અગત્યને ગૃહ ઉદ્યોગ હિતે (અને હજી પણ એ જ હેઈ શકે) શુદ્ધ ઘીનું ઉત્પાદન કરવાને. અંગ્રેજી શાસનમાં તે ઉદ્યોગને ગૂંગળાવી દેવાના બદઇરાદાથી કંપનીને વેજિટેબલની ફેકટરી શરૂ કરવા દેવામાં આવી હતી અને તેથી આપણા આ સહુથી મહત્વના ગૃહ ઉદ્યોગને ગંભીર ફટકો પડ્યો હતો, જે આગેવાનોએ ૧૭ વરસ સુધી આ ફેકટરી બંધ કરવા આગ્રહ સેવ્યું હતું, જેમણે આ વેજિટેબલને ઝેર સાથે સરખાવ્યું હતું, તેમણે જ પ્રધાનપદ મળતાં આવી ફેકટરીઓના નવા પરવાના કાઢી આપવાનું અને દેશના સહુથી મેટા ગૃહ ઉદ્યોગને મૃતપ્રાય કરી નાખવાનું પગલું ભર્યું.
ખરી રીતે ગ્રામ-ઉદ્યોગે એકલી બળદઘાણી નથી. લુહાર, સુતાર, કુંભાર, મેચી એ બધા વર્ગોના ધંધા અગત્યના ગ્રામ ઉદ્યોગે છે. એટલું જ નહિ દેશના અર્થતંત્રની કરોડરજુ છે. આ તમામ ધંધા આઝાદ હિંદની સરકારેએ મેટા ઔદ્યોગિક એકમેને ચરણે ધરી દીધા. ગ્રામ ઉદ્યોગના વિકાસ માટે કશું જ આજન કર્યું નહિ
- આને એક દાખલે જાણવા જેવું છે. | સ્વરાજ્ય મળ્યા પછી પામેન્ટની ગાંધી લેબીએ અથવા તે એ. આઈ. સી. સી. એ સરકારને ભલામણ કરી કે રાજ્યને કાગળ જોઈએ તે તમામ હાથબનાવટના કાગળ વાપરવા, અને તે જે ન મળે
For Personal & Private Use Only
Page #257
--------------------------------------------------------------------------
________________
રપર તે બનાવી લેવા. તેમની ફરજ ત્યાં પૂરી થઈ ગઈ. આવી ભલામણ કરીને તેમણે પોતે ગાંધીમાર્ગે ચાલે છે એવી છાપ ઊભી કરી.
વરસે પછી કોઈએ લેકસભામાં હાથબનાવટના કેટલા કાગળ સરકારે વાપર્યા છે તેને સવાલ પૂછયો ત્યારે ઘણું કરીને વેપાર પ્રધાને કહ્યું કે અમુક કરોડ રૂપિયાના મિલના કાગળ સરકારે વાપર્યા છે અને હાથબનાવટના ૩૯ હજાર રૂપિયાના વાપર્યા છે, કારણ કે એથી વધુ અમને મળી શક્યા નહિ. ખુલાસામાં તેમણે કહ્યું કે ગ્રામ-ઉદ્યોગ સંઘ હાથકાગળની કોઈ યેજના લઈને અમારી પાસે આવ્યું નથી.
ઉદ્યોગપતિઓ કાગળની મિલેની યોજના લઈને મારી પાસે આવ્યા. મને કાગળની જરૂર હતી એટલે તેમની વૈજના મંજૂર કરી.
બીજી તરફ ગ્રામ-ઉદ્યોગ સંઘે ગ્રામ-ઉદ્યોગ વિકાસ પામે માટે તેમને જરૂરી સહાય કરવાને બદલે પોતે જ ઉત્પાદકે બની બેઠા અને પિતાની લાગવગ તેમ જ સત્તાના જોરે નાના ઉત્પાદકોને ગૂંગળાવી દીધા.
ગામડાંઓમાંથી સસ્ત માલ આ સંઘે પાસે વેચાવા માટે આવતે તે વેચવાને બદલે બે-ચાર મહિના રાખીને તે નથી ખપતે કહીને પાછો મોકલી આપવાના પ્રસંગે પણ બનતા.
- આ બધાં કાર્યો એ અંદરથી ભાંગફોડ થવાની નિશાની છે. આ ભાંગફેડને સામને ન થઈ શક્યો કારણ કે ખાદીને અને ગ્રામ* ઉગેને ગોરક્ષા અને સંવર્ધનનું રક્ષણ ન હતું.
ઉત્પાદન-ખર્ચ ઘટાડે ગ્રામ ઉદ્યોગ અને ખાદી અર્થશાસ્ત્રમાં અનાજ એ ચલણું નાણું છે. ઉદ્યોગ વિકાસ માટે નાણું સસ્તું દેવું જોઈએ. યંત્ર-ઉદ્યોગનું ચલણી -નાણું સિક્કા એને મોંઘું બનાવી શકે છે.
ચંદ્યોગમાં નેટના ચલણી નાણુને ફુગા શાપરૂપ હોય છે. પણ ખાદીના અર્થશાસ્ત્રમાં અનાજના ચલણના નાણાને ફુગા આશી- ર્વાદરૂપ હોય છે. ગાંધીજીએ ખાદીની ઘોષણા કરી તે વખતે હજી ગામડાંઓમાં અનાજને ઉપયોગ ચલણી નાણુ તરીકે થતું. લેકેને
For Personal & Private Use Only
Page #258
--------------------------------------------------------------------------
________________
૨૫૩ અનાજના બદલામાં તેલ, ગેળ વગેરે ચીજો મળતી. શહેરોમાં પણ બાજરાના બદલામાં બેર, રાયણ, કરમદાં જેવાં ફળ છૂટથી મળતાં.
જે કાંતનારાઓને પૂરી આવકના બદલે અનાજ મળે તે ખાદીને ઉત્પાદન ખરચ સ્થિર રહી શકે. પણ અનાજને ચલણી નાણું બનાવવું હોય અને એ નાણાને ફુગા કરી ભાવેને વધતા અટકાવવા હેય: તે તેની સહુ પ્રથમ શરત સંપૂર્ણ ગેરક્ષા અને જલરક્ષા કરીને. જમીનને વધુ સમૃદ્ધ બનાવી ઉત્પાદન ખરચ નીચું લાવવાની છે. એ સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. પ્રજાના દુર્ભાગ્યે આ વિષયને કદી વિચાર જ કરવામાં આવ્યું નથી.
બજાર અવશ્ય છે. એવી દલીલ કરવામાં આવે છે કે ગામડાંઓમાં ખાદી માટે બજાર નથી. રેટિયાથી આવી મેઘવારીમાં પેટ ભરાય તેટલું વળતર મળી શકે નહિ, અને આ વિકાસ પામી રહેલા વૈજ્ઞાનિક યુગમાં ખાદી અને ટિયાને કોઈ સ્થાન નથી.
હું આગળ જણાવી ગયું છું કે ખાદી એ મહેને આર્ય પ્રજાની સંપૂર્ણ વૈજ્ઞાનિક શેલ છે, અને એક મહાન અર્થશાસ્ત્ર છે.
બજાર નથી એ દલીલ નાપાયાદાર છે. આજના રાજદ્વારીઓએ સંપૂર્ણ અહિંસક અને નિરામિષાહારી પ્રજાને, જે ઇંડાં અને માછલીને, અડતાં પણ અભડાતી તેને તે ખાલી કરીને વિશાળ બજાર બેલી. નાખ્યું છે. કબૂતરને ચણ નાખનારી પ્રજાને ઘેટાં અને ડુક્કર કાપતી કરી દીધી છે. અને દશ હજાર માઈલ દૂર બેઠેલા પરદેશીઓએ, ગામડાંના લેકે કે જેમણે કેકાડેલાનું નામ પણ નહોતું સાંભળ્યું તેમને મફત મળતા પાણીને બદલે મેંઘાદાટ કોકાકોલા પીતા બનાવી દીધા, ગામડાંની હાટડીમાં પણ પિપરમીટ અને ઍકલેટ પહોંચાડી. દીધાં, અને જે કેમની સ્ત્રીઓ છેક ૧૫૦ની સાલ સુધી કાંતેલ અને હાથે વણેલ ઊનનાં કપડાં સિવાય બીજા કપડાંને હાથ પણ અડાડતી, નહિ, તે સ્ત્રીઓને નાયલેનની ફેશનેબલ સાડીઓ પહેરતી કરી દીધી છે.
આમ યંત્રોદ્યોગપતિઓ અને રાજદ્વારીએ જ્યાં શૂન્યમાંથી સર્જન,
For Personal & Private Use Only
Page #259
--------------------------------------------------------------------------
________________
૨૫૪ કરી શક્યા, ત્યાં જે વસ્તુની તાતી જરૂર છે તેનું બજાર ન મળે તે દલીલ વાહિયાત છે. ખરું કારણ ભાંગફેડ સિવાય બીજું હેઈ શકે એમ માની શકવું મુશ્કેલ છે.
ભારતની ધર્મચુસ્ત સ્ત્રીઓનાં મહિલા મંડળને ઉપગ, ખાદી -અને ગ્રામ ઉદ્યોગના પ્રચાર માટે અને અનાજને ચલણી નાણા તરીકે ગામડાઓમાં ફરીથી અવકાશ પેદા કરવા માટે કરવાને બદલે તેમને ગર્ભનિરોધ અને ગર્ભપાતના પ્રચાર માટે ઉપયોગ કરવામાં આવ્યું. એનાથી વધુ અધઃપતન બીજું કયું હોઈ શકે?
જયારે રેટિયે ઘેર ઘેર ચાલુ હતું ત્યારે કાંઈ તમામ સ્ત્રીઓ પિટિયું રળવા રંટિયે ચલાવતી નહિ. એ કલાની ખાતર કંતાતે, યજ્ઞ તરીકે કતા, સમયને સદુપયોગ કરવા પણ કતા. '
આજની પરદેશી સંસ્કૃતિએ કરોડપતિ કુટુંબની સ્ત્રીઓને ફાઈવ સ્ટાર હોટેલમાં માછલી ખાવા ધકેલી છે, જુગારની કલબ અને દારૂની મહેફીલમાં ધકેલી છે. પિતાનાં બાળકને આયાઓને સેંપી ઓફિસમાં ટાઈપ કરવા ધકેલી છે. લખપતિઓની સ્ત્રીઓને અંગ્રેજી ભણ્યા પછી - સમય ક્યાં પસાર કરે તેની સમસ્યા ઊભી કરી છે.
- આ તમામ વર્ગની સ્ત્રીઓને મહિલામંડળે વિવિધ ઉદ્દેશે માટે રંટિયો કાંતતી કરી શક્યાં હતા અને તેમ કરીને હરિજન કોમને
સવર્ણોની વધુ નજદીક લાવીને આજની બે કે વચ્ચે પડેલી તિરાડે - અટકાવી શક્યા હોત.
પ્રજાએ એ નક્કી કરવું પડશે કે તેમણે મોટા ઔદ્યોગિક એકમ અને વિશ્વ બેંકની કઠપૂતળી જેવા રાજદ્વારીઓને હાથે આ દેશને વૈજ્ઞાનિક પ્રગતિને નામે જગલિયતમાં ધકેલી દે છે, કે ક્લાઈવ અને વિસન જેવા વચની અને દગાબાજ નેતાઓને ફેકી દઈ પિતાની સૂઝ અને વહેવારકુશળતાથી ફરીથી દેશમાં ગોરક્ષાદિ ચતુરંગી ચૂકથી રક્ષિત ખાદીના અર્થશાસ્ત્રને જીવંત કરી ત્રીજી દુનિયાને માર્ગદર્શન આપી, રાજ્યની વિનાશકૂચ સામે અવધ મૂકી વિશ્વને બચાવી લેવું છે?
For Personal & Private Use Only
Page #260
--------------------------------------------------------------------------
________________
અખતરામાં રહેસાઈને પાયમાલ થતી
પ્રજાને બેલી કોણ બનશે?
લેશાહી, ધર્મનિરપેક્ષતા, સમાનતાના ગરા અને કાળા અંગ્રેજોએ દેશની પ્રજા ઉપર લાદી બેસાડેલા અખતરાઓ!
- ત્રીસ વર્ષ તે વીતી ગયાં! આ અખતરાઓ ખતરા પુરવાર થઈ ચૂક્યા છે. આ પ્રયોગે પાયમાલીની પાયલેટ-કાર બની ચૂક્યા છે. અને છતાં ફરી તે જ વાત ચાહે મોરારજીભાઈ વડાપ્રધાન થાય કે ચાહે વાજપેયી વડાપ્રધાન થાય સહના મેંમાં એક જ વાત લોકશાહી ધર્મનિરપેક્ષતા, સમાનતા!
છ-બાર મહિનામાં પરિણામ ન મળે તે અભણ વેપારી પણ ઘ બદલી નાંખે છે! અને આ ભણેલા લેકેને થયું છે શું? - હજી મારે તમને ચેતવતાં કહેવું છે કે જે ભૂતપૂર્વ સિદ્ધ પરંપરાઓ હતી તેની જ પુન:પ્રતિષ્ઠા કરે એથી તમારે પગે કરવામાં શક્તિ, સંપત્તિ, સમયની બરબાદી નહિ કરવી પડે. અને આ બધી વસ્તુઓ એ સિદ્ધ તના વિશિષ્ટ વિકાસમાં જ ઉપયોગ થવા લાગશે.
જ્યારે તમારી મેટર છેટે જ રસ્તે ચડી ગઈ હોય છે ત્યારે તેની ખબર પડ્યા બાદ શું તમે પીછેહઠ નથી કરતા! I ! ઘડિયાળના કાંટા વધુ આગળ ગયા છે. હવે પાછા ફેરવ્યા વિના રસ્તે નથી. એમાં નાલેશી નહિ થાય. પ્રજા ભગવાનની જેમ પૂજા કરશે.
પં. શ્રી ચંદ્રશેખરવિજયજી ગણિવર
-
For Personal & Private Use Only
Page #261
--------------------------------------------------------------------------
________________
[૩૨]
હવે શું કરવું? ભારતીય અર્થશાસ્ત્ર અને આર્યસંસ્કૃતિ, તે બન્નેનું અવમૂલ્યન, તેને સામાજિક પ્રત્યાઘાત અને બેટી અમાનવીય તેમ જ તરંગી
જનાઓ વગેરે વિષયેની કમલ પ્રકાશન ટ્રસ્ટે પ્રગટ કરેલી વિશ્વમંગળ ગ્રંથમાળાના અન્વયે મારાં એક્ટીસ પુસ્તકમાં ટૂંકુ વર્ણન અપાઈ ગયું છે. વચ્ચે તેના વિકલપ પણ સૂચવ્યા છે. વાચકેએ તેમાં ઊંડે. રસ લીધે છે. ઘણા તે પત્રો લખે છે કે આ પુસ્તકો આપણા પ્રધાનેને મેકલે. કેટલાક વધુ ઉત્સાહી વાચક બંધુઓ પિતે તે પુસ્તક પ્રધાનને. મેકલી ચૂક્યા છે.
વાઘને આપણે કહીએ કે, “ભાઈ, તે આ બકરીને પંજામાં પકડી છે. જે તે કેવી તરફડે છે? એનું બચ્ચું બિચારું ભૂખરી પીડાઈને મરી જશે. માટે આ બકરીને છેડી દે અને આજથી કેઈની હિંસા ન કરવાની પ્રતિજ્ઞા લે.” - શું વાઘને આ શિખામણ ગમશે ? - ચિતોડના રાણા રાજસિંહે ઔરંગઝેબને પત્ર લખ્યું કે, “હિંદુઓ. ઉપર જાજ્યિારે બંધ કરે.” તે વેરે બંધ કરવાને બદલે ઔરંગઝેબે લાખના લશ્કર વડે મેવાડ ઉપર ચડાઈ કરી અને લડાઈમાં હજારો. સૈનિકે મરાયા.
પરદેશી સંસ્કૃતિથી પ્રભાવિત થયેલી પરદેશી યાંત્રિક અર્થવ્યવસ્થા સાથે પ્રેમમાં પડીને ભાગીદારીમાં જોડાયેલી, પરદેશી સહાય વિના એકે પંચવર્ષીય યોજના ન ઘડી શકેલી, પરદેશી કરજ કરવામાં ગૌરવ અનુભવતી અને શેષણર ઉદ્યોગના અધિપતિએની આંખને ઈશારે નાચતી સરકાર પાસેથી ભારતીય અર્થવ્યવસ્થાને સ્વીકાર કરવાની, હિંદુ સંસ્કૃતિની મર્યાદામાં રહીને હિસક જનાઓ અને પશુઓની,
For Personal & Private Use Only
Page #262
--------------------------------------------------------------------------
________________
૨૫૭
પ્રાણીઓની, પક્ષીઓની, જીવ તુઓની ઘેાર હિંસા બંધ કરવાની આશા રાખવી એટલે બુદ્ધિનું દેવાળું કાઢવું.
પ્રજા સ્વયં કામે લાગી જાય આ મહાન કાર્ય કરવાની નથી આ સરકારાની તાકાત, નથી હિમ્મત, નથી સૂઝ. એ તા પ્રજાએ પાતે જ ભારે ભેગા આપીને શાષક, હિં*સક અને યાંત્રિક પશ્ચિમી અથ શાસ્ત્રના દેશી-વિદેશી ધુરધરાના હુંકારની સામે પડીને આય સંસ્કૃતિ અને ભારતીય અર્થાંશાઅને ક્રીથી સજીવન કરવાં જ પડશે.
-
તે પછી પ્રજાએ તે સિદ્ધ કરવા શું કરવું ? —એ પ્રશ્ન મહત્ત્વને છે. જો પ્રજા આ કાય' સફળતાથી પાર પાડે તે શું થાય અને જો પેાતાના અંગત સ્વાર્થમાં મસ્ત રહીને આવી રહેલી અધાતિ અને ધર્મસંસ્કૃતિ તેમ જ સમાજવ્યવસ્થાના મહાનાશની આવી રહેલી આંધી પ્રત્યે ખેપરવા રહે તેા શું થાય એ બન્ને પ્રશ્નોની ચર્ચા અહી જરૂરની છે.
પાણીના દુકાળને દેશવટે આ ભારતવાસીઓએ સંસ્કારી, સશક્ત, સમૃદ્ધ અને બીજી પ્રજાઓને અનુપદ્રવી એવી મહાપ્રજા તરીકે બહાર આવવું હશે તે સહુ પ્રથમ તેણે આ દેશમાંથી દૂષિત હવાને દૂર કરી વાતાવરણ શુદ્ધ કરવું પડશે અને પાણીના દુકાળને દેશવટા આપવા પડશે.
હવા અને પાણી બન્ને આજે જંતુનાશક ઝેરી દવાઓના છંટકાળથી, કારખાનાંઓનાં ઝેરી રસાયણેાના કચરાથી અને જમીન તેમ જ આસમાનમાં ચાવીસે કલાક બળતા લાખા ટન ઝિલ અને પેટ્રોલના ઝેરી ધુમાડાથી, અને સહુથી વધુ તે અણુરજથી ઝેરી બન્યાં છે.
આ અશુદ્ધ હવા અને પાણીએ કૅન્સર, ટી. બી., કિડનીનાં અને હ્રદયનાં દરદો પેદા કર્યો છે, તેા પાણીના દુકાળે ચામડીનાં દરદો પેદા કર્યો છે. દૂષિત પાણી પીને લાખા માનવીએ મરડાના અને કમળાના રાગના ભાગ બન્યા છે. પશુષ્ટિ પણ એમાંથી ખચી શકી નથી.
ભા. ૪-૧૭
For Personal & Private Use Only
Page #263
--------------------------------------------------------------------------
________________
૨૫૮ પાણી અને વૃક્ષની એક જટિલ સમસ્યા છે. વાતાવરણ એટલું તે ભયજનક રીતે બગડયું છે કે એની શુદ્ધિ માટે ચેડાંઘણું વૃક્ષોથી નહિ ચાલે. વિશાળ જંગલે ઉછેરવાં પડશે અને લાખોની સંખ્યામાં યજ્ઞ, હવન, પ્રેમ કરવા પડશે. પણ જે વૃક્ષો ઉછેરવાનું કાર્ય પ્રથમ હાથ ધરીએ તે પાણીને દુકાળ વધુ પ્રદેશમાં ફેલાઈ જવાને ભય છે. જે વૃક્ષે વધારે ઉછેરવા જઈશું તે તે વૃક્ષનાં મૂળ જમીન નીચે જે કાંઈ થોડુંઘણું પાણી બચી ગયું છે તે પાણી પિતાનાં મૂળ વડે ઉપર ખેંચી લઈને પાંદડાં દ્વારા વાતાવરણમાં ફેકી દઈને જમીન નીચેનું બચી ગયેલું પાણુ ખલાસ કરીને પછી પોતે પણ પાણી વિના સુકાઈ જશે. ' એટલે સહુ પ્રથમ જરૂરિયાત રેખી હવાની હોવા છતાં પ્રથમ કાર્ય પાણીના દુકાળને દેશવટો આપવાનું અને તેની સાથે જંગલઉછેરકાર્યને જોડી દેવાનું રહેશે.
કુદરતી ભૂગર્ભ નહેરે પાણી વિના એકલું માનવજીવન જ નહિ, સમગ્ર જીવસૃષ્ટિ બચી શકશે નહિ. પાણી વિના સ્વચ્છતા નથી, સ્વાધ્ય નથી, સૌંદર્ય નથી, સમૃદ્ધિ નથી, સંસ્કૃતિ પણ નથી અને ધર્મ પણ નથી. હિંદુ પ્રજાની સંસ્કૃતિ જલાશને કિનારે પ્રગટી છે. જલાશને કિનારે કિનારે પાંગરી છે અને જલ દ્વારા દરેક ઘરમાં ફેલાઈ છે.
કુદરતે ભારતને હજારે નદીનાળાં, તળાવે આપ્યાં. પણ તમામ પ્રજા નદીકિનારે રહી શકે નહિ. દરેક ગામે નદીએ જાય તે જમીન ઉપર માણસને વસવા ધરતી રહે નહિ. એટલે કુદરતે વરસાદનાં પાવીને જમીન નીચે ભૂગર્ભના જળભંડારોમાં સંઘર્યું અને ત્યાંથી જ્યાં જયાં માનવવસતી અને જીવસૃષ્ટિ હોય ત્યાં સરવાણુઓ દ્વારા પોંચાડવું અને ત્યાં એ પાણી કૂવામાંથી પાછું બહાર આવ્યું. જમીન નીચેની પાણીની સરવાણુઓ એ કુદરતે બનાવેલી ભૂગર્ભની (underground) નહેરે છે.
કુદરતે પાણીને જમીનની નીચે સંઘર્યું જેથી તેમાં કચરે પહે
For Personal & Private Use Only
Page #264
--------------------------------------------------------------------------
________________
૨૫૯ નહિ, સુરજના તાપથી બાષ્પીભવન થઈને સુકાઈ જાય નહિ, અને જમીન ઉપર જગા કે નહિ.
મનુષ્યએ કુદરત સામે પિતાનું દેઢડહાપણ વાપરીને નદીઓ સુકાઈ જવા દીધી. જમીનની નીચેના પાણીને ટયુબવેલેના પ્રેજેક્ટ દ્વારા ખેંચી લીધું. જમીન નીચેના પિલાણને ખાલી કરી નાખી તેમાં દરિયાના પાણીને ધસી આવવાની સગવડ કરી આપી. ફળદ્રુપ જમીન સામે ઉજ્જડ વેરાન થઈ જવાને ખતરે પેદા કર્યો, અને જમીન ઉપર મેટા જળબધે બાંધી તેમાંથી નવી માનવસર્જિત નદીઓ (નહેરે) બનાવવા લાગ્યા.
કુદરતે મનુષ્યને અખૂટ પાણી મફત આપવું. યાંત્રિક, હિંસક અને શેષક અર્થશાસ્ત્રોએ પાણીને કબજે લઈ તેને વેપાર શરૂ કર્યો અને પાણીના વેપાર વડે લેકની સંપત્તિ શોષણખેર ભૌતિકવાદીઓ દ્વારા લૂંટાવા લાગી. પાણીની તંગીથી તેનું ખમીર તૂટવા લાગ્યું, સ્વાથ્ય બગડવા લાગ્યું. વૈજ્ઞાનિક પ્રગતિને નામે, ખેતીવિકાસને નામે જળની બેટી અવહેવારુ અને અવૈજ્ઞાનિક તેમ જ અનર્થિક રોજનાઓ તૈયાર થઈ, જેના વડે સ્ટીલ, સિમેન્ટ અને ઈજનેરી ઉદ્યોમોના ઘરમાં પૈસાનાં પૂર આવ્યા પણ દેશમાં તે પાણીને દુકાળ પ્રસરવા લાગ્યું. - આ સ્થિતિને ઉલટાવવામાં ન આવે તે ગણતરીનાં વરસમાં દેશની ફળદ્રુપ જમીન નીચે દરિયાનું પાણી ધસી આવીને અને ઉપરથી પવન દ્વારા દરિયાની રેતી અને ખારી હવા ધસી આવીને દેશને વેરાન કરી નાખશે. તેઓએ ઝપાટાબંધ દરિયાકિનારાથી વધુ ને વધુ અંદરના ભાગમાં હિજરત કરવી પડશે જેમાંથી જટિલ મુશ્કેલીઓ ઊભી થશે. એકંદરે એ પ્રજાનું ધીમું મત લાવશે.
નદી-તળાવ ખોદી નાખે - તે પછી કરવું શું? એને એક જ ઉપાય છે. પ્રજાએ સરકારના મેં સામે જોઈને લાચારીથી બેસી ન રહેતાં એને ઉકેલ પિતાને હાથે જ કરી લે.
For Personal & Private Use Only
Page #265
--------------------------------------------------------------------------
________________
ર૬૦ સે વરસ પહેલાં દેશનાં લગભગ તમામ નદી-નાળાંમાં બારે માસ પાણી વહેતું. એ પાછું જમીન નીચે નદીના તળમાંથી ઝમીને ભૂગર્ભમાં જમા થતું અને ત્યાંથી સરવાણી રૂપે વહેતું થઈને કૂવામાં આવતું. જમીનનું ધેવાણ થઈને તેની માટી નદીઓમાં અને તળાવમાં પડવા લાગી. એટલે નદીઓનું તળ ઊંચું આવવા લાગ્યું. જમીનનું ધોવાણ હજારે વરસ સુધી ન થયું અને માત્ર સે વરસમાં જ કેમ થવા લાગ્યું? –એ પ્રશ્ન કોઈને પણ થાય એ સહજ બાબત છે. •
એ વાણુ જગલેને નાશ કરી નાખવાથી અને ચરિયાણેનું નિકંદન કાઢી નાખવાથી થયું. નદીકિનારા ઉપરનાં વૃક્ષનાં મૂળ અને નદીકિનારાઓના ઢાળ ઉપર ઊગેલાં ઝાડ અને ઘાસનાં મૂળ, નદીકિનારાઓને મજબૂત પકડી રાખતા અને ચોમાસાનાં પૂરમાં તેનું રક્ષણ કરતાં. આ કિનારાઓ પણ નદીના તળિયાથી ૨૦ થી ૫૦ ફૂટ હતા. કિનારા પરનાં વૃક્ષો અને ચરિયાણે કપાઈ જવાથી આ કિનારાઓ રક્ષણ વિનાના થઈ ગયા, અને દર માસે પૂરથી તૂટી જઈને નદીની અંદર પડીને, નદીને છીછરી બનાવી દેવા લાગ્યા. આ કિનારાઓ ઘસાઈને હવે ભાગ્યે જ એકથી બે ફૂટ ઊંચા રહ્યા હશે. સાબરમતી જેવી મહાનદીમાં ૩૦ ફૂટ રેતી ભરાઈ ગઈ છે અને ખંભાતના અખાતનું તળિયું ૪૦ ફૂટ ઊંચું આવી ગયું છે.
જંગલે કેમ અને શા માટે કપાયાં તે આગળ ઉપર જણાવાશે. નદીઓ છીછરી બનીને સુકાઈ ગઈ. નદીઓનું પાણી જમીન નીચે કમ્યા કરતું તે બંધ થઈ ગયું એટલે જમીનની નીચેને પાણી પુરવઠો
કપાઈ ગયે.
- જ્યાં સુધી નાના ગૃહ ઉદ્યોગ અને ગ્રામ ઉદ્યોગો હતા ત્યાં સુધી પાણીને વપરાશ એ છે હતે. અને દરેક ગામડે થોડું થોડું પાણી વપરાતું એટલે પાણીના પુરવઠા ઉપર બે પડતે નહિ.
મોટાં કારખાનાં અને રેલવે થતાં પાણને વપરાશ એકદમ વધી, ગ અને એ સ્થળે એ જમીનની નીચે પાણીનું તળ નીચે જવા
For Personal & Private Use Only
Page #266
--------------------------------------------------------------------------
________________
૧૬૧
લાગતાં તેની અસર આજુબાજુનાં સ્થળ ઉપર પણ પડી. અને તમામ જલાશયનું પાણી ઓછું થઈ જમીનની નીચે ઊંડું ઊતરવા લાગ્યું. એટલે ટયૂબવેલના પ્રોજેક્ટ વડે પાણી ઝપાટાબંધ ખે’ચી લઈને પાણીના તળને જમીન નીચે હજાર ફૂટ સુધી ઊંડું ધકેલી દીધુ. એટલે હવે એ ખાલી પેાલાણમાં, જમીન નીચે દરિયાનું પાણી ધસી આવે છે.
વૈજ્ઞાનિક વિકાસના નામે પશ્ચિમી શાષક અથશાસ્રના આધારે આયાજકોએ નદી સુકાઈ જવા દઈને તેમાં મોટા જળમધ બાંધ્યા અને કુદરતે જમીન નીચે બનાવેલી સરવાણી રૂપી નહેશ સુકાઈ જવા દઈને જમીન ઉપર નહેશ રૂપી માનવકૃત નદીએ ખાદી. પિરણામે ઢાકાને પાણી મળવાને બદલે તેઓ પાણીના દુકાળ અને અમાનવીય કરવેરા નીચે ભી'સાતા ચાલ્યા અને પાણીને બદલે પૈસાનાં પૂર વહેવા લાગ્યાં સિમેન્ટ, સ્ટીલ અને એન્જિનિયરિંગ ઉદ્યોગાનાં ઘરમાં.
જમીનની નીચેથી ધસી આવતું દરિયાનું પાણી, જમીનની ઉપર ધસી આવતી દરિયાની રેતી અને દરિયા ઉપરથી આકાશમાં ફૂંકાતા ખારા પવન જમીનને એક દિવસ સહરાના રણ જેવી અને ખારી બનાવી દેશે. અને ત્યારે જ પ્રજાને એ મુસીબતના ખ્યાલ આવશે, પણ ત્યારે તે બહુ મોડું થઈ ગયું હશે. ત્યારે પ્રજાએ હિજરત કરવાના સમય આવ્યે હશે. પણ હિજરત કયાં કરવી એ જટિલ પ્રશ્ન હશે.
સરકારને હાથે ખાર્ડ પડતા આ વિરાટ પ્રશ્ન હવે પ્રજાએ પેાતાના હાથમાં લેવા જોઈએ. દરેક ગ્રામ પ'ચાયતે પેાતાની હદમાં આવેલા તળાવ કે નદીને ૧૦ થી ૪૦ ફૂટ સુધી ઊંડાં ખોદી નાખવાં જોઈએ. દરેક સશક્ત ગામવાસીએ દિવાળી જતાં જ હાથમાં કઢાળી અને પાવડો લઈને નીકળી પડવું જોઇએ અને રાજ અમુક સમય પેાતાના અને પેાતાના ગામના હિતની ખાતર નદીનું તળ ખાદી આપવું જોઇએ. જે અતિશય ગરીબ છે, કામધા ન મળવાથી અધભૂખ્યા પેટે જીવે છે તે પૂરી સમય સેવા આપે, અને શ્રીમત તેમને રાજ માથાદીઠ એક કિલેા અનાજ આપે. નદીમાંથી માટી નીકળે તે ખેડૂતોને લિલામ કરીને આપી દેવાય. એ માટીથી ખેતરની ફળદ્રુપતા
For Personal & Private Use Only
Page #267
--------------------------------------------------------------------------
________________
૨૬ર
વધે. રેતી કે પથ્થર નીકળે કે ગામના રહેઠાણે બાંધવાના કામમાં આપે. એ વેચીને તથા માટીના લિલામના જે પૈસા આવે તે ખેદનારાઓને મજૂરી પેટે ભાગે પડતાં વહેંચી દેવા પછી નદીમાં નીચે બતાવ્યા મુજબ મૂળથી મુખ સુકી ઇંટ કે પથ્થર અને માટી વડે નાના કુદડા અમુક ચોકકસ અંતર નક્કી કરીને સ્થળે સ્થળે બાંધી દેવા.
પિતાના જ હિતની આ વાત પ્રજા સમજી શકે અને કાર્ય ઉપાડે તે છ થી આઠ મહિનામાં દરેકેદરેક નદી અને તળાવ ખેદી લઈ શકાય. તેમાં માસામાં પાણી ભરાઈ રહે. એ પાણી ફરીથી જમીન નીચે ઝમવા લાગશે અને ખાલી થઈ ગયેલા ભૂગર્ભના પટને ફરીથી ભરી દેશે. એ પાણી કૂવામાં આવીને પાણીના દુકાળને દૂર કરશે અને જમીન નીચે ધસી આવતાં દરિયાના પાણીને અટકાવશે.
જમીનનું ધોવાણ અટકાવો પાણીની અછત દૂર થયા પછી નદીનાળાં અને તળાવે ફરીથી જમીનના છેવાણની માટીથી પુરાઈ ન જાય માટે નદીઓના હેળાવ ઉપર, પર્વતની ધારે ઉપર અને નદીકાંઠાએ ઉપર જ્યાં જ્યાં ખાલી પટ હોય ત્યાં માસામાં ઘાસનાં બીજ છાંટી દેવાં. પહેલા ચોમાસામાં જ ઘાસનાં ચરિયાણે ઊગી નીકળશે. ઉપરાંત નદીના કિનારે કિનારે દર ૨૦-૩૦ ફૂટને અંતરે વૃક્ષે રેપી દેવાં. એટલે જમીનનું ધોવાણું થશે નહિ. પશુઓ માટે ઘાસચારે મળશે. ગામલેકએ અંદરોઅંદર સમજૂતી કરી લેવી કે કેઈએ દિવાળી પહેલાં આ ચરિયાણામાં પોતાનાં પશુઓ ચારવાં નહિ.
' તે ઉપરાંત દરેક ગામના લેકેએ પિતાનાં રહેઠાણે આસપાસ, પાદરમાં, ખેતરેના છેડે–જ્યાં જ્યાં શક્ય હોય ત્યાં જલદી ઊગી નીકળે તેવાં વૃક્ષો ઉગાડવાનું શરૂ કરવું જોઈએ. શહેરમાં વસતા શહેરીઓ પિતે જે ફળ ખાતા હોય છે તેનાં બીજ કૂડાંમાં ઉગાડી તે રેપ દર ચોમાસા પહેલાં ગામડાંઓને ભેટ આપવા જોઈએ. ગામના સરપંચ એ ભેટ સ્વીકારી તેને ચેપગ્ય સ્થળે વાવી દેવાની વ્યવસ્થા કરે. આ રીતે
For Personal & Private Use Only
Page #268
--------------------------------------------------------------------------
________________
૨૬૩ દર વરસે નવાં કરડે વૃક્ષોનું વાવેતર થવા લાગશે અને જમીનના છેવાણ ઉપર સંપૂર્ણ કાબૂ આવી જશે.
જગ કેમ કપાયાં? બળતણ અનાજ જેટલું જ કીમતી છે. બળતણ ન હોય તે અનાજની ગૂણીએ પડી હોય તેની પણ કાંઈ કિંમત નથી. કારણ કે અગ્નિ વિના અનાજ રવાય નહિ અને રાંધ્યા વિના ખાઈ શકાય નહિ.
આપણે ત્યાં બળતણનું મુખ્ય સાધન ગાયના છાણનાં છાણુનું હતું. બાળક જન્મે ત્યારે માતાને અને બાળકને શેક કરવા, રસોઈ કરવા, ઘરમાં રાજ ધૂપ કરવા, યજ્ઞમાં હેમ કરવા માટે કે મૃત્યુ પછી પછી શબને બાળવા માટે છાણનાં છાણાંના અગ્નિને ઉપયોગ થત.
ગોવધની નીતિને કારણે છાણની ખેંચ વધતી ગઈ અને સરકારી અમલદાની દેરવણી નીચે જગલે કપાવા લાગ્યાં અને તેનાં લાકડાં રસોઈ માટે વપરાવા લાગ્યાં. ગોવધની નીતિને કારણે સામુદાયિક બેકારીમાં સપડાયેલા હરિજને અને બીજા પશુપાલકે રેજી મેળવવા જંગલે કાપી તેનાં લાકડાં વેચવાના કામમાં લાગી ગયા.
બ્રિટિશ શાસને કાપવા માટે પશુએ આંચકી ન લીધાં પણ તેને પાળી ન શકાય એવી સ્થિતિ પેદા કરીને પિતાનાં પશુએ રસ્તા ઉપર રઝળતાં મૂકી દેવા લેકેને ફરજ પાડી જ્યાંથી તે કતલખાને જવા લાગ્યાં. અને પશુઓની કતલ દ્વારા બળતણની ખેંચ ઊભી કરી, બાળવા માટે લાકડાનું બજારે ઊભું કર્યું અને આપણા જ માણસને પ્રથમ બેકાર બનાવ્યા અને પછી તેમના હાથે જંગલે કાપવાની શરૂઆત કરી. .
એ જંગલોના અબજો રૂપિયા ઇંગ્લંડ મોકલી આપ્યા - હવે જંગલેને સંપૂર્ણ નાશ થઈ ગયે છે. ચરિયાણે ઉજ્જડ પડયાં છે. જે બહુ ઝડપથી જંગલે પાછાં ઊગે નહિ તે આપણી જમીનની ફળદ્રુપતા તદન ચાલી જશે. સૌરાષ્ટ્રમાં એક એકરે સે મણ બાજરે ઊતરતે. આજે ભાગ્યે જ ૩૦ થી ૪૦ મણ ઊતરતે હશે. જમીનની જે ફળદ્રુપતા આપણે ગુમાવી છે તે પાછી મેળવતાં ૫૦૦
For Personal & Private Use Only
Page #269
--------------------------------------------------------------------------
________________
૨૬૪
વરસે લાગશે. અને તે પશુ સાચા રસ્તાના પ્રયત્ન કરશું તેા. આજે છે તે સ્થિતિ ચાલવા દઈએ તે આપણી જમીન જે એક સમયમાં વિશ્વની શ્રેષ્ઠ ફળદ્રુપ જમીન હતી તે સહરાના રણુ જેવી વેરાન
અની જશે.
કરોડા વૃક્ષ ઉગાડા માટે ફળદ્રુપતા અને જલાશયાના રક્ષણ માટે વૃક્ષા ઉગાડીને જગલાના પાયા નાખવાની જવાબદારી પણ પ્રજાએ ઉપાડી લેવી જોઇએ. વૃક્ષા કેમ ઉગાડવાં એ તા ઉપર જણાવ્યું છે. દર વરસે કરોડ વૃક્ષા ઊગતાં જાય તે પછી વૃક્ષેાનાં ઝુંડને જગલામાં ફેરવી નાખવાનું કામ આપણાં પશુ-પક્ષી કરી આપશે. જેમ જેમ વધુ ને વધુ વૃક્ષા ઊગતાં જશે તેમ તેમ કરાડાની સંખ્યામાં પક્ષીઓ આ દેશમાં આવવા લાગશે. તેઓ જે ઝાડ ઉપર આશ્રય લેશે તે ઝાડનાં ખરી પડતાં પાન, તેના ઉપર પડતી પક્ષીઓની હગાર, તેની ઉપર પડતી ઘેટાં અને અકરાંની લીડી અને સૂતર—આ બધાનું શ્રેષ્ઠ કમ્પાસ્ટ ખાતર બનીને જમીનની ફળદ્રુપતા પાછી વધવા લાગશે અને પક્ષીઓની હગારમાંથી તેમ જ ઘેટાં-બકરાંની લી'ડીએ સાથે તેમણે ખાધેલાં કળાનાં ખીજ પાછાં જમીન ઉપર પડતાં જશે અને તેમાંથી નવાં નવાં વૃક્ષ ઊગતાં જ જશે. જગàા ઉગાડવાનું કાર્ય ખરચાળ નથી. એ માત્ર સમય અને ચેાગ્ય આયેાજન માગે છે. વહેવારુ આયેાજન કરીએ અને લેકમાં જગલે વિશેનું, વિવિધ વૃક્ષા વિશેના જ્ઞાનના પ્રચાર કરીએ તે પણ જંગલનું બંધારણ બંધાતાં ૧૦૦ વરસ લાગશે. જગલ તે તેને જ કહેવાય જેમાં પાંચ ફૂટથી આગળ તમારી નજર પહોંચી શકે નહિ અને તેની કેડીએ કેડીએ ચાલવું હોય તે પણ તમારે બન્ને હાથથી ઝાડની ડાળીએ ખસેડતાં ખસેડતાં ચાલવાની જગા કરવી પડે.
છાણના પુરવઠો વધારો
વૃક્ષેાનાં ઝુ'ને જગલ ન કહેવાય અને આવાં ઝુંડ આપણે દર ત્રણ વરસે વધારતા જઈને પાંચ વરસમાં જમીનનું ધાવાણુ અટકાવી
For Personal & Private Use Only
Page #270
--------------------------------------------------------------------------
________________
શકીએ. અને વૃક્ષનાં ઝુંડ વધારવા માટેની પહેલી શરત એક જ છે. -છાણને પુરવઠો વધાર. સંપૂર્ણ પશુધબંધી કર્યા સિવાય છાણને પુરવઠે વધી શકે નહિ.
ગામડાઓના ૫૦ થી ૫૫ કરેડ માનવીઓ માટે બળતણ એ પાયાની જરૂરિયાત છે. એટલે જ્યાં સુધી તેમને છાણનું બળતણ પૂરતા પ્રમાણમાં ન મળે ત્યાં સુધી તેઓ વૃક્ષો કાપવાના અથવા તેનાં લાકડાં ખરીદવાના જ. તે બીજા હાથ ઉપર હજારે બેકારે, ઝાડ કાપીને લાકડાં વેચી પેટ ભરે છે તેમને વધુ સારે ધન આપીએ ત્યાં સુધી તેઓ આપણે જેટલાં વૃક્ષો વાવીશું તે બધાં કાપી જશે.
બેકારી નિવારણને એક માત્ર ઉપાય સંપૂર્ણ પશુધબંધી બ્રિટિશ શાસનમાં ૩૫ લાખ બેકાર હતા. આજે ચાર કરોડ છે. મોટા યાંત્રિક ઉદ્યોગેથી બેકારીનાબૂદીના તરંગ હાસ્યાસ્પદ છે. ૧૫ હજાર કરોડ રૂપિયા મોટા ઉદ્યોગમાં કથા પછી ૧૫ લાખ બેકારે પણ રેજી મેળવી શક્યા નહિ. ઊલટું બેકારોની સંખ્યામાં સાડા ત્રણ કોડને વધારે થયે. આનું કારણ વસ્તી વધારે બતાવે છે. એ કારણ જે માનીએ તે આપણું બુદ્ધિનું દેવાળું કાઢયું ગણાય. કારણ કે ૩ર વરસમાં વસ્તીવધારે ૧૦૮ ટકાને છે, જ્યારે બેકારની સંખ્યાને વધારે ૧૧૪૩ ટકાનો છે.
ગૃહ ઉદ્યોગ અને ગ્રામ્ય ઉદ્યોગ વિકસાવો બેકારી, ગૃહ ઉદ્યોગ અને ગ્રામ્ય ઉદ્યોગ દ્વારા જ અંકુશમાં લાવી શકાય. મેટા યાંત્રિક ઉદ્યોગ સંરક્ષણકાર્ય માટે કે શ્રીમતની. મોજશેખની વસ્તુઓ માટે ભલે ચાલે, પણ લેકેની જીવન જરૂરિયાતની ચીજો તે ગૃહ ઉદ્યોગ કે ગ્રામ્ય ઉદ્યોગ દ્વારા જ પેદા કરવી જોઈએ. આવી ચીજમાં મુખ્ય વસ્તુઓ છે અનાજ ઉપરાંત દૂધ, શુદ્ધ ઘી, ખાંડ, ગળ, કપડાં કાગળ, તેલ, ખેતી માટે તેમ જ ઘરવપરાશ માટે લેઢાની ચીજો, લાકડાની અને માટીની ચીજો, ચામડું કેળવવું અને તેમાંથી વિવિધ વસ્તુઓ બનાવવી, કાલાં ફેલવાં, ડાંગર અને કોળ કડવાં,
For Personal & Private Use Only
Page #271
--------------------------------------------------------------------------
________________
બળદગાડાને વાહનવહેવાર, દેશી વહાણેને (શઢથી પવન વડે ચાલતાં વહાણ) દરિયાઈ વાહનવહેવાર, ટૂંકા અંતર માટેને ઘેડા વડે ચાલતે વાહનવહેવાર, રેટિયે, ગરમ, સૂતરાઉ તથા રેશમી કાપડનું હાથશાળ ઉપર વણાટકામ, રંગકામ, કાપડનું છાપણી કામ અને આ બધાં ક્ષેત્રમાં હાલના ચારેચાર કરોડ માણસને કામ આપવાનું મુશકેલ નથી. - આપણે દર વરસે કરડ ગા-ભેંસની કતલ કરીને પાંચ કરોડ ટન છાણ ગુમાવીએ છીએ અને દૂધ અને શુદ્ધ ઘીના અંદાજે ચારથી પાંચ લાખ ઉત્પાદકોને બેકાર બનાવીએ છીએ અને ઓછામાં ઓછા ૩૦ થી ૪૦ લાખ બળદે ગુમાવીને પંદર લાખ માણસનું રેજીનું સાધન ઝૂંટવી લઈએ છીએ.
દર વરસે ૧૦ કરેડ ઘેટાં-બકરાંની કતલ કરીને તેમની લીંડીનું પાંચ કરોડ ટન ખાતર, છ થી સાત કરોડ કિલે ઊન અને ઓછામાં ઓછું બે અબજ લિટર દૂધ ગુમાવીને ઊન કાંતનારાઓની ઊની કાપડના વણકરની અને દૂધના ક્ષેત્રમાંથી આશરે એકાદ લાખ માણસોની અને
એકાદ લાખ ભરવાડોની રેજીનું સાધન અને કરોડો આબાલવૃદ્ધોનું પિષણ, તેમ જ લાખે ગરીબનું ઠંડીથી બચવાનું સાધન આંચકી લઈએ છીએ.
ઉપર જણાવેલા તમામ ગૃહ કે ગ્રામ ઉદ્યોગને પાયે પશુઓ છે, એટલે પશુવધ સંપૂર્ણ બંધ કર્યા વિના બેકારી ઓછી થાય નહિ, જંગલ બચે નહિ. જમીનની ફળદ્રુપતા નાશ પામતી અટકે નહિ અને જલાશને નાશ પણ અટકી શકે નહિ.
દૂધ અને શુદ્ધ ઘી પિષણનાં શ્રેષ્ઠ સાધને મનાય છે. જ્યાં સુધી લેકેને એ પૂરતા પ્રમાણમાં અને તેમને પોષાય એ ભાવે મળે નહિ ત્યાં સુધી બીમારીઓ વધ્યા કરે, દવાની માગ વધ્યા કરે, દવાની ફેકટરીઓ વધ્યા કરે, દવાને લેકીને ખરચ વધ્યા કરે, તેમ તેમ તેમની સમૃદ્ધિ ઘસાયા કરે. દેશની અબજો રૂપિયાની મૂડી આ અનુત્પાદક અને બિનજરૂરી દવાની ફેકટરીઓમાં સલવાતી જાય છે.
પ્રજા પિતાનાં સામર્થ્ય અને સૂઝ વડે નાશ પામેલાં જલાશ
For Personal & Private Use Only
Page #272
--------------------------------------------------------------------------
________________
૧૬૭
( નદી, નાળાં, તળાવા અને વાવવા) ફરીથી જીવંત કરે અને ચરિયાણા વિકસાવે તે આજે દર વરસે કપાતાં પશુએમાંથી આશરે ૫૦ ટકા પશુઓ ખચી જાય. આ કાર્યમાં ખાસ મેટા ખરચ નથી. જરૂર છે માત્ર પ્રજાના નિણુયની, નિજ઼યને અમલમાં મૂકવાની નિષ્ઠાની અને સામૂહિક શ્રમની.
જીવયાની દૃષ્ટિ બદલે બાકીના ૫૦ ટકા મચાવવા માટે શ્રીમતાએ, ખાહેશ વેપારીએએ અને ધર્માદા સંસ્થાએએ સમય, સૂઝ અને પૈસાના ભેગ આપવા પડશે, તેમણે જીવદયાની દૃષ્ટિ વિશેષ તેજ બનાવવી પડશે. પેાતે દર વરસે વહેવડાવતા દાનના પ્રવાહની દિશા બદલવી પડશે.
જીવયા અને પશુરક્ષા માટે અને પ્રાણીઓને કતલખાનેથી. છોડાવવા માટે વ્યક્તિગત દાન અપાય છે, તેમાં ગમે તે જીવ છેડાવી.. લાવીને જીવ છેડાવવાના આત્મસંતેષ લેવાય છે. પણ રાષ્ટ્રને કાંઈફાયદો થતા નથી. માટે જીવદયા માટે દરેક રાજ્યમાં અથવા દરેક જિલ્લામાં જીવદયાની કેન્દ્રીય સંસ્થાઓ શરૂ કરવી જોઇએ. જીવદયાનું કેન્દ્રીય કુંડ ભેગુ કરવું જોઈએ અને આછામાં ઓછાં પાંચ વરસ સુધી કૉલેજો અને હાસ્પિટલેામાં અપાતાં દાનના માટે હિસ્સા જીવદયાનાં કેન્દ્રીય ફંડમાં જમા કરવા જોઈએ.
જિલ્લાઓમાં વારંવાર પશુઓનાં બજાર ભરાતાં હાય છે. ત્યાંથી કતલખાનાના માણસા એ પશુઓને ખરીદ્રીને કતલખાને લઈ જતા હોય છે.
આપણે ઇચ્છીએ કે વિશ્વભરમાં પ્રાણીહત્યા બધ થાય. પશુ ૩. ખનતું નથી. ભારતભરમાં પશુહત્યા અંધ થવી જ જોઈએ કારણ કે હિંદુ પ્રજા અહિં સાને વરેલી છે. અહિંસા સર્વ ધર્મની માતા છે. પશુદ્ધિ'સા એ માત્ર પશુએની હિંસા નથી, એ અહિંસાની જ હત્યા છે એટલે સર્વ ધર્મની માતાની હિંસા છે. છતાં હાલના સંજોગામાં આપણે તમામ પ્રકારની હિંસા અંધ કરવા અશક્ત છીએ.
For Personal & Private Use Only
Page #273
--------------------------------------------------------------------------
________________
૨૬૮
એ અશક્તિને કારણે પ્રજા ભયાનક આર્થિક, સાંસ્કૃતિક અને સામાજિક નુકસાન સહન કરીને દ્દિનપ્રતિદિન અધેાગતિ તરફ જઈ રહી છે. એટલે અત્યારે આપણે તમામ શક્તિ પેઢા કરીને તમામ સાધન અનુક્રમે ગાય, ભેંસ, ઘેટાં અને બકરાં વગેરેને બચાવી લેવામાં વાપરવાં જોઈએ, અને તેમનુ પાષણ કરી તેમના ઉપયાગ કરીને તેમના દ્વારા થતી આવકમાંથી વધુ ને વધુ જીવાને આપણા રક્ષણ તળે લેવા જોઈએ.
આપણી ફરજ
તમામ અભારતીય પ્રજાએની લાલસાભરી આંખેા આપણી જીવ સૃષ્ટિ ઉપર મ`ડાઈ છે. ઉંદર, સાપ, દેડકાં, નાળિયા તથા માર વગેરે પક્ષીસૃષ્ટિથી આગળ વધી ઘેટાં, બકરાં, ગાય, ભે'સ, ઊંટ અને હાથી સુધીનાં પ્રાણીઓનાં માંસ-હાડકાં કે ચામડાં ઉપર અનેક પ્રજાએની લાલચું આંખા તાકી રહી છે. એ પ્રાણીએ પાસે આપણી પાસેથી રક્ષણ મેળવવાને વાચા નથી. આપણું રક્ષણુ પામવાને તેઓ હકદાર છે. જે તે આપણું રક્ષણુ મેળવવાને હકદાર હોય તે સામે પક્ષે તેમનું રક્ષણ કરવાને આપણાં તમામ શક્તિ, સાધના, આવડતને કામે લગાડી તેમનુ રક્ષણ કરવાની અને રક્ષણ કરવા આપણી સંપત્તિ અને શરીરના લેગ આપી દેવાની સહુ પ્રથમ ફરજ છે. તેમનુ' રક્ષણ કરવાની આપણા ધર્મની આજ્ઞા છે.
આજે ઉદ્યોગપતિઓ ફરિયાદ કરે છે કે મજૂરા હૂકની માગણી કરે છે પણ પાતાની ફરજ બજાવતા નથી. આમ કહેવાના એ ઉદ્યોગપતિને શે। અધિકાર છે? કુદરતે જે પ્રાણીઓને આપણે આશ્રયે મૂકથાં છે, અને જે પ્રાણીઓ તેમને અપાતા આશ્રયના બદલામાં કઈ ને કઈ અતિ ઉપયાગી વસ્તુ તમને આપે છે. જેમના શ્રમ વડે પેદા થતી વસ્તુઓમાંથી તમે કરોડો રૂપિયાની કમાણી કરી છે. તેમને રક્ષણ -આપવાની ફરજ તેઓ કઢી યાદ કરે છે ખરા ?
કૃતજ્ઞતા અને કૃતવ્રતાને સંબંધ માત્ર માનવી માનવી વચ્ચે ન
For Personal & Private Use Only
Page #274
--------------------------------------------------------------------------
________________
ર૬૯ હોઈ શકે. એ માનવી અને તમામ છ વચ્ચે હવે જોઈએ. સાપ, નેળિયા, દેડકાં, પક્ષીએ એ તમામ આપણા ૨૦ હજાર અબજ રૂપિ. થાની ખેત પેદાશોના મફત ચિયિાત છે. તેમના તરફ આપણી કોઈ ફરજ નથી? ૨૦ હજાર અબજ રૂપિયાને માલ આપણા માટે તૈયાર કરી દરેક ગામે પહોંચાડી દેનારા બળદો પ્રત્યે આપણી કાંઈ જ ફરજ નથી? કે તેમને રિબાવી રિબાવીને મારી નાખવામાં આવે છે? મહાન ઉપયોગી પ્રાણીઓને નાશ કરી પછી ડિઝલ અને પેટ્રોલ માટે આરબ. રાજની કદમ બેસી કરવી એનાથી વધુ શરમજનક અને કૃતની કામ બીજું શું હોઈ શકે?
હવે એવે આપણે તબક્કે આવી પહોંચ્યા છીએ જ્યાં કાં તે આપણી પ્રાણીઓ પ્રત્યેની ફરજ બજાવીએ, કાં તે પછી કુદરત આ કૃતજ્ઞ અને. નિય બનેલી માનવજાતને સજા કરવાની પિતાની ફરજ બજાવે. માનવજાતને સજા કરવા જે કુદરત વિનાશ વરસાવશે તે તેને દેષ આજના. શ્રીમતે ઉપર હશે, જેઓ પશુઓ પ્રત્યેની પિતાની ફરજ બજાવવાને. બદલે તેમના ઉપર કૃતજ્ઞતાને વરસાદ વરસાવે છે.
ઉપર લખ્યા મુજબ આપણા દાનના પ્રવાહ જુદી દિશામાં વાળીને. અને જીવદયાની કેન્દ્રીય સંસ્થા અને મધ્યવતી મંડળ દ્વારા મોટા ભાગના જીવેને બચાવી લઈએ તે ત્યાં ગે(પશુ)રક્ષા, વનરક્ષા, ભૂરક્ષા અને જલરક્ષાનું પાયાનું કાર્ય કરી શકીએ. . . ગામડાંમાં સિમેન્ટનાં મકાનની શી જરૂર છે?"
એ કાર્ય પૂરું કરીએ તે આ દેશમાં કોઈ પણ માનવી ભૂખ્યું, તરસ્યું કે બેઘર ન રહે, અને મોટા ભાગને બેકારીને પ્રશ્ન પણ થાળે. પડવાના રસ્તે ચડી જાય. જેમ પશુઓ કપાય છે તેમ તેમ બેઘર લેકેની સંખ્યા અને ઝૂંપડપટ્ટીઓને વિસ્તાર વધતું જાય છે. ગામડાં એમાં કુલ ૬ કરોડ ૫૧ લાખ મકાનમાંથી ૮૧ ટકાથી વધારે એટલે કે ૫ કરોડ ૨૯ લાખ મકાને ગાર-માટીનાં છે. ગાર-માટી એટલે ગાયનું - છાણ, ઘેડાની લાદ અને માટીનું મિશ્રણ. અગાઉ આવું પાંચ ઓરડાનું
For Personal & Private Use Only
Page #275
--------------------------------------------------------------------------
________________
૧૯૦
-મકાન માત્ર ૨૦ રૂપિયામાં બંધાતું. ગાર-માટીને રુખસદ આપીને સિમેન્ટ - બનાવી. એટલે તેની માત્ર એક જ એરડાની પડતર કિંમત નીચે -મુજબ ક્રમવાર વધી છે.: રૂ. ૧૦૦, રૂ. ૨૫૦, રૂ. ૧૦૦૦, રૂ. ૫૦૦૦.
આ જ પ્રમાણે કિંમત વધતી જાય તે કદાચ વીસ જ વરસમાં પ્રજાની ૮૦ ટકા વસતી એ'પડપટ્ટીમાં રહેતી હશે. ગામડાંમાં સિમેન્ટનાં મકાન બાંધવાં એટલે ગામડાંના કુંભારને બેકાર બનાવી ગામડાંની સંપત્તિ સિમેન્ટ-ઉદ્યોગને ચરણે ધરી દેવી.
આયાનકારોને ફરજિયાત ગામડાંમાં રાખા
કોઈ માનવી ભૂખ્યુ ન રહે એ પૂરતું નથી. પેદા થતું અનાજ - ખૂબ સ્વાÉિષ્ટ, પૂરું પૌષ્ટિક અને લાંબા સમય સુધી ન ખગડે તેમ જ અતિશય સસ્તું (એટલું સસ્તુ કે દેશના સહુથી નિધન માનવી પણ પૂરતું ખાઈ શકે એટલા પ્રમાણમાં સહેલાઈથી ખરીદી શકે) હાવું જોઈએ.
અગાઉ જ્યારે દેશમાં પશુઓ પુષ્કળ હતાં ત્યારે આપણું અનાજ કોઈ પણ જાતની ઝેરી દવા છાંટયા સિવાય વરસેા સુધી બગડથા વિના રાખી શકાતું. જુવાર અને ડાંગર જેવાં અનાજ માર ખાર વરસ સુધી સારી હાલતમાં સાચવી રચાતાં. જુવાર-બાજરાના રોટલા ઠંડા પણ ખાઈ શકાતા આજે હવે સવારની રસેઈ બપારે બગડી જાય છે. રોટલીના ટુકડા થઈ જાય છે. ખેતરમાં કામ કરતા ધણીને જમાડવા ખેડૂત-સ્ત્રી તાવડીથી ઊતરેલા ગરમગરમ રોટલા માથે મૂકીને જાય અને - ખેતરે પહેાંચે તે ચાલવાના થડકાટથી જ રોટલાના ટુકડા થઈ ગયા હાય. આવતી પેઢીને અનાજના સ્વાદની જ ખખર નહિ હાય. અનાજ એટલું માંઘુ થયુ છે કે વસ્તીના ૫૦ ટકા લાકો એ પૂરું ખરીદી શકતા ન હેાવાથી માત્ર એક વખત ખાઈને અ ભૂખ્યા સૂઈ રહે છે. જ્યાં પૂરતા પાણીની વ્યવસ્થા હશે ત્યાં લેક પાણી પીને પેટ ભરતા હશે. પણ ૩૩ ટકા લેાકાને એટલે કે બે લાખ ગામડાંઓને તા પાણીની પણ વ્યવસ્થા નથી એટલે કે તેમણે તે માત્ર ભૂખ્યા પેટે . નહિ, તરસથી સુકાતા ગળે સૂઈ રહેવું પડતુ હશે.
For Personal & Private Use Only
Page #276
--------------------------------------------------------------------------
________________
ર૭૧ રાત-દિવસ માત્ર મૂડીની જ ચિંતા કરતા અને ઉત્પાદન વધારેના જાય કરતા આજનકાને, પ્રધાન અને ઉદ્યોગપતિઓને ફરજિયાત એક વરસ સુધી આવાં ગામડાઓમાં બધી ભૂખ્યા પેટે અને તરસથી સુકાતા ગળે રાખે તે જ તેમને આ મહાન પ્રજાની બેહાલીનું અને તેમના શેષણલક્ષી આજનની આ કલ્પનાતીત ભયાનક્તાને કદાચ ખ્યાલ આવે.
ભૂખ-તરસથી પ્રજા નાશ પામશે ? જે આપણે તમામ નહિ તે અતિ ઉપયોગી કક્ષાના પશુઓને પણ બચાવી લેવાની કાર્યકુશળતા ન બતાવીએ તે ગમે તેટલા વધુ અનાજના ઉત્પાદનને કશે અર્થ નથી. તે પછી કદાચ એમ પણ બને કે એકાદ સૈકામાં આ દેશની પ્રજા ભૂખ, તરસ અને રેગથી નાશ પામી હેય. થડા બચાવી લેવામાં આવેલા મજૂરે વડે મેટાં ઔદ્યોગિક કારખાનાઓ ચાલતાં હશે. ડાક શ્રીમંત ખેડૂતે અમેરિકા જેવા દેશોએ આપેલાં સાધનો અને જ્ઞાન વડે મબલખ પાક ઉગાડતા હશે. અને મહાસત્તાઓ આપણી પાસેથી અનાજ અને ખપ પૂરતે માલ ખરીદીને ખતરનાક યુદ્ધોની સામગ્રીઓ તૈયાર કરવામાં મશગૂલ હશે. આ સંસ્થાને મેળવીને તેમનું શોષણ કરવા માટે ભવિષ્યમાં જે કોઈ આર્થિક કે શસ્ત્રો વડે યુદ્ધો લડાશે તે તમામની જવાબદારી ભારતની સરકારે અને તેમના આજનકારોની હશે કારણ કે સ્વાધીન ભારત પાસેથી યુદ્ધવસ્તી અને શેષણત્રસ્ત વિશ્વ, શાંતિની અને સંસ્કૃતિની જે આશા રાખી હતી તેના ઉપર તેજાબ રેડીને તેમણે પિતાની અમાનવીય જનાઓ અને વર્તન વડે યુદ્ધખોર અને શેષણખોર પ્રજા માટે શેષણના વધુ દરવાજા ખેલી આપ્યા છે. - આ મહાન પ્રજાને વધુ ભયાનક, વધુ ખતરનાક યુદ્ધો માટે યુદ્ધ ખેર પ્રજાઓની સલાહ મુજબ નાચવાની શરમથી બચાવવી હોય તે શ્રીમંતે એ આપણાં તમામ ઉપયોગી પશુઓને બચાવી લેવા મક્કમ નિર્ધાર કરી કાર્ય શરૂ કરી દેવું જોઈએ.
For Personal & Private Use Only
Page #277
--------------------------------------------------------------------------
________________
૨૦૧
શુદ્ધ હવાનું આયેાજન જગલા દ્વારા, સ્વચ્છ પાણીનું આજન વૃક્ષા, ચરિયાણા અને નદીઓને ફરીથી સજીવન કરીને અને અનાજ તેમ જ રહેઠાણાનું આયોજન સંપૂણુ પશુવધ બંધ કરીને જ કરી શકાય. ત્યાર પછી પ્રશ્ન ઉકેલવા જોઈએ કપડાંના.
આપણી શરમજનક સ્થિતિ કપડાંની બાબતમાં દરેક માણસને માથાદીઠ દર વરસે કેટલું કપડું જોઈએ તેના અંદાજ કાપડ ઉત્પાદન કરનારાઓની શક્તિ ઉપરથી કાઢવામાં આવતા હાય એમ લાગે છે. જો મિલે માથાદીઠ ૬ મીટર કાપડ ઉત્પન્ન કરી શકે તે આપણી જરૂરિયાત ૬ મીટરની, ૧૦ મીટર પેદા કરી શકે તે આપણી જરૂરિયાત ૧૦ મીટરની. પણ જો ૨૫ મીટર પેદા કરે અને પરદેશમાં તેના સારા ભાવ આવે તે પાછી આપણી જરૂરિયાત પાંચ મીટરની નક્કી કરીને બાકીના માલ પરદેશ ચડાવી દેવાય, હૂડિયામણ કમાવાની લાલચ આપીને, હૂંડિયામણની મધલાળ મધુ કરતાં પણ અનેકગણી ચીકણી છે, જેમાંથી પરદેશી વિચારધારાથી અજાયેલી સરકારો કદી પણ છટકી શકે તેમ નથી.
આ એક અતિશય દુઃખદ, કરુણ અને શરમજનક બાબત છે કે ગામડાંઓના જે લેાકો દેશ માટે ૧૨ કરોડ ટન અનાજ ઉગાડી આપે છે, ૧૫ કરોડ ટનથી વધુ શેરડી ઉગાડી આપે છે, ૭૮ લાખ ટનથી વધારે તૈલીખિયાં ઉગાડી આપે છે અને પ૯ લાખ ગાંસડી રૂની ઉગાડે છે તેમાંથી અડધા ભાગના લાકો અધભૂખ્યા સૂવે છે, નગ્ન અવસ્થામાં ક્રે છે અને લગભગ તમામ લોકોને પૂરતા પ્રમાણમાં તેલ અને ખાંડ મળતાં નથી. અને મોટા ભાગનાને તે તે જોવા પણ મળતાં નથી.
આના ઇલાજ સરકારથી કે આર્યજનકારોથી નહિ થાય કારણ કે તેઓ પશ્ચિમી સંસ્કૃતિના શાષક અથશાસ્રને વરેલા છે. એને ઇલાજ ભારતની પ્રજાએ જ કરવા જોઈશે. મહેનત ભારતની પ્રજા કરે અને તેનાં મૂળ આરબ પ્રજા, અમેરિકન અને રશિયના લાગવે એ શરમજનક સ્થિતિ લાંબા સમય સુધી સહન કરી શકાય નહિ.
For Personal & Private Use Only
Page #278
--------------------------------------------------------------------------
________________
૨૭૩ આ શરમજનક સ્થિતિ નિવારવા ખેડૂતે અને નાના કારીગરોનું તેમ જ વાપરનારી પ્રજાનું સંગઠન કરવું પડશે. ચાલુ ચીલાના ઉત્પાદકેને બાજુએ હડસેલી દેવા પડશે.
મિલ વિરુદ્ધ હાથશાળ ૬૦ કરોડની વસ્તીને સારી રીતે શરીરનું રક્ષણ થાય અને એબ કાય એવી રીતે કપડાં પહેરવાં હોય તે વરસે ૩૦ અબજ મીટર કાપડ જોઈએ. સ્વાધીનતાનાં ૩૨ વરસ પછી પણ આપણે માત્ર ૮ અબજ ૬૫ કરોડ ૨૨ લાખ મીટર કાપડ (સુતરાઉ, ગરમ અને બનાવટી રેશમ–ત્રણે પ્રકારનું મળીને) પેદા કરી શકીએ છીએ. (India 1977–78 પાના નં. ૨૭)
આમાં મિલના કાપડનું ઉત્પાદન ૩૫૯ કરોડ મીટર છે જ્યારે હાથશાળનું ૩૯૪ કરોડ મીટર છે. સ્વાધીનતા મળ્યા પછી વધારાની કરોડો રૂપિયાની મૂડી અને કરોડ રૂપિયાનું હુંડિયામણ વેડફને મિલે ૩૦ વરસમાં માત્ર ૩૯ કરોડ મીટર કાપડ વધુ ઉત્પન્ન કરી શકી છે. હવે તેમની મર્યાદા આવી ગઈ છે. બીજી અબજો રૂપિયાની નવી મૂડી તેમાં નાખ્યા સિવાય મિલે ઉત્પાદન વધારી શકે તેમ નથી.
- હાથશાળ ઉદ્યોગ વિકસાવ આની સામે હાથશાળાએ ૩૦ વરસમાં હુંડિયામણને જરાય બગાડ કર્યા વિના ૩૧૨ કરોડ ૬ લાખ મીટર કાપડનું ઉત્પાદન વધારી આપ્યું છે. આના ઉપરથી બેધપાઠ લઈને પ્રજાએ હાથશાળ ઉદ્યોગ વધારવાના પ્રયત્ન કરવા જોઈએ. એ કામ પ્રજાનું છે. મિલક્ષેત્ર સરકારના પ્રયત્ન થી નથી વિકસ્યું. પ્રજાએ જ ભૂલ કરીને અંગ્રેજોનું આંધળું અનુકરણ કરીને એ વિકસાવ્યું હતું. હવે રાષ્ટ્રના સર્વાગી - હિતમાં હાથશાળ ઉદ્યોગને વિકસાવ જોઈએ. . જે આ દિશામાં કામ થાય તે બીજા અઢી કરોડ વણકરે કામે - વાગે અને ૧૫ કરેડ કાંતનારીઓને પૂરક રોજી મળે. દરેક ગામ
ભા. ૪-૧૮
For Personal & Private Use Only
Page #279
--------------------------------------------------------------------------
________________
૨૭૪ પિતપોતાની જરૂરિયાતનું કાપડ પિતાના ગામમાં જ બનાવે તે રૂની હેરફેરને, શહેરમાં તેને રાખવાની વખારનાં ભાડાંને, તેના વીમાને, મુકાદમીને અને દલાલીને ખરચ બચી જાય. અને પાછું શહેરની મિલેમાંથી ગામડાંઓ સુધી કાપડ પહોંચાડવાને, શહેરમાં તેને રાખવાની વખારેનાં ભાડાને, કાપડને વીમાને ખરચ, મિલેના સેલિંગ એજ રોનાં કમિશન, જથ્થાબંધ કાપડના વેપારીઓને, છૂટક કાપડના વેપારી એને અને દેશાવરના કાપડના વેપારીઓને નફાને ગાળે બચી જાય. મિલના કાપડ ઉપરની આબકારી જકાત, વેચાણવેર એ બધા ખર્ચ અચી જાય તે જ આ દેશની અંદર દરેક માણસનું અંગ ઢંકાઈ શકે.
૧૫ કરોડ કાંતનારીઓને આજની મેંઘવારીને હિસાબે રેજ ૫૦ પૈસા મળે તે પણ વરસદહાડે ૨૨ અબજ ૫૦ કરોડ રૂપિયા મળે. ૬ . લાખ ગામડાંઓને દરેકને વરસે સરેરાશ ૩૭,૫૦૦ રૂપિયા મળે. વણકરને . મળે છે તે જુદા. ક યાંત્રિક ઉદ્યોગ આવી પ્રચંડ કમાણી આટલી વિશાળ સંખ્યાના લેકને આપી શકે તેમ છે? ઘેટાં અને બકરાંની કતલ બંધ થાય તે ગામડાઓને ઓછામાં ઓછા એક કરોડ ધાબળા મળે.' એક કરોડ ધાબળા વણવાની વણકરોને રેજી મળે. છથી આઠ કરોડ કિલે ઊન કાંતવાની પૂરક કમાણે ગામડાંઓની કાંતનારીઓને મળે.
ગ્રામ્ય લુહારના ધંધાનું રક્ષણ કરે ખેતીનાં ઓજારે, ઘર-વપરાશની લેઢાની ચીજવસ્તુઓ, ઘર બાંધવામાં વપરાતા બારીના સળિયા, સાંકળે, મિજાગરા, ખીલી વગેરે સાધને ટિયામાં જોઈતી લેખંડની ત્રાક, દેશી વહાણે અને બળદગાડાં તેમ જ ઘોડાગાડી માટે જરૂરના લેખંડના પાટા, ખીલા, પતરાં વગેરે ગામડાઓના લુહાર પાસેથી જ બનાવડાવી લેવાનું ગામડાંઓની પ્રજાએ સંગઠન કરવું જોઈએ અને આ બાબતની દેરવણ સાધુ-સંતે જ આપી શકે. તેમને આવા કાર્યમાં અંગત સ્વાર્થ ન હોવાથી તેમની સલાહનું પ્રજામાં વજન પડશે.
લુહારને કામ મળ્યું એટલે તેની પાછળ સુથારને કામ મળવાનું જ કારણ કે લેખંડની અનેક વસ્તુઓ એવી છે જે વાપરવા માટે
For Personal & Private Use Only
Page #280
--------------------------------------------------------------------------
________________
૨૭૫
લાકડાના હાથા જોઈએ. રેટિયા અને હાથશાળ ચાલુ થાય તે પહેલાં જ સુથારની રછ રેટિયા બનાવવાથી શરૂ થઈ જાય.
પરદેશે અને મેટા ઉદ્યોગોના માલનો બહિષ્કાર કરે બીજા પણ એવા મેટા પાયા ઉપરના ગૃહ ઉદ્યોગે છે જે સુથાર વિના ચાલી શકે નહિ. આજે એ તમામ ગૃહ ઉદ્યોગ અને ગ્રામ્ય ઉદ્યોગ ઉપર પંચવર્ષીય જનાઓનું બુલડોઝર ફરી વળ્યું છે એટલે એ ઉદ્યોગ બંધ પડ્યા છે. પ્રજા પિતાનું જ હિત વિચારીને એ પાછા સજીવન કરે. પિતાના અને પિતાનાં બાળકના ભવિષ્યના સુખ માટે પણ માત્ર ગૃહ ઉદ્યોગ, અને ગ્રામ્ય ઉદ્યોગને માલ જ વાપરે અને મોટા ઉદ્યોગના માલને બહિષ્કાર કરે, તે જ દેશમાં પાછું ખમીર પ્રગટે, ગરીબી હટે અને પ્રજા પરદેશી તેમ જ દેશી શેષણ ખેરેની નાગચૂડમાંથી મુક્ત બને.
લુહાર, સુથાર અને કુંભાર એ ત્રણે ગૃહ ઉદ્યોગ અને ગ્રામ્ય ઉદ્યોગની કરોડરજજુ છે. તેમની સહાય વિના ન ખેતી થાય, ન ઉદ્યોગો ચાલે. ખેતીને સસ્તી બનાવવામાં પણ તેમને માટે હિસે છે. ગામમાં બનતાં ખેતીનાં ઓજારો બહારથી આયાત થતાં એજાર કરતાં સસ્તાં પડે. તેના કરતાં પણ મોટો ફાયદો એ કે એ ઓજારની ખરીદી માટે ખેડૂતેએ ખરચેલા પૈસા એ જ ગામમાં રહે છે. ગૃહ ઉદ્યોગ કે ગ્રામ્ય ઉદ્યોગો દ્વારા લેકેનું શેષણ નથી થતું, પિષણ થાય છે. ઉપરના ત્રણે વર્ગના કારીગરોને આવર્ગ, નીંદામણ અને કાપણીના સમયે કામ કરીને પૂરક આવક મેળવે છે. તેઓને તેમની મહેનતના બદલામાં રૂપિયાને બદલે અનાજ આપવામાં આવે તે અનાજના પાકને બહુ મોટો જથ્થો મોટા વેપારીઓની વખારેમાં સંઘરે થવાને બદલે લાખે કુટુંબમાં વહેંચાઈ જાય. તેના ભાવ ન વધે, તેને બગાડ એ છે થાય.
કુંભાર ગામડાંઓમાં ગાર-માટીનાં ઘરો બાંધી આપે છે. રસોઈ માટે ચૂલા, તાવડી, હાંડલાં, ફૂડ, પાણીનાં માટલાં વગેરે બનાવે છે. ઉપરાંત રહેઠાણે માટે નળિયાં બનાવે છે. એવી દલીલ કરવામાં આવે
For Personal & Private Use Only
Page #281
--------------------------------------------------------------------------
________________
૨૦૬
છે કે નળિયાં વાંદરાં ઉથલાવી નાખે છે માટે લેઢાનાં, પતરાંનાં કે સિમેન્ટનાં છાપરાં બનાવવાં વધારે સલામત છે..
આ દલીલમાં તથ્ય નથી. વાંદરો ગામમાં ફરનારું પ્રાણી નથી, એ જંગલનું પ્રાણી છે. જડ ઉપર રહેનારું અને ઝાડનાં ફળફૂલ ખાઈને જીવનારું પ્રાણી છે. આપણે માત્ર જગલા સાફ નથી કર્યો. જગલા સાકુ કર્યો. તેની સાથે કરાડો વાનરાનાં રહેઠાણુ અને તેમના ખારાકના પણ નાશ કર્યો છે. અમો પક્ષીએને પણ બેઘર બનાવ્યાં છે. પછી તેની સજા સેગવવા કુદરત આપણને પણ બેઘર બનાવી રહી છે.
આપણે ફરીથી જ'ગલા ઉગાડશું તે વાનરા પાછા જગલમાં ચાલ્યા જશે. અને જે કરાડો રૂપિયા પતરાં બનાવનારાં કારખાનાંએ ગામડાંઓમાંથી ખેંચી લઈને મોટા અને વિમાન દ્વારા અરમ દેશને ચરણે ધરે છે તે કરોડો રૂપિયા ગામડાંઓમાં જ રહેશે અને ગામડાંઓ પાસે સંપત્તિ હશે તે તે બહુ જ ઉત્સાહથી પશુઓ પાળશે. તે જેટલાં વધુ પશુએ પાળશે તેટલી જીવદયા મંડળીઓની, પશુરક્ષક સંસ્થાની અને મહાજનાની પશુએને બચાવી લેવાની જવાબદારી એછી થતી જશે.
ગાંધીજીના ખાટા નિર્ણય
પશુરક્ષા અને ગૃહ તેમ જ ગ્રામ્ય ઉદ્યોગોને ગાઢ, અતિ ગાઢ સંબંધ છે. બન્ને એકબીજાના પૂરક છે, રક્ષક છે અને પેાષક છે. ગાંધીજી ખાદીકામ, ગ્રામ્ય ઉદ્યાગાની ચેાજના અને હરિજન કાર્યમાં નિષ્ફળ થયા, તેનું કારણ જ એ છે કે આ ત્રણે કાર્યની જીવાદોરી પશુરક્ષા અને પશુસંવર્ધન છે. ઘેર ઘેર રેંટિયા ન ચાલ્યા કારણ કે ઘેર ઘેર ગાય ન હતી. ગાંધીજીએ ગાયને હિંદુ સમાજની જીવાદોરી તરીકે મૂલવવાને બદલે પશ્ચિમી નિષ્ણાતેથી દેરવાઈને ડેરી-એનિમલ તરીકે સ્વીકારી. જેને ઘરની માતા તરીકે સ્થાપવાની પ્રજાને સલાહુ આપવી જોઈતી હતી અને તે સ્થાન તેને ફરીથી મળે તેવાં આંદોલના ચલાવવાં જોઈતાં હતાં તેને બદલે તેને ડેરી (ડેરી એટલે પશુઓનું વેશ્યાધામ) અધિષ્ઠાત્રી બનવા આગ્રહ કર્યો.
For Personal & Private Use Only
Page #282
--------------------------------------------------------------------------
________________
ર૭૭ ડેરી શહેરમાં હોય ગૃહ ઉદ્યોગ અને ગ્રામ્ય ઉદ્યોગે ગામડાંમાં હોય. જે ગાય ગ્રામ્ય ઉદ્યોગ અને ગૃડ ઉદ્યોગની જીવાદેરી હોય તે તેનું સ્થાન ગામડામાં હોવું જોઈએ. તેને બદલે ગાયને શહેરની ડેરીઓમાં જ ધકેલી દેવામાં આવી પરિણામે ગાંધીજીની હયાતીમાં જ ખાદી અને ગ્રામ્ય ઉદ્યોગે નામશેષ થઈ ગયા. જે લેક ખાદી પહેરવાના અને ગ્રામ્ય ઉદ્યોગને માલ વાપરવાના વ્રતધારી હતા તેમનું જ નિર્દય શેષણ કરવામાં ખાદી ઉદ્યોગે સાધન બની ગયાં.
ગ્રામ્ય ઉદ્યોગોને પ્રોત્સાહન આપે પ્રજાને જે એમ લાગતું હોય કે પશુઓને યાતનામય કતલમાંથી બચાવીને પુણ્ય બાંધવું છે, ભાવિ પ્રજાનાં સુખશાંતિ અને સમૃદ્ધિને પાયે નાખે છે, આપણું સ્વાથ્ય સુધારીને ફાર્મસીઓ દ્વારા થતા શેષણમાંથી બચી જઈને તેમને ચરણે ધરાતે પૈસે શુભ કાર્યોમાં કે જીવનની વધુ સગવડો મેળવવામાં કે ભાવિ પેઢીના ઉત્કર્ષ માટે વાપર છે તે તેમણે આજથી ગૃહ ઉદ્યોગ અને ગ્રામ્ય ઉદ્યોગને જ માલ વાપરવાની પ્રતિજ્ઞા લેવી જોઈએ. અને એ માલ મળી શકે, સસ્તે અને સારે મળી શકે, એ માટેનું આયોજન કરવું જોઈએ.
જે ઈંડા, માછલી, માંસ વગેરેનાં બજાર અને વપરાશનું શૂન્યમાંથી સર્જન થઈ શકે છે, મોટાં યાંત્રિક કારખાનાઓનું અને તેના ગમે તેવા માલનાં બજારોનું સર્જન થઈ શકે છે તે પછી ગૂડ અને ગ્રામ્ય ઉદ્યોગને મૃતઃપ્રાય અવસ્થામાંથી પગભર કરવા એ કાંઈ બહુ મોટી વાત નથી. એમને સજીવન કરે અથવા નાશ પામે એ પડકાર આપણી સામે આવી પડ્યો છે. . અને આપણી જીવનજરૂરિયાતની ચીજોમાં પગભર થવાની જે જે
જનાઓ ઉપર આવી ગઈ તેમાં જ બેકારીને ઉકેલ પણ આવતે જ ગર્યો છે. અત્યારે ચાર કરોડ બેકારે પ્રજાનાં શાંતિ અને સલામતી સામે ભય ઊભું કરી રહ્યા છે. ઉપર લખી જનાઓમાં એ ચાર કરોડ બેકારે કામે લાગી શકે છે. તેનાથીયે વધુ માનવીઓને રોજી આપવાની એ બને ક્ષેત્રમાં ક્ષમતા છે.
કે, સરd
મચજન કરવું
માછલી, માંસ
માંથી સી
For Personal & Private Use Only
Page #283
--------------------------------------------------------------------------
________________
૨૯૮
પશુઓ કામે લાગે ત્યાંથી જ મનુષ્યની રોજગારીની શરૂઆત થાય છે. પશુએ કપાય છે તેમ ગ્રામ્ય ઉદ્યોગ અને ગૃહ ઉદ્યોગ ભાંગતા જાય છે અને લેકે રેજગારી ગુમાવતા જાય છે. આ વાત ભારતના આર્થિક ઇતિહાસનાં પાનાંઓ ઉપર લખાઈ ગઈ છે. '
આત્મવંચના ગ્રામ્ય ઉદ્યોગ અને ગૃહ ઉદ્યોગને માલ વાપર્યા સિવાય પશુઓને બચાવી લેવાય, કે જીવદયાને ફંડફાળાઓ દ્વારા જ પશુઓને બચાવી શકાય તેમ વિચારવામાં માત્ર આત્મવંચને છે. ભારતમાં પથરાયેલી બે હજાર પાંજરાપોળે કે જુદે જુદે સ્થળે ચાલતાં પશુઓ બચાવવાનાં છે
જીવદયાનાં કામે દર વરસે જેટલાં પશુઓ કપાય છે તેને દશ ટકા પશુઓને પણ બચાવી શક્તા નથી. પાંજરાપોળના વ્યવસ્થાપક વેપારી વર્ગના માણસે છે. તેમને આવી દીવા જેવી સ્પષ્ટ વાત પણ કેમ સમજાતી નથી એ એક દુઃખદ આશ્ચર્ય છે ?
શુદ્ધ હવા, પીવા માટે સ્વચ્છ પાણી, સાર-સત્તે પૌષ્ટિક ખોરાક, રહેઠાણ, કપડાં અને રોજગારી પછી જીવન જરૂરિયાતની ચીજો છે શરીરને અને બુદ્ધિને સ્વસ્થ અને સબળ તેમ જ તીવ્ર બનાવનારાં તાજાં દૂધ અને શુદ્ધ ઘી. આ બંને ચીજા પશુવસતિ વધાર્યા વિના અને સુધાર્યા વિના મળવી દુર્લભ છે. દૂધ-ઉત્પાદનના સરકારી આંકડા. અતિશયોક્તિભરેલા હોવા છતાં તે આંકડાના આધારે ગણતરી કરીએ તે પણ ભારતના નાગરિકને રોજ સરેરાશ ૧૦૦ ગ્રામ દૂધ મળી શકે હકીકતમાં એટલું મળતું નથી. મોટા ભાગના લેકેને માત્ર ચામાં જ ૫ થી ૧૦ ગ્રામ દૂધ મળતું હશે. શરીરને કાર્યક્ષમ રાખવા મનુષ્યને રોજ ઓછામાં ઓછુ ૧૩૫૦ ગ્રામ દૂધ મળવું જોઈએ, એ માન્ય કરાયેલી હકીક્ત છે. ઘણું દેશમાં ત્યાંની પ્રજાને માથાદીઠ રાજ ૧૫૦૦ ગ્રામથી ૫૦૦૦ ગ્રામ સુધી દૂધ મળે છે. જ્યારે આપણે ત્યાં માત્ર ૫ થી ૧૦ ગ્રામ દૂધ મળે એ કેટલી કંગાલ, દયાજનક અને
For Personal & Private Use Only
Page #284
--------------------------------------------------------------------------
________________
૨૯
દુ:ખદ ખાબત છે? પ્રજાનાં આ દુઃખર્દો ઉપર નજર રાખવાની, ને દૂર કરવાની ફરજ મહાજનાની છે.
પશુ દ્વારા પ્રજાને ખેંચાયવા માટે ધરી રચા મહાજને પશુરક્ષા અતે પશુસંવધનની પેાતાની પાયાની ફરજ ખજાવીને જ દેશને તાજા દૂધ અને શુદ્ધ ઘીના ભીષણ દુકાળમાંથી બચાવી શકે. જીવનજરૂરિયાતની કોઈ ચીજ એવી નથી જે પશુ-રક્ષા અને પશુસંવČન સાથે સીધી રીતે જોડાયેલી ન હોય. ચાલુ વિષમ પરિસ્થિતિમાં જીવદયાની દૃષ્ટિ અને દાનના પ્રવાહની દિશા બદલીએ નહિ ત્યાં સુધી પશુરક્ષા અને પશુસંવધન અશકય છે.
જેમ યુદ્ધકાળ માટે એ કે ત્રણ રાજ્યેાની ધરી રચાય છે તેમ આ દેશની પ્રજાને બચાવી લેવી હાય તા ખેડૂત, વેપારીઓ અને ગામડાંઓના કારીગરો અને પશુપાલકો વચ્ચેની એક ધરી રચી દેવી જોઇએ. આવી ધરી રચ્યા વિના આપણાં પશુ ખચી શકે તેમ નથી. અને આપણા જીવનની તમામ જરૂરિયાત માટે પશુએ પાયાની
મામત છે.
ધર્મ અને સંસ્કૃતિના રક્ષણ, પાલન અને વિકાસ પણ પશુઓના આધારે જ થઈ શકે, ધમ અને સંસ્કૃતિના જ્ઞાન–પ્રસારણ માટે સાચી કેળવણી જોઇએ.
સાચી કેળવણી તાજા દૂધ અને શુદ્ધ ઘી વિના મળી શકે નહિ કારણ કે આવી જ્ઞાનપ્રાપ્તિ માટે નીરાગી શરીર અને તેજસ્વી બુદ્ધિપ્રભા જોઈએ. એટલે તાજા દૂધ અને શુદ્ધ ઘી મેળવવા માટે પણ પશુરક્ષણ અને પશુસંવન જ અનિવાય છે.
કેળવણી, વિદ્યા અને શિક્ષણ
અહીં કેળવણી અને વિદ્યાને અલગ પાડવાં જરૂરી છે. વિદ્યા માટે ધમ શાસ્ત્રો કહે છે કે 'સા વિદ્યા યા વિમુક્તયે જે મુક્તિ અપાવે એ વિદ્યા. સેમાંથી મુક્તિ અપાવે એ પ્રશ્ન છે. તેના જવામ છેઃ સંસારનાં બંધનથી મુક્તિ અપાવી મેાક્ષમાગે લઈ જાય તે વિદ્યા.
For Personal & Private Use Only
Page #285
--------------------------------------------------------------------------
________________
૨૮૦
કામ, ક્રોધ, લેાશ, મેહ, મદ, મત્સર વગેરે મેાક્ષમાગ ને અવરોધનારા અને બંધનમાં જકડીને પાપમાગે ધકેલતા. નરકમાં ફેંકતા વિષયેાથી મુક્તિ અપાવે તે વિદ્યા.
સાંસારિક જીવનમાં ઊભા થતા સમાજ અને સંસ્કૃતિને કારી ખાનારા અવરોધો દૂર કરવાનું માગદશન આપે તે વિદ્યા.
ચાગની, વ્યાયામની, સંગીતની, ચિત્રકળાની, પાકશાસ્ત્રની કે સામાજિક હિતના ધધાનું શિક્ષણ આપવું જોઈએ. એ શિક્ષણ મેળવવા શરીરબળ અને બુદ્ધિબળ બન્ને જોઈએ.
વિદ્યા—તેના સાચા અર્થમાં વિદ્યા મેળવવા માટે પણ બુદ્ધિની તીવ્રતા અને શરીરની સ્વસ્થતા તથા ચપળતા જોઈએ.
આજના વિદ્યાર્થીઓનાં શરીર કેટલાં સ્વસ્થ અને ચપળ છે તે તે તેમના દેખાવ ઉપરથી તેમ જ રમતગમતનાં મેદાનમાં પરદેશી હરીફ સામે થતા તેમના રકાસ ઉપરથી સમજી શકાય છે.
માલમ દિશમાં, નિશાળામાં અને કોલેજોમાં તેમને જે કેળવણી અપાય છે તે નથી સાચા અર્થની કેળવણી કે નથી સાચા અર્થની વિદ્યા. અહીં તેમને અમુક ચોક્કસ ભાષાઓ ઉપર, ખાસ કરીને અંગ્રેજી ભાષા ઉપર પ્રભુત્વ મેળવતાં શીખવાય છે. અમુક ચાક્કસ વિષયા, જેની સરકારને અને માટા ઔદ્યોગિક એકમને જરૂર હાય છે તે વિષયાનું શિક્ષણ અપાય છે. અને ઔદ્યોગિક કે સરકારી વહીવટ માટે કારકુના જોઈએ તે કારકુનાનું ઘડતર થાય છે.
સરકારી કે ઔદ્યોગિક એકમોની નાકરી મળે માટે પોતાની માતૃભાષાને જે જાકારી આપતા હોય તેમની પાસેથી પેાતાની માતૃભૂમિ પ્રત્યેની વફાદારીની આશા આપણે કઈ રીતે રાખી શકીએ? આધુનિક કેળવણીની ફળશ્રુતિ
કોલેજની ડિગ્રીએ લઈને બહાર પડતા લાખા યુવાનેામાંથી આપણે ભ્રષ્ટાચારી, પક્ષપલટુ, એવચીએ, પશ્ચિમપરસ્તા, દારૂ અને દહેજના ઝંડાધારીએ, અને પૈસે એ જ જેમની જિ'દગીનુ ધ્યેય
-
For Personal & Private Use Only
Page #286
--------------------------------------------------------------------------
________________
૨૮૧ છે એવા, અને જેમને આ દેશના ઈતિહાસ, સંસ્કૃતિ, સમાજ, ભૌગેલિક સ્થિતિ વગેરેનું કશું જ્ઞાન નથી. અરે! પિતાના કુલાચાર કે પિતાના પૂર્વ વિષે પણ કોઈ જાણકારી નથી એવાં ભાવિ પ્રજાજનોનાં ટોળાં જોઈએ છીએ. પણ કયાંય એકાદ દધીચિ કે વસિષ્ઠ, સુરપાળ કે દુર્ગાદાસ, કુણાલ કે ભામાશા નજરે ચડતા નથી.
સાચી કેળવણીને પ્રવાહ ચાલુ કરે છેલ્લાં અઢીસે વરસથી આ દેશમાં સાચી વિદ્યા અને સાચી કેળવણીને પ્રવાહ અટકી પડ્યો છે. એ પ્રવાહ આપણે ચાલુ કર્યું જ છૂટકે છે. જે ચાલુ નહિ કરીએ તે આપણા વંશજો ૧૯મી સદીના અમેરિકાના હબસી ગુલામનું અથવા ઓસ્ટ્રેલિયા કે એવાં સંસ્થામાં નાબૂદ થઈ ગયેલી આદિવાસી પ્રજાઓના સંસ્કારવિહીન, કોઈ પણ જાતના નીતિન્યાયનાં બંધનવિહીન, અસંસ્કારી જંગલી ટોળાંઓનું જીવન જીવતા હશે.
જેમ કેઈ પણ ગૃહઉદ્યોગ કે ગ્રામ્ય ઉદ્યોગના પાયામાં પશુને સહકાર અનિવાર્ય છે તેમ સાચી વિદ્યા અને સાચી કેળવણી માટે પણ પશુરક્ષા, પશુસંવર્ધન અનિવાર્ય છે. કારણ કે વિદ્યા ગ્રહણ કરવા બુદ્ધિની તીવ્રતા જોઈએ અને શરીરનું સ્વાશ્ય જોઈએ. અને એ બંને ગાયનું તાજુ દૂધ પીવાથી અને ગાયનું શુદ્ધ ઘી ખાવાથી જ મળી શકે.
સંસારમાં સારી રીતે જીવવા માટે પશુધન હોવું અનિવાર્ય છે એટલે પશુસંવર્ધન કેમ કરવું તે જાણવું એ વિદ્યાને એક પ્રકાર છે. ધર્મમય મોક્ષમારી જીવન જીવવા માટે પશુસંવર્ધન કરતાં શીખવું જોઈએ. પશુવધ અને પશુધની તાલીમ એ પાપમય અને નરકગામી જીવન જીવવા માટેનાં સાધને છે.
આજનાં પાઠયપુસ્તક દ્વારા અને નિશાળ તેમ જ કોલેજ દ્વારા પશુધની તાલીમ અને પશુધનું શિક્ષણ આપીને આપણાં બાળકોને પાપમય, નરકગામી જીવન જીવવાની કેળવણી અપાય છે, જે આપણે મૂંગે મેઢે સહન કરીએ છીએ. આપણા લાખે વરસના ઉજજવળ
For Personal & Private Use Only
Page #287
--------------------------------------------------------------------------
________________
૧૮૨
ઇતિહાસમાં આ એક કાળામાં કાળું, શરમજનક પ્રકરણ લખાઈ રહ્યું છે. જગતની કોઈ પ્રજાએ પેાતાના ધર્મ અને સસ્કૃતિ ઉપરનું આક્રમણ મૂંગે મઢે સહન કર્યું નથી.
હિંદુ પ્રજા સામે આજે તેમની સંસ્કૃતિના દરેક પગલે પડકાર ફેંકાયા છે. એ પડકાર ઝીલી લેવાની ફરજ પ્રજાની છે. નરકગામી જીવનમાં રચીપચી રહેલી સરકારાની એ તાકાત નથી.
એટલે સાચી કેળવણીની શરૂઆત આપણે આપણી જાતે જ કરવી પડશે. આપણે આપણી માતૃભાષાનું ગૌરવ આપણાં બાળકોને શીખવવાની શરૂઆત કરવી જોઇએ. ઘરમાં ખેલાતી માતૃભાષામાં અંગ્રેજી શબ્દોના ઉચ્ચાર મધ કરવા જોઇએ. અ ંગ્રેજી ફૅશનના ખારાક (પાઉં, િિસ્કટ, ચાકલેટ, પિપરમીટ વગેરે) ખધ કરીને તે ખોરાક દ્વારા આપણા શરીરસ્વાસ્થ્યને બગડતું અટકાવવુ જોઈએ.
બાળકોને બાલમંદિરમાં ન માકો ખાલમ`દિની અને બાલમ દિશમાં જ અગ્રેજી ભાષામાં શિક્ષણની ફૅશન એક વ્યસન બની ગઈ છે. ખરી રીતે ખાલમંદિરની પ્રથા જ ખાટી અને નુકસાનકારક છે. ત્રણુ વરસનુ બાળક માતાના પ્રેમને, ભાઈભાંડુના પ્રેમને ઝંખતું હોય ત્યારે તેને કોઈ અજાણી વ્યક્તિઓના હાથમાં સોંપી દેવાથી તેના મન ઉપર ખાટા સ`સ્કારો પડે છે. જે વડીલે. બાળકને ત્રણ જ વરસની ઉંમરે પેાતાની દેખરેખ નીચેથી હડસેલીને પારકી દેખરેખમાં ધકેલી દે છે તે બાળક મોટું થયા પછી તેમનાં વડીલેને પણ તરછોડી દે તે તેમાં આશ્ચર્ય શું છે?
જે બાળકના મગજ ઉપર ત્રણ જ વરસની ઉંમરે શિક્ષણના— પરદેશી ભાષાને ખેાજો લાદી દેવાય તે યુવાન વયમાં જ સુસ્ત મની જાય છે, થાકી જાય છે. માનસિક બીમારીઓના ભાગ બને છે.
પ્રજા પાતાની નિશાળેા શરૂ કરે.
નિશાળેા પ્રજાના પૈસે બધાય છે. પ્રજાના પૈસે ચલાવાય છે. પશુ એ ચલાવવાના અધિકાર સરકારે પ્રજા પાસેથી આંચકી લઈને પેાતાના..
For Personal & Private Use Only
Page #288
--------------------------------------------------------------------------
________________
૨૮૩
હાથમાં રાખ્યા છે અને શિક્ષણના પ્રકાર નક્કી કરવાના અધિકાર પણુઃ ાતાના હાથમાં રાખ્યા છે. ખરી રીતે તે આમ કરીને પ્રજાને ગધ પણ ન આવે એવી રીતે સામ્યવાદના અને ભાવિ પ્રજા ઉપર પરદેશી.. સસ્કૃતિ, પરદેશી ભાષા, પરદેશી વિચારધારા અને પરદેશી રહેણીકરણી ઠોકી બેસાડવાના પાયે નાખી દેવામાં આવ્યા છે.
માટે પ્રજાએ પાતાની સરકારી સહાય વિનાનાની અલગ નિશાળે શરૂ કરવી જોઈએ અને તેના અભ્યાસક્રમ આપણી સંસ્કૃતિ અને ધર્મને અનુરૂપ હોય તેને નક્કી કરવે જોઇએ.
જો આપણે એક વખત ગૃહ ઉદ્યોગે અને ગ્રામ્ય ઉદ્યોગોના માલ વાપરવાની જ પ્રતિજ્ઞા લઈશું તે એકલા ધાંધા ખુલ્લા થઈ જશે. કે પછી નાકરી માટેની તમન્ના એછી થઈ જશે. આપણે આપણા અભ્યાસક્રમ નક્કી કરીએ એટલું જ ખસ નથી, એ શીખવવા માટે લાખા શિક્ષકોની જરૂર પડશે. શરૂઆતમાં આપણે નિવૃત્ત થયેલ. વ્યક્તિએની આ માટે મદદ લઈ શકશું.
આપણા અભ્યાસક્રમ નેાકરીલક્ષી ન હતાં ધાકીય શિક્ષ.. આપવાના હશે. અને આ શિક્ષણ હમેશાં વડીલેા પાસેથી તેમનાં.. બાળકોને વારસામાં મળે છે. માત્ર તેમના માલનું બજાર મળવું. જોઈએ. અને પ્રજા ગૃહ તેમ જ ગ્રામ્ય ઉદ્યોગને જ માલ વાપરવાની પ્રતિજ્ઞાબદ્ધ બને તે એ બજાર તે આપેઆપ ખૂલી જશે.
કે પછી આપણને આટલી હજારોની સંખ્યાની કૉલેજોની પશુ .. જરૂર નહિ પડે. આપણી એવી પાઠશાળાએ હશે જ્યાં દેશના શ્રેષ્ઠ વિદ્વાના, પડિતા, સંત-મહંતે “સા વિદ્યા યા વિમુક્તયે”ના ખરા અર્થાંમાં વિદ્યા ભણાવતા હશે.
પણ લાકોને એ જાણીને સહુથી માટે અવરોધ રેઢિયા,
નવાઈ લાગશે કે આ મહાન કાય માં ટ્રાન્ઝિસ્ટર અને ટી. વી.ના હશે.
કેવી રીતે ? એ જાણવું રસપ્રદ છે.
For Personal & Private Use Only
Page #289
--------------------------------------------------------------------------
________________
૨૮૪
રેડિયે વગેરે વાતાવરણને અપવિત્ર કરે છે જૈન ધર્મ અને વેદ ધર્મ પુનમમાં માને છે. મૃત્યુ પછીની અનેક પ્રકારની ગતિમાં અને કર્મો પ્રમાણે અનેક પ્રકારની નિઃએમાં જવું પડે છે તેમ પણ માને છે.
ભૂત, પ્રેત, ખવીસ, જીન, બ્રહ્મરાક્ષસ, ચુડેલ, ડાકણ, શાકણ વ્યંતરી, વ્યંતર – આમ અનેક જાતની હલકી ત્રાસયુક્ત અને પિત દારૂણ પીડ પામતી છતાં મનુષ્યને વિવિધ પ્રકારની પીડા આપતી નિઓ છે.
અનેક પ્રકારની દારુણ વાસનાઓ જેમની પૂરી થતી નથી તેઓ મૃત્યુ પછી આવી નિઓમાં સેંકડો, કદાચ હજાર વરસ સુધી ભટ ક્તા હોય છે. મેટાં શહેરનાં વૈભવયુક્ત જીવન જઈને અને સ્ત્રી ભેગના વિચારે, દ અને ચર્ચાઓના વાતાવરણમાં મનુષ્યની કુવાસ નાએ હાથલા થરની માફક વધતી જાય છે, એ કદી પૂરી થતી નથી અને એ વાસનાઓમાં ખૂંચેલા જ્યારે મૃત્યુ પામે છે ત્યારે તેઓ ઉપર લખી નિમાં ભટકે છે, રિબાય છે, અને બીજા મનુષ્યજીવોને લાગ મળતાં હેરાન પરેશાન કરીને પોતે આનંદ માણે છે.
આ લાલસાએ સારાં કપડાંની હેય, દરદાગીનાની હાય, મોટર અને બંગલાની હોય, સ્ત્રીની હાય, પારકી સ્ત્રીઓને ફસાવવાની હોય, મેટા વેપારમાં નામના મેળવવાની હોય, મોટા ઉદ્યોગપતિ બનવાની હોય, કોઈ ઉપર વેર લેવાની હેય, ઈર્ષાને કારણે જ કોઈને પાયપાલ કરવાની હેય–આમ અનેક પ્રકારની વાસનાઓને પાર હેતું નથી અને આ અતૃપ્ત વાસનાઓ જીવાત્માને ઉપર લખેલી ભૂતપ્રેતની નિમાં ધકેલી દે છે. એ જ વાતાવરણમાં ઘૂમતા હોય છે. એકબીજા સાથે લડે છે, ખૂનખાર યુદ્ધો કરે છે, તેઓ આપણી આસપાસ ફરતા હોય છતાં આપણે તેમને જોઈ શકતા નથી, કારણ કે તેઓ વાયુસ્વરૂપ છે. તેઓ ખૂનખાર યુદ્ધો કરતા હય, ગજનાઓ કરતા હોય, હાહાકાર મચાવતા હય, ચીસ પાડતા હોય, પણ તે અવાજ આપણે સાંભળી શકતા નથી. કારણ કે આપણું કાન અમુક અંશના અવાજને પકડી
For Personal & Private Use Only
Page #290
--------------------------------------------------------------------------
________________
૨૮૫ શકે છે. અમુક અંશથી ઓછા અંશના કે વધુ અંશના અવાજ આપણે સાંભળી શક્તા નથી. - જે પ્રમાણે આ અધમ કેટિના જીવાત્માઓ વાતાવરણમાં ભટકતા. Rાય છે તેમ ઉચ્ચ કોટિના સિદ્ધો વગેરે પણ અવકાશમાં ફરતા હોય. છે. આ તમામ પ્રકારના, ઉચ્ચ અને નીચ બને, રાત્રિના સમયમાં . વધુ પ્રમાણમાં બહાર ફરતા હોય છે.
આપણે ત્યાં રાત્રિના સમયે ભજન-કીર્તનને ખાસ રિવાજ હતે. જે હવે લુપ્ત થતું જાય છે. જોકે દિવસે પણ તે થાય છે જ. રાતનું મહત્વ એટલા માટે છે કે જે ભજન કીર્તન ચાલતાં હોય તે ત્યાં વસતા અવગતિયા છે તે વખતે દૂર ચાલ્યા જાય છે અને બહારના તેમના મિત્રે ત્યાં આવી શકતા નથી. એટલે ત્યાં વાતાવરણ અશુદ્ધ. થતું નથી. આપણે ઘરમાં પાઠ, પૂજા, હવન, હેમ વગેરે કરતાં પહેલાં. સરસવનાં દાણા મંત્ર ભણીને આજુબાજુ છાંટીને ત્યાં જે કોઈ પણ અવગતિયા આત્મા હોય તે તેમને હવન, હેમ કે પાઠપૂજા ચાલે. ત્યાં સુધી ચાલ્યા જવાનું જણાવીએ છીએ. જેથી તેઓ ત્યાં રહીને આપણાં ધર્મકાર્યથી વ્યથા ન પામે અને ઉકેરાઈને આપણા કાર્યમાં . વિધરૂપ ન બને. આ પરંતુ જયાં ભજન કીર્તન ન થાય ત્યાં અવકાશમાં ફરતાં સંતે, . સિદ્ધો વગેરે આવીને બેસે છે, જેથી વાતાવરણ શુદ્ધ થાય છે. વાતા - વરણ શુદ્ધ હેય તેટલે વખત ત્યાં બેસનારાઓનાં મન પવિત્ર રહે. છે, વાસનાઓ સતાવતી નથી અને એક પ્રકારના અનેરા આનંદને . અનુભવ થાય છે.
હિંદુઓમાં ત્રિકાળ સંધ્યા કરવાને, પૂજા કરવાને અને ઈસ્લામમાં પાંચ વખત નમાજ પઢવાને આશય પણ એ છે કે એ નક્કી કરેલ સમય મલિન ત ને બહાર ફરવાને સમય હોય છે એટલે. તએ આપણી પાસે આવતાં નથી. - હવે ધારો કે તમે રાતદિવસ રેડિયે, ટ્રાન્ઝિસ્ટર કે ટી. વી.. પપલું રાખીને સિનેમાનાં કામોદ્દીપક ગીત વગાડવા કરે છે ત્યારે એ .
For Personal & Private Use Only
Page #291
--------------------------------------------------------------------------
________________
૧૮૬
ગીત સાંભળીને સિદ્ધ પુરુષો અને પવિત્ર આત્મા દૂરથી જ પાછા ભાગી જાય છે અને મલિન અત્માએ ત્યાં ટોળે વળે છે. પછી તે ગીત ઘરમાં ગવાતાં હાય, હાટલામાં ગવાતાં હાય,કે જાહેર રસ્તાએના ચેાકમાં ગવાતાં હોય. જ્યાં પણ ગવાતાં હોય ત્યાં આ ભૂતડાં ટાળે મળે છે.
ઘણાં ઘરમાં તે આવાં ગાયના આખા દિવસ બહુ મેટા અવાજે ગવાતાં હાય છે એટલે એવાં સ્થળે તે આવા પ્રેતાત્માઓનાં નિવાસસ્થાન કે કલબ બની જાય છે અને વાતાવરણ દૂષિત અને છે. વ્યતી અને વ્યંતરી માનવીઓનાં શરીરમાં દાખલ થઈને એકમીજા વચ્ચે કલહુ પેદા કરે છે. ખાસ કરીને જે એ વ્યક્તિએ વચ્ચે ગાઢ સ્નેહભાવ ડાય તેમને લડાવવામાં તેમને અનેરા આન આવે છે.
જેમ માનવીને ક્રિકેટ, ફૂટબોલ, ઘોડાની શરત કે ફિલ્મ કે નાટક જોવામાં રસ પડે છે તેમ આ વ્યતરાને એ સ્નેહી મિત્રા વચ્ચે. કલહ થતા જોવામાં અનેરા આનંદ આવે છે.
આ વ્યંતરા અને ખીજાં ભૂત કે પિશાચાની પકડમાં આવેલા, તેમનાથી દૂષિત થયેલા માનવીએ(જોકે તેમને આની કાંઈ જાણકારી હાતી જ નથી)નાં મન દૂષિત થાય છે. મન દૂષિત થયા પછી અખાદ્ય ખારાક ( માંસ, દારૂ વગેરે) ખાવા તરફ વળે છે. તેવા ખારાકથી તેમની બુદ્ધિમાં ભ્રમ પેદા થાય છે. અને ભ્રમ પેદા થયા પછી તેઓ સાચી વિદ્યાને 'સા વિદ્યા યા વિમુક્તયેટને ગ્રહણ કરી શકતા નથી. પણ નરકગામી કાર્યો કરતા પતનના માગે ધસતા જાય છે.
તેમને સાધુ-સંત, તપસ્વીઓ પ્રત્યે નરને જાગે છે. ધર્મગ્રંથ તેમને ગપ્પાં લાગે છે. તેમને ગિરનાર, હિમાલય કે શેત્રુ ંજી આકષી શકતા નથી, દેવમંદિરથી એ દૂર ભાગે છે. જુગારની કલમે, ફાઈવ સ્ટાર હાટલા અને કેબરે ડાન્સનું આકણુ જિંદગીના અંત સુધી છૂટી શકતું નથી. પવિત્ર યાત્રાધામા કરતાં વિદેશની સફા ખેડવામાં તેમને જીવનની પરમ સિદ્ધિ દેખાય છે.
For Personal & Private Use Only
Page #292
--------------------------------------------------------------------------
________________
૨૮૭
ભજન-કીર્તનની ધૂન મચાવો એટલે રેડિયે, ટ્રાન્ઝિસ્ટર કે ટી. વી.થી અતિ દૂષિત થયેલા વાતાવરણથી દૂષિત મનવાળા બનેલા અને વકરેલી વાસનાઓથી જેમની બુદ્ધિ ભ્રમિત થઈ છે તેઓ સાચી વિદ્યા કઈ રીતે ગ્રહણ કરી શકે? આ એક જટિલ પ્રશ્ન છે. યુરોપ અને અમેરિકામાં આજે રેડિયે અને 2. વી. સામે નફરત પેદા થવા લાગી છે ભલે એનાં કારણે જુદાં હેય. પણ જે ભાવિ પ્રજાને પાપમય અને નરકગામી જીવનપંથે જતી અટકાવવી હોય તે આપણે ટી. વી. અને રેડિયે કાં તે બંધ કરવાં જોઈએ કાં તે તેના કાર્યકમની ધરમૂળથી ક્રાંતિ કરીને તેના ઉપરથી ગતદિવસ ભજન-કીર્તને, ધાર્મિક બેધકથાઓનું જ પ્રસારણ કરવું
જોઈએ
- કેને એ નહિ ગમે એ માનવું છેટું છે. ભારતની ૮૦ ટકા વસતીને ભજન કીર્તનમાં આજે પણ રસ છે. ધર્મકાર્યોમાં આજે પણ રસ છે. તેમના એ પવિત્ર અને ઉચ્ચતમ રસ ઉપર રેડિયે, ટી. વી. દ્વારા નારકી જીવન તરફ ધકેલતા સાહિત્યને હમલે થાય તે પહેલાં આપણે શહેરમાં ભજન-કીર્તનેની ધૂમ મચાવીને નારકી જીવેને નસાડી વાતાવરણ શુદ્ધ કરવું જોઈએ.
એક મકાનમાં મહા ભયાનક અને બળવાન આત્માને વાસ હતે. અગાઉ તેમાં કોઈ રહેવા જતું નહિ પણ જગાની ખેંચને લીધે કોઈએ એ મકાન ખરીદ્ય અને રહેવા આવ્યા અને પિલા મલિન આત્માઓની હેરાનગતિ શરૂ થઈ.
આ ભાઈ અતિ શ્રીમંત હતા એટલે તેમણે ૪૫ દિવસ સુધી રાતદિવસ ધર્મગ્રંથનું અખંડ વાચન, ભજનકીર્તન અને અખંડ ધૂપદીપનું આયોજન કરી પેલે ઉપદ્રવ શાંત કર્યો.
એટલે કાં તે રેડિયે, ટી. વી.ને ઉપગ આપણે આપણાં ભજન-કીર્તન અને ધર્મગ્રંથોના વાચન માટે કરવો જોઈએ અથવા તે બંધ કરવા જોઈએ. પણ હાલના સંજોગોમાં તે શક્ય નથી. તે બીજે
For Personal & Private Use Only
Page #293
--------------------------------------------------------------------------
________________
૨૮૮ વિકલ્પ છે, આપણે આપણી અલગ ભજન મંડળીઓ ખૂબ જ મોટા પ્રમાણમાં ચાલુ કરવાને. હરેકૃષ્ણવાળા છેક અમેરિકાથી અહીં આવીને તે ચાલુ કરે અને આપણે જે નિષ્ક્રિય રહીએ તે આપણા માટે શરમજનક તે છે જ.
દહેજ, રેડિયે, ટી. વી., સિનેમાઓ, કામુકતા પ્રેરતાં નાટક, દારૂના અડ્ડા, જુગારની કલ, ફાઈવ સ્ટાર હોટેલ, કેમેરા ડાન્સ, પાઉંભાજીના સ્ટોલ–આ તમામ એકબીજાની એથે એકબીજાની સમાન્તર રેખામાં વધતા જાય છે એમ નથી લાગતું?
પરદેશી લશ્કરના હુમલા સામે આપણે આપણું લશ્કર ઊભું શખવું જ જોઈએ તેમ આ પરદેશી દૂષણના હુમલા સામે આપણે સંપૂર્ણ રીતે ળાઈ જઈએ તે પહેલાં આપણે આપણા કાર્યક્રમથી તેને મક્કમ પ્રતિકાર કરે જ જોઈએ.
આ પ્રતિકાર કરવા હજારે યુવાને આજે થનગનતા હશે. તે માટે મને જરાય શંકા નથી. તેમને માત્ર જોઈએ છે. કાર્યક્રમ, માર્ગદર્શન અને શ્રીમંતને સાથ.
ગુજરાત નવનિર્માણનું આંદોલન સવેળાનું અને આવકારદાયક હતું. પરંતુ તે નિષ્ફળ ગયું. કારણ કે તેમની પાસે કોઈ ધ્યેય કે કાર્યક્રમને અભાવ હતે. હતું માત્ર સમૂળી ક્રાન્તિનું સૂત્ર, જેની વ્યાખ્યા ન હતી. નક્કર અને વહેવાર કાર્યક્રમ અને ધ્યેય વિના કઈ ફાતિ સફળ થઈ શકે નહિ. એ માત્ર અંધાધૂંધી અને વધુ ખરાબ પરિસ્થિતિમાં જ પરિણમે. રશિયા અને ચીન તેમ જ બીજા દેશમાં થયેલી લહિયાળ ક્રાન્તિએનાં પરિણામે આપણી નજર સામે છે.
લહિયાળ ક્રાન્તિ એ કોઈ સારી ચીજ નથી, વખાણવા જેવી. નથી અને આવકારવા ગ્ય નથી. આપણે આપણી સંસ્કૃતિ અને ધર્મનાં મૂળ ફરીથી સુદઢ કરીએ, આપણા સમાજજીવનને આપણી સંસ્કૃતિના ઢાંચામાં પાછું વાળીએ તે એનાથી બીજી બેટી કઈ કાતિ હોઈ શકે?
અને આ કાતિની શરૂઆત આપણી દષ્ટિ બદલીને ઉપયોગી પશુઓને વધુ ને વધુ સંખ્યામાં બચાવી લઈને, ગૃહ અને ગ્રામ્ય
For Personal & Private Use Only
Page #294
--------------------------------------------------------------------------
________________
૨૮૯ ઉદ્યોગને હરણફાળ ભરાવીને અને વાતાવરણની, મનની, શરીરની, સ્થળની અશુદ્ધિઓ દૂર કરી, બુદ્ધિના ભ્રમને નાશ કરી, સાચી વિદ્યા અને સાચી કેળવણીની શરૂઆત કરીએ, તેનાથી વધુ નક્કર, વધુ શાંતિમય શરૂઆત કઈ હોઈ શકે? -
ખાદ્ય તેલ અને ડિઝલ ભારતના ગૃહ અને ગ્રામ્ય ઉદ્યોગને મધ્ય એશિયામાંથી ધસી આવતાં લશ્કરે એક હજાર વરસના પ્રયત્ન પછી પણ ભાંગી શક્યાં ન હતાં.
અંગ્રેજોએ બીજી યુક્તિઓ લડાવીને અને ખાસ કરીને પશુવધની નીતિ દ્વારા તે ભાંગવાની શરૂઆત કરી. હવે અરબ દેશે પિતાના દેશમાં બેઠા બેઠા જ પિતાનાં તેલા (ડિઝલ) છેડીને આપણા ગૃહ અને ગ્રામ્ય ઉદ્યો ને ભુક્કો બેલાવી રહ્યા છે.
આજે ખાદ્ય તેલ અને ડિઝલ બન્ને ભારતની પ્રજા અને ભારતની સરકારના માથાને દુઃખા બન્યાં છે. બંગાળના અમીચંદે અંગ્રેજ અફસર કલાઈવને આશરે આપે. આપણા અનેક શ્રીમંતે પિતાના
જશેખ અને વૈભવના પ્રદર્શનની ખાતર અથવા શેષક અર્થશાસ્ત્રના ઢાંચામાં, અને મનુ ભગવાને આંકેલી લક્ષમણરેખા ભૂંસી નાખીને તેમણે મનાઈ કરેલા ધંધામાં કૂદી પડીને અને યાંત્રિક ઉદ્યોગે ચલાવીને અરબ દેશના મદદગાર બની તેમના ડિઝલની અહીં ધૂમ આયાત કરવી પડે તેવી સ્થિતિ પેદા કરે છે.
- આપણું ખાદ્ય તેલ બળદના આશ્રયને ઠુકરાવીને અરબના ડિઝલનું આશ્રિત બન્યું છે.
અરબ દેશને આશ્રયે ગયા પછી તેલ ઉદ્યોગે ગુજરાતનાં પ્રધાનમંડળે સ્થાપ્યાં છે અને ઊથલાવ્યાં છે અને કેન્દ્ર સરકારને પણ પિતાની લાલ આંખ બતાવી છે.
ડિઝલ તેલે ભારત સરકારની તિજોરીનું તળિયું સાફ કર્યું છે " અને વિશ્વની મહાસત્તાઓની નીંદ હરામ કરી છે. ત્યારે આપણે એ
ભા. ૪-૧૯
For Personal & Private Use Only
Page #295
--------------------------------------------------------------------------
________________
૨૯૦ વિચારવું જરૂરનું છે કે આ બન્ને પ્રકારનાં તેલની આપણને જરૂર કેટલી? ખાદ્ય તેલની આપણી જરૂરિયાત નામ માત્રની જ છે પણ બેટી અનનીતિ, બેટી ઉદ્યોગનીતિ, અને બેટી ખેરાકનીતિ વડે આપણે એ જરૂરિયાત એટલી તે વધારી છે કે ચાલુ નીતિઓ બદલીએ : નહિ તે એ જરૂરિયાત હજી એટલી વધી જશે કે આપણે તેને કદી પણ પહેચી શકશું નહિ. એ બેટી નીતિઓ આપણું ગમે તેવી મજબૂત સરકારને અને અર્થવ્યવસ્થાને ભાંગી નાખશે.
ડિઝલની આપણી જરૂરિયાત માત્ર સંરક્ષણ સાધને પૂરતી જ છે. જે બીજે ઉપગ બંધ કરીએ તે ભારત રસાતળ ચાલ્યું જવાનું નથી. પણ તેમ કરવાથી એ આર્થિક રીતે સદ્ધર થશે. સાંસ્કૃતિક રીતે ઊંચું આવશે અને બેકારીને સદંતર નાશ થશે.
૧૫૦ પછીનાં ૨૭ વરસમાં વસ્તી ૫૦ ટકા વધી. તેલીબિયાંનું ઉત્પાદન ૬૦ ટકા વધ્યું, પણ બેટી અજનીતિ અને બેટી ઉદ્યોગ નીતિને લીધે ખાદ્ય તેલની જરૂરિયાત ૬૨૫ ટકા વધી ગઈ. સાચી અને વહેવાર અન્નનીતિ અને ઉદ્યોગનીતિ દ્વારા આપણે આપણી ખાદ્ય તેલની જરૂરિયાત ૫૦ ઘટાડી શકયા હતા. તેને બદલે ૬૨૫ ટકા વધારી દઈને ભયાનક મેઘવારી, અછત, કાળાંબજાર અને ભ્રષ્ટાચારની આઈમાં પ્રજાને ફેંકી દેવામાં આવી છે.
પ્રજાની કમનસીબી એ છે કે દેશનું આયોજન ઘડવામાં પ્રજાને અભિપ્રાય કઈ પૂછતું નથી. પ્રજાને આજનમાં જે કંઈ હિસ્સો હોય તે તે એટલે જ કે ગમે તેવા નાદીરશાહી કરવેરા મૂંગે મેટું આપ્યા કરવા અને દર વરસે આજના પ્રેરિત મુશ્કેલીઓ સહન કર્યા કરવી. સંભવ છે કે જે લેકે આપણે અન્નનીતિ ઘડે છે તેમને જેટલા કે જેટલીને લેટ બાંધતાં પણ કદાચ નહિ આવડતું હોય કે ચેખા રાંધવા માટે કેટલું પાણી આંધણ માટે જોઈએ કે ચેખા ચઢી ગયા કે નહિ તેની પણ કદાચ જાણકારી નહિ હોય.
સંભવ છે કે સિંચાઈ યોજના ઘડનારાઓને અને એ જનાનું
For Personal & Private Use Only
Page #296
--------------------------------------------------------------------------
________________
રા બજેટ પાસ કરનારાઓમાંથી ઘણાને વાવ અને કૂવા વચ્ચે શું તફાવત છે તે પણ ખબર નહિ હેય.
ડાં વરસ પહેલાંની આ વાત છે. બ્રિટિશ શાસન દરમિયાન એક ગામમાં એક જ્ઞાતિનું કેળવણીનું ટ્રસ્ટ હતું. ગામમાંથી મોટા ભાગની એ જ્ઞાતિની વસતી મુંબઈ આવી ગઈ. ટ્રસ્ટનું ફંડ વગર ઉપગે પડયું રહ્યું. એ ગામમાં નદી પણ હતી. નદી જમીનના છેવાણથી પુરાઈને સુકાઈ ગઈ એટલે ગામમાં પાણીની ખેંચ પડી. ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ વિચાર્યું કે કેળવણી ફંડના પૈસામાંથી વેટર વર્કસ ઊભું કરી ઘેર ઘેર લેઓને નળ આપવા અને પાણીની તંગીને એ રીતે નિકાલ લાવો.
ટ્રસ્ટના પૈસાને ઉપયોગ મૂળ ઉદ્દેશથી જુદા કાર્યમાં ખરચવા માટે સરકારની મંજુરી જોઈએ. મંજૂરી આપનાર સરકારી ઍકેટ જનરલ તે વખતના વિશ્વવિખ્યાત બેરિસ્ટર હતા. તેમણે એવા મુદ્દા ઉપર મંજૂરી મેળવવાની અરજી કાઢી નાખી કે લોકોને પીવા પાણી ન મળતું હોય તે સડા પીએ. અરજદાર ટ્રસ્ટીઓ મૂંઝાયા પણ તેઓ વેપારી હતા. તેમણે કહ્યું કે સાહેબ, સેડા વડે દાળ-ભાત ન રાંધી શકાય. વેપારીઓ કહે, સાહેબ, તમે રજા આપે તે અહીં ઓફિસમાં દાળ-ચેખા લાવીને સેડા વડે રાંધીએ, અને જુઓ કે કેમ નથી ધાતા. બેરિસ્ટર સાહેબ બગડયા. કહે કે મને એ જોવાને વખત નથી. જાએ, ન રંધાય તે ગામ તરફથી બીજી કોઈ અરજી લાવજે. ને પણ વેપારીએ એમ હાર્યા નહિ. તેઓ કહે કે, સાહેબ, પણ પાણી વિના સોડા શેમાંથી બનાવીએ? સેડ બનાવવા પણ પાણી તે જોઈએ ને? એડવોકેટ સાહેબ કહે, તે પછી એમ કહોને કે સેડા
બનાવવા માટે પણ પાણી નથી. અને અરજી મંજૂર કરી દીધી. - પ્રજાની ખાદ્ય તેલની મુશ્કેલી બેટી અનીતિમાંથી જન્મી છે એ વાતનું જ્ઞાન કદાચ એ નીતિના ઘડવૈયાઓને જ નહિ હોય.
(૧) ૧૯૫૦માં આપણે ઘઉંને વપરાશ ૬૮ લાખ ટનથી વધારે હતે. ૧૯૭૬-૭૭માં એ વધીને ૨ કરોડ ૯૦ લાખથી વધી ગયે. ૨૬
For Personal & Private Use Only
Page #297
--------------------------------------------------------------------------
________________
વન
૯૫૦ કરોડના તેલની ૧
૨૯૨ વરસમાં ઘઉંને વપરાશ બેટી અન્નનીતિથી ૩૨૬ ટકા વધી ગયે. (Indin 1977–78. Page 202).
તેલને વપરાશ ઓછો કરવા ઘઉંને ખારાક ઘટાડે જે ૨૯૦ લાખ ટન ઘઉંને બદલે એટલા જુવાર, બાજરી, મકાઈ અને રાગી ઉત્પન્ન કર્યા હતા તે તેલને વપરાશ બિલકુલ વળે ન હતી કારણ કે એ ખરીફ અનાજ રાંધવામાં કે ખાવામાં તેલ, વનસ્પતિ કે શુદ્ધ ઘીની જરૂર પડતી નથી, જ્યારે ઘઉંને ખેરાક રાંધવામાં અને ખાવામાં તેલ અને વનસ્પતિ કે શુદ્ધ ઘી જોઈએ જ.
ઉપરાંત ખરીફ અનાજના સાંઠા (કડબ) પશુઓને ઉત્તમ ચારે હેવાથી એ સાંઠા ખાઈને પશુઓએ વધુ દૂધ આપ્યું હેત અને વધુ દૂર ઉત્પન્ન થવાથી શુદ્ધ ઘીને પુરવઠે પણ સુધર્યો હેત, એટલા પ્રમાણમાં ' વનસ્પતિની અને વનસ્પતિ પાછળ તેલની માગ ઓછી થઈ હતી
(૨) ૧૫૦ કરતાં ૧૯૭૭માં તેલીબિયાંના ઉત્પાદનના ૬૦ ટકાના વધારા સામે વનસ્પતિ ઉદ્યોગની તેલની વપરાશમાં ૨૧૬ ટકાને વધારે કરવામાં આવ્યું. એટલે બજારમાં તેલને પુવકે ખેરવાઈ ગયે, અછત વધી ગઈ, અને ભાવ ભડકે બળવા લાગ્યા.
(૩) ઇંડાંનું ઉત્પાદન ૮૪ ટકા વધારી દેવાયું. ઇંડાને ઉપક મેટે ભાગે આમલેટ બનાવવામાં થાય એટલે ૫ અબજ ૪૦ કરોડ ઇંડાંમાંથી અડધાંનાં આમલેટ બને તે પણ એટલું તેલ કે વનસ્પતિમાં રૂપાંતર પામેલા તેલને વપરાશ વધે.
આમ આપણા તેલને પુરવઠો વધારવાની અનુકૂળતાને વિચાર કર્યા વિના તેલને વપરાશ ૬૨૫ ટકા વધારી મૂક્યો. પરિણામે તેલની આયાત કરીને વસે ઓછામાં ઓછું પાંચ અબજ રૂપિયાનું હૂંડિયામણ ખરચવાને સમય આવ્યે.
જે ૬ અબજ રૂપિયાનું વનસ્પતિ તેલ ઓછું ઉત્પન કરીને એ તેલ બજારમાં આવવા દીધું હેત તે તેલના ભાવ વધી જ શક્ત નહિ, કારણ કે ખરીફ અનાજના વધુ વપરાશથી તેલ અને વનસ્પતિ બનેની માગ એકદમ ઓછી થઈ જાત.
For Personal & Private Use Only
Page #298
--------------------------------------------------------------------------
________________
૨૯૩
તેલના ઉત્પાદકો અને વેપારીઓ સમજે છે કે સરકારી અનનીતિ તેલની જરૂરિયાત બેફામ રીતે વધારે છે અને પુરવઠો વધી શકતે નથી. એટલે તેઓ તેલ અને વનસ્પતિના ભાવ પિતાની મરજી. પ્રમાણે વધારી શકે છે. તેઓ એ પણ જાણે છે કે કઈ ચીજના ભાવ માલને પુરવઠે વધવાથી ઘટે. સરકારના કાયદાથી કદી પણ નહિ. અહીં તે અધૂરામાં પૂરું સરકારની તેલની લેવીની વગર સમજની નીતિ ભાવ ભડકાવવામાં વધુ મદદગાર નીવડે છે.
તેલ ખરી રીતે આપણે સાચે, સારે અને વહેવારુ ખોરાક નથી. જ્યાં સુધી ગોવધની નીતિ અમલમાં આવી ન હતી ત્યાં સુધી પ્રજા ખાવામાં શુદ્ધ ઘી જ વાપરતી. પછી તે ખાવાને પદાથે મિષ્ઠાન્ન હોય, ફરસાણ હોય કે શાકભાજી હોય, તેની નિશાની તરીકે આજે પણ વલભી સંપ્રદાયનાં મંદિરમાં ભગવાનને ભેગ ધરાવવાના તમામ પદાર્થો શુદ્ધ ઘીમાં બનાવાય છે. અને મારવાડમાં કહેવત છે કે ઘી ખાય ઘેડા, અને તેલ પીએ જેડા. આપણે બળદ અને ઘડાઓને પણ ઘી પીવડાવતા જેથી તેઓ વધુ શ્રમ કરી શકે.
તેલને ઉપયોગ માત્ર દીવા બાળવા માટે (તે સમયે હજી વીજળી, ગેસ કે કેરોસીનની શોધ થઈ ન હતી) અને દવાના ઉપગ માટે કે ચામડાની વસ્તુઓને નરમ રાખવા તેના ઉપર પડવા માટે તે.
આપણું પેટી અવહેવારુ અને અનાર્થિક અનનીતિ વડે તેલની જરૂરિયાતને કદી પણ પહોંચી શકાશે નહિ. અને અછતને પહોંચી વળવા તેલની આયાત કરવા જતાં આપણે સરકારી તિજોરી તળિયાં ઝાટક થઈ જશે. અને આખરે તે પ્રાણીજન્ય ચરબીને ઉપયોગ કરવાની ફરજ પડશે. આજે પણ તેની શરૂઆત તે થઈ ચૂકી છે.
પણ પ્રાણીની ચરબી પણ આપણી જરૂરિયાતને સંતોષી શકશે નહિ. કારણ કે એ કોઈ કારખાનામાં નથી થતી, જેથી ત્રણ પાળી ચલાવીને જરૂર પૂરત પુરવઠો મેળવી શકાય. વિશ્વમાં માંસાહાર વચ્ચે છે તેમ પશુની વસ્તી ઓછી થતી રહી છે જે નીચેના મુખ્ય પશુવસ્તીવાળા દેશની પથઓની સંખ્યાથી સાબિત થાય છે:
જરૂરિયાતની આમ આખા શરીરને
For Personal & Private Use Only
Page #299
--------------------------------------------------------------------------
________________
ભારત
૫૦ વરસ અગાઉ
૬૧
યુ. એસ. એ.
કેનેડા
૨૯૪
દર સે। મનુષ્યએ પશુવસ્તી
અત્યારે
૪૩
આર્જેન્ટિના
આસ્ટ્રેલિયા
ઉરૂગ્વે
૭૯
૮૦
૩૨૩
૨૫૯
૫૦૦
આપણે આપણા ખારાકની અને અન્નનીતિ સાચી, આર્થિક અને વહેવારુ રીતે ઘડીએ તે શુદ્ધ ઘીની તમામ જરૂરિયાતને પહોંચી શકીએ અને તેલની જરૂરિયાતને નજીવી બનાવી શકીએ. આથિક દૃષ્ટિએ એ નીતિ બેકારીને અંત લાવે, બીમારીઓ ઉપર અકુશ રાખી. શકે અને દેશની અખો રૂપિયાની મૂડી અનુત્પાદક કામ*સી ઉદ્યોગમાં સલવાઇ જતી બચાવી શકીએ.
(આ સંખ્યા શકાસ્પદ અને વધારે પડતી છે)
૫૫
૫૯
૨૩૪
૧૮૦
આંકડા અપ્રાપ્ય
પણ સવાલ એ છે કે એ કેમ મને સરકાર એ કરે તેમ નથી. કરવાની એની તાકાત પણ નથી. એ તે પ્રજાએ જ કરવું જોઇએ. તે માટે મોટા વેપારીએએ થોડા સમય પેાતાના નફાને બદલે સમગ્ર પ્રજાનું હિત લક્ષમાં રાખીને આગળ આવવું જોઈએ.
ખેડૂતાને ખરીફ પાક ઉગાડવા ત્રાત્સાહિત કરે તેઓ ખેડૂતે સાથે માટા પ્રમાણમાં ખરીફ અનાજની ખરીદીના કરારી ચામાસા અગાઉ કરી લે, તે જ ખેડૂતે શી'ગદાણાને બદલે ખરીફ અનાજ ઉગાડવા પ્રેત્સાહિત થશે. કોઇ શંકા કરે કે તેમ કરવાથી તેલની અછત વધી જાય. આવી શંકા અસ્થાને છે. કારણ કે ઘઉને બદલે ખરીફ્ અનાજ ખાવાથી તેલ, વનસ્પતિ અને શુદ્ધ ઘી—ત્રણેની માગ ઓછી થવાથી તેના ભાવ અંકુશમાં રહેશે. ખરીફ અનાજમાં બાજરી અને રાગી ઘઉં કરતાં વધુ પૈષ્ટિક છે. જુવાર અને મકાઈ ઘઉં જેટલાં જ ગુણવાળાં છે.
For Personal & Private Use Only
Page #300
--------------------------------------------------------------------------
________________
૨૯૫
* વળી ખરીફ અનાજ વધુ ઉગાડવાથી પશુઓને સારે ચારે મળશે, જેથી દૂધ અને શુદ્ધ ઘીને પુરવઠે વધશે.
વેપારીઓએ તેલની બળદઘાણીવાળાઓ સાથે પણ તેલની ખરીદીના કરારે કરીને, તેમને પ્રેત્સાહન આપીને તેલને મિલરના હાથમાં કોર્નર થતાં બચાવી લેવું જોઈએ. તેલમિલ દરેક શહેરમાં નથી હોતી.
મ્યુનિસિપાલિટીએ બહારથી આવતા મિલના તેલ ઉપર ભારે ઐકય નાખે અને એ રીતે સ્થાનિક બળદઘાણને રક્ષણ આપે. દરેક શહેરમાં એથી તેલને પુરવઠો વધશે અને માલ વિકેન્દ્રિત રહેવાથી ભાવો બહુ નહિ વધી શકે.
વેપારીઓએ મિલના આશ્રિત બનવાને બદલે બળદઘાણીઓને આશ્રય આપનારા જ બનવું જોઈએ.
નવાં ધર્માદા ટ્રસ્ટોએ કરવા યોગ્ય કામ - નવાં ધર્માદા ટ્રસ્ટો ઊભાં કરવાં જોઈએ. જીવદયાની આપણું નીતિમાં એ વાત પણ ઉમેરવી જોઈએ કે ટ્રસ્ટો એ ભેસેના પાલકે સાથે દૂધની ખરીદી કરવાના કરાર કરવા જોઈએ. અને ખરીદેલા દૂધમાંથી શુદ્ધ ઘી બનાવી છાશ ગરીબોને મફત અને જેને મફત ન લેવી હોય તેને પડતર ભાવે આપી દેવી જોઈએ. - જે હોસ્પિટલ અને કોલેજો માટે ધર્માદા ટ્રસ્ટો બની શકે તે આ સહુથી ઉપગી કાર્ય માટે ધર્માદા ટ્રસ્ટો શા માટે ન બનાવાય? આવાં ધર્માદા ટ્રસ્ટ શરૂ કરીને આપણાં ધર્મ, સંસ્કૃતિ, સ્વાચ્ય અને જીવનજરૂરિયાતની ચીજો ઉપર પ્રબળ બનતા જતા હુમલાને ખાળી શકાય.
આવાં ટ્રસ્ટી જુવાર બાજરાની ખરીદી કરીને લોકોને પડતર ભાવે રોટલા અને શાક ખવડાવવાનાં કેન્દ્રો શરૂ કરી શકે. અગાઉ આવાં કેન્દ્રોમાં સાધુઓને મફત જમાડતા.
પડતર ભાવે તેટલા શાક ખવડાવે તે હજારે નહિ, લાખે માણસે તેને લાભ લેશે અને તેથી ખરીફ પાકનું જે ઉત્પાદન વધશે તેને લાભ સમગ્ર પ્રજાને મળશે.
For Personal & Private Use Only
Page #301
--------------------------------------------------------------------------
________________
૨૯૬ . કઈ એમ પણ શંકા કરે કે આ પ્રમાણે ખરીફ અનાજની માગ વધવાથી તેના ભાવ ઘઉં કરતાં ઊંચા જશે. આ શંકામાં કાંઈ તથ નથી. ખરીફ અનાજની માગ વધતાં તેનું વાવેતર વધશે. ઉપરાંત તે ભાવ ઘઉંના ભાવ બરાબર થઈ જાય તે પણ ઘઉં કરતાં સસ્તા પડે કારણ કે એક કિલે ઘઉં પાછળ એક રૂપિયે તેલ અને વનસ્પતિને અરણ્ય આવે છે તે ખરીફ અનાજના વપરાશમાં બચી જશે. '
તેલની અછત અને કાળાં બજાર તેમ જ ભેળસેળને આ જ ઉકેલ છે અને તે પ્રજા પિતે જ હલ કરી શકે. પ્રજા પાસે બે જ વિકલ્પ છે. કાં તે ઉપર લખેલ પ્રયાસ શરૂ કરી તેલના ઉપયોગને જાકારો આપી ધીમે ધીમે શુદ્ધ ઘીને ઉપયોગ કરતી થઈ જાય અને નહિ તે પ્રાણીજન્ય ચરબી ખાવાનું સ્વીકારે. પણ એક વાત યાદ રાખે કે પ્રાણુજન્ય ચરબી ખાવાનું શરૂ કર્યા પછી તે આજના શુદ્ધ ઘીના ભાવે એટલે કે ૩૨ રૂપિયે કિલના ભાવે પણ મળી શકશે નહિ.
હવે રહી ડિઝલની તંગીની વાત ડિઝલ માટે આપણે આરબ રાજ્યના ઓશિંગણ છીએ કારણ કે ડિઝલ અને પેટ્રેલને આપણે વગર વિચારે ઉપયોગ વધારી મૂક્યો છે
આપણા વાહનવહેવારની ધૂરા બળદ અને ઘેડા ઉપર હતી અને તેમની લગામ આપણા હાથમાં હતી. વિના કારણે અમુક ચોક્કસ હિતેના લાભ ખાતર આપણે બળદ અને ઘેડાને હાંકી કાઢ્યા. તેમના સ્થાને ડિઝલ અને પેટ્રેલ લાવ્યા અને આપણું વાહનવહેવારની લગામ આપણું હાથમાં હતી તે અરબ રાજ્યને અને ઈરાનને સેંપી દીધી.
અત્યારે આપણી પાસે ડિઝલ કે પેલથી ચાલતાં સાધનેમાં મોટર સાઈકલ, મેટરે, બસ, ખટારા, ટ્રેકટર, ટેમ્પ, જપ, ટ્રેઈલર અને રેલવે એન્જિન મળીને ૨૬,૫૩,૪૭૮ વાહને છે. સિંચાઈ માટે ત્રણ લાખ ત્રીસ હજાર પપે છે. સંરક્ષણનાં સાધને છે તે જુદાં. એ સાધનેમાં તે ડિઝલ અને પેટ્રેલને વપરાશ અનિવાર્ય છે. પણ બાકીનાં સાધનેમાં ફરીથી ઘડા અને બળદને ઉપયોગમાં લઈ પ૦ ટકાથી પણ વધારે ડિઝલને વપરાશ એ છે કરી શકીએ. ૧,૮૨,૧૭૭ ટ્રેકટર,
For Personal & Private Use Only
Page #302
--------------------------------------------------------------------------
________________
૨૯૭ ૩,૩૦,૦૦૦ મોટર પમ્પ અને ૧૮૦૩ ડિઝલ એન્જિને સંપૂર્ણ બંધ કરી શકીએ.
એ બંધ કરવાથી કોઈ નુકસાન નથી પણ તેમના સ્થાને ૧૨ લાખ બળદો લાવીને ૬૦ લાખ ટન ખાતર મેળવી ૧૮ કરોડ રૂપિયા ફટિ. લાઈઝરના ખરચના ઉપરાંત જંતુનાશક દવાઓના ખર્ચના રૂપિયા બચાવી ખેત-ઉત્પાદનને ખર્ચ ખૂબ એ છે કરી શકીએ.
ટૂંકા ગાળાના અંતરમાં મુસાફરી અને માલની હેરફેર માટે ઘડા અને બળદનો ઉપયોગ કરી ટેકસી અને મોટર ખટારા ૧૦૦ માઈલથી વધુના અંતર માટે જ રાખી વધુ પેટ્રેલને બચાવ અને લાખે કુટુંબને રજી આપી શકીએ. એક મોટર ૨૦ ઘોડાગાડીવાળાને બેકાર બનાવી એક આરબ કુટુંબનું પેટ ભરે છે.
ચીન તે સંરક્ષણ-સાધને સિવાય પટેલ કે ડિઝલને ઉપયોગ કરતું જ નથી. તેને પ્રધાને પણ ઘેડા ઉપર કે સાઈકલ ઉપર પ્રવાસ
શ્રીમંત ઘોડાગાડી ફરીથી વસાવે શ્રીમતએ રાષ્ટ્રનું હિત ધ્યાનમાં લઈને મોટો કાઢી ઘડાગાડી ફરીથી વસાવવી જોઈએ અને પ્રજાએ આવા શ્રીમંતેને સન્માનવા જોઈએ. મુંબઈ જેવાં શહેરમાં કોઈ ને કોઈ નવું બહાનું કાઢીને અમુક રસ્તાઓ ઉપર ઘેડાગાડી લઈ જવાની મનાઈ ફરમાવાય છે. આવા ગેરવાજબી હુકમ સામે પ્રજાએ કેટમાં લડી લેવું જોઈએ. મટરગાડી અને ઘેડાગાડીના માલિકે સામે ભેદભાવ રાખવે એ ગેરકાનૂની છે.
ડિઝલના શેખેએ અમેરિકા અને ઇંગ્લેંડ જેવા દેશેના પણ હાંજા ગગડાવી નાખ્યા છે અને તેમને ત્યાં મોટી મંદીના શ્રીગણેશ મંડાઈ ચૂક્યા છે, જે અંતે યુદ્ધમાં પરિણમશે. - આપણે સમયસર ચેતી જઈને ડિઝલ સાથે સંબંધ કાપી નાખીએ, નહિ તે પાકિસ્તાન કે ચીન સાથેની લડાઈ વખતે આપણને ડીઝલ
For Personal & Private Use Only
Page #303
--------------------------------------------------------------------------
________________
૨૯૮ આપવાની ના પાડીને પાકિસ્તાન પાસે પરાજય સ્વીકારવાની મુસ્લિમ રાજ્ય આપણને ફરજ પાડે જ અને બન્ને દેશો સાથેનું યુદ્ધ એ માત્ર સમયને જ સવાલ છે. તેમને અનુકૂળ સમયે તેઓ આપણી ઉપર હુમલે કરવાના જ છે.
ડિઝલને આપણે અવિચારી વપરાશ આપણને મેઘવારી, ફુગાવે, અંધાધૂંધી અને આર્થિક દેવાળામાં ફેકી દેશે. .
પ્રજા સમજીને ડિઝલ તેમ જ પેટ્રેલને ઉપગ બંધ કરે એ એના જ શ્રેષ્ઠ હિતની વાત છે.
વૈજ્ઞાનિક પ્રગતિને નામે આરબ રાજ્યના તેલના કૂવામાં ડૂબી જવામાં કઈ જ વૈજ્ઞાનિક કે આર્થિક ડહાપણ નથી.
માણસ બાપના કૂવામાં પણ ડૂબી મરવા તૈયાર નથી થતે તે પછી સમગ્ર પ્રજાએ આરબના તેલના કૂવામાં શા માટે ડૂબવું જોઈએ?
ખાંડ ભારતમાં ખાંડ એક મોટો ગૃહ ઉદ્યોગ હતે. મેગલ સમયમાં બંગાળની ગૃહ ઉદ્યોગની ખાંડ મધ્ય એશિયાના દેશોમાં નિકાસ નથી.
અંગ્રેજો આવ્યા અને તેમણે બહારથી ખાંડ આયાત કરી આપણા ગૃહ ઉદ્યોગને ભાંગી નાખે. વૈષ્ણવ મંદિરમાં અને કુટુંબમાં આયાતી ખાંડ વાપરવાને નિષેધ હતું. તેઓ ઉત્તર પ્રદેશમાં બનતી ગૃહ ઉદ્યોગની ખાંડ વાપરતા. તે કાશીની ખાંડને નામે ઓળખાતી અને અમે વૈષ્ણવ હોવાથી હું નાનું હતું ત્યારે અમારા ઘરમાં કાશીની ખાંડ વપરાતી.
પછી સરકારે કાયદા દ્વારા ગૃહ ઉદ્યોગની ખાંડને ઉત્તર પ્રદેશની બહાર મોકલવા પર પ્રતિબંધ મૂક્યો ત્યારે લોકોને ફરજિયાત આયાતી ખાંડ અને ત્યાર પછી અહીં શરૂ થયેલી ખાંડની ફેકટરીઓની પશ્ચિમી શોષક અર્થશાસ્ત્રના ઢાંચામાં બનતી ખાંડ વાપરવી પડી.
છેક ૧૯૫૧ માં જ્યારે મુંબઈમાં મિલેની કચરાયુક્ત મેલી ખાંડ સરી એક રૂપિયે રતલ (૪૫૦ ગામ) મળતી અને ખાંડનું રેશનિંગ હતું ત્યારે મથુરામાં અને વ્રજભૂમિમાં મેં સફેદ દૂધ જેવી ગૃહ ઉદ્યોગની ખાંડ ૫૦ પૈસે શેર (૯૦૦ ગ્રામ) અને પીળા ફૂલ તરીકે ઓળખાતી
For Personal & Private Use Only
Page #304
--------------------------------------------------------------------------
________________
૨૯૯ સાકર છૂટથી વેચાતી જોઈ હતી. વિના રેશને જોઈએ તેટલી મળતી. તપાસ કરતાં જણાયું કે તે ખાંડ અને સાકર ઉત્તર પ્રદેશની બહાર મેકલવાની મનાઈ હતી. ખાંડનાં કારખાનાંની સામે હરીફાઈ થતી. અટકાવવા માટે. પણ ત્યાં જોઈએ તે ગૂણે ભરીને લઈ શકાતી.
રાજદ્વારી અને આર્થિક ક્રાન્તિઓએ આપણા ભજનની થાળી . ઉપર અને ભેજનના પ્રકાર ઉપર ઘેરી અસર કરી છે.
અગાઉ લેકે સવારે તાજું દૂધ પીતા, મગસના લાડુ, પેંડા, જલેબી અને ગાંઠિયાને નાતે કરતા. આ તમામ પદાર્થો શુદ્ધ ઘીમાં કે ગાયના દૂધના માવામાંથી બનતા.
પછી ઘી મેંઘું થયું એટલે એ ચીને તેલમાં બનવા લાગી. પછી. અંગ્રેજોની પશુવિરોધી નીતિએ દૂધને મેવું કર્યું એટલે દૂધનું સ્થાન ચાએ લીધું. પછી પશ્ચિમી સંસ્કૃતિને પ્રભાવ વધે એટલે પેંડા-જલેબીને સ્થાને બિસ્કિટ અને આમલેટ આવ્યાં. લેકે ચાના વ્યસની બની ગયા. હવે ચા અને ખાંડના ભાવ આભે અડકવા લાગ્યા છે, ત્યારે હવે ચા કડવી બની છે પણ એ છેડી શકાતી નથી, કારણ કે એ વ્યસન પણ છે અને ફેશન પણ છે. અને એને અવેજી પીણું હજી કોને મળ્યું નથી.
ખાંડની અછત અને ભાવવધારા માટે વસ્તી વધારે જવાબદાર નથી કારણ કે આજે વસ્તી બમણી થઈ છે. તેમાંથી અડધી એટલે કે ૩૨ કરોડ માનવીએ તે અર્ધભૂખે પેટે જીવે છે એટલે તેમણે ખાંડ ખાવાને પ્રશ્ન જ નથી. ૧૯૫૦માં ૩૧ કરોડની વસ્તી માટે ૧૧ લાખ ટન ખાંડ હતી ત્યારે તેના ભાવ ઘણા ઓછા હતા. મળવાનું પ્રમાણ વધારે હતું. આજે એટલી જ બે વખત જમી શકનારી વસ્તી માટે ૧૫૦ કરતાં સરેરાશ ચારગણી ખાંડ ઉપલબ્ધ છે છતાં તેને ભાવ. આઠગણે છે અને મળવાનું પ્રમાણ અડધાથી પણ ઓછું છે.
આનાં અનેક કારણમાં નીચેનાં કારણે મુખ્ય છેઃ (૧) અમુક ચોક્કસ વર્ગનાં હિત માટે ખાંડની બિનજરૂરી વધતી
વપરાશ. (૨) બેટી કૃષિનીતિથી ખેતપેદાશોને વધી રહેલો ઉત્પાદન ખર્ચ
For Personal & Private Use Only
Page #305
--------------------------------------------------------------------------
________________
૩૦૦
(૩) ખાંડનું ઉત્પાદન શાષક પશ્ચિમી અર્થશાસ્ત્રના ઢાંચામાં થતું હોવાથી
લાખ ટન ઉત્પાદિત માલ ૧૦૦-૨૦૦ વ્યક્તિઓના હાથમાં સપડાઈ જાય છે. ૬૫ કરોડ માનવીઓની ખાંડ પેદા કરવાને ઈજારે ૧૦૦-૨૦૦ વ્યક્તિઓને મળી જાય પછી બીજું શું
પરિણામ આવે? (૪) ગૃહઉદ્યોગને યાંત્રિક શેષક ઉદ્યોગ સામે હરીફાઈમાં લાવીને
શેષણ સામે અવરોધ મૂક જોઈએ, તેને બદલે ખાંડના ગૃહઉદ્યોગને જ રૂંધી નાખીને શેષક ક્ષેત્રને શોષણ માટે મેદાન
મોકળું કરી દેવામાં આવ્યું છે. (૫) ચૂંટણી લડતાં તમામ રાજ્યદ્વારી પક્ષનાં પણ ઊંડાં હિત આમાં
સંડેવાઈ ગયાં હોવાની લેકેની માન્યતા છે. એ સાચું હોય તે આ પ્રશ્ન વધુ જટિલ છે અને લેકક્રાતિ સિવાય આ નાદીરશાહી શોષણને કેઈ રૂધી શકે નહિ. *
પ્રથમ કારણ પ્રજા પિતાની સમજથી તદ્દન દૂર કરી શકે છે. પીપરમીટ, ચોકલેટ અને મીઠાં પીણાં (લેમનથી લઈને વિવિધ પ્રકારના કલાઓ સુધીનાં પીણાં) એ બિનજરૂરી ગોત્પાદક પદાર્થો છે. પ્રજા પિતાનાં જ ઊંડાં અને કાયમી હિત ખાતર એને વપરાશ તદ્દન બંધ કરીને લાખ ટન ખાંડને બગાડ અટકાવી શકે છે. જે એ બગાડ થતું અટકે તે તેને જીવન જરૂરિયાતના વપરાશ માટે પૂરતી અને સસ્તા ભાવની ખાંડ મળી શકે.
બીજું કારણ કે પશુઓને કતલ થતાં બચાવીને અને પશુસંવર્ધનને કાર્યક્રમ શરૂ કરીને દૂર કરી શકે. તે સિવાય તેને બીજે કોઈ વિકલ્પ નથી. પ્રથમ કારણને પ્રજા પિતાનું હિત સમજીને દૂર કરે તે ખાંડના ભાવ નીચા આવે અને ખેડૂતને યાંત્રિક ખેતીમાં રસ રહે નહિ. અને ભારતીય રીતે ખેતી કરીને કૃષિ ઉત્પાદનને ખરચ ઘટાડે.
ત્રીજું અને શું કારણ દૂર કરવાનું જ્યાં સુધી સમગ્ર અર્થતંત્રનું ભારતીયકરણ થાય નહિ ત્યાં સુધી શક્ય નથી. અને ભારતીય
For Personal & Private Use Only
Page #306
--------------------------------------------------------------------------
________________
૩૦૧
કરણ કરવા માટે પણ પશુરક્ષણ અને પશુસંવર્ધન કર્યા સિવાય બીજે ઈલાજ નથી અને આપણી જીવદયાની નીતિ અને દાનને પ્રવાહ. બદલાવ્યા સિવાય પશુઓ બચે તેમ નથી.
ત્રણ અને ચાર નંબરનાં કારણે નાબૂદ થાય તે પાંચમું કારણ. પિતાની મેળે જ નાબૂદ થઈ જાય.
પહેલા કારણમાં જણાવેલ અનાર્થિક અને રોત્પાદક ઉપયોગોને. બાદ કરતાં ખાંડને સહુથી વધુ ઉપગ ચા બનાવવામાં થાય છે.
ચા જીવન જરૂરિયાતની ચીજ નથી, પૌષ્ટિક પણ નથી. એનાથી ભૂખ ઓછી થાય છે, પાચનશક્તિ બગડે છે, જ્ઞાનતંતુઓ નબળાં પડે છે, અનિદ્રાને રેગ થાય છે. એ માત્ર એક ફેશન છે અને વ્યસન છે. - યુરોપના ઘણા દેશમાં ચામાં દૂધ કે ખાંડ નથી નાખતા પણ મીઠું અને લીંબુને રસ નાખીને પીએ છે.
આપણે ચાને બદલે નીચે લખેલ પીણું પીવાનું શરૂ કરીએ તે . તબિયત સુધરે, પિષણ મળે અને ચા તેમ જ ખાંડના ખર્ચ માંથી , પણ બચીએ.
- ૨૧-૨૨ રૂપિયે કિલેના ભાવની ચા અને ૮ રૂપિયે કિલેના ભાવની ખાંડને બદલે ૬ રૂપિયે કિલોના ભાવને ચણ પેઈને રાતે. પલાળી મૂકે. સવારે તેને ઉકાળી લે. ચણ ચડી જાય એટલે પાણી ગાળી લઈને તેમાં હળદર-મીઠું નાખે. વધારે સ્વાદિષ્ટ કરવું હોય તે ગળ, કોકમ પણ નાખે. અને પછી પાણીને જીરા અને મેથીને વઘાર. આપે. તે પીવાથી ઘણું સ્વાદિષ્ટ લાગશે. શરીરમાં સ્કૂતિ આવશે.. થાક ઊતરી જશે. દિવસમાં ગમે ત્યારે પી શકાય. - ચણાને તેલમાં વધારીને ચટણી સાથે તેને નાસ્તામાં ઉપગ કરી શકાય. એનાથી બાળકનાં શરીરની વૃદ્ધિ થશે. ફેફસાં મજબૂત થશે. - પીપરમીટ અને ચોકલેટને બદલે ચણાની, કોપરાની કે તલની, ચીકીની ટેવ પાડે. એને પ્રચાર વધારો. એનાથી તંદુરસ્તી સુધરશે.. ગે નહિ થાય તે ડોકટરનાં દવાનાં બિલથી પણ બચાશે.
For Personal & Private Use Only
Page #307
--------------------------------------------------------------------------
________________
૩૦૨ આ પ્રમાણે આપણા જીવનમાં ફેરફાર કરવાથી આપણે ખોરાકની ટેવ બદલવાથી, આપણા દાનના પ્રવાહ અને જીવદયાની દષ્ટિ બદ લવાથી આપણી તંદુરસ્તી સુધારી શકીશું. ખાંડ ખરીદવાની ચિંતામાંથી અને ચાના વધતા ભાવ જોઈને ધ્રુજારી અનુભવતાં અટકી જઈશું. આપણા ખર્ચમાં ગણનાપાત્ર ઘટાડો કરી શકીશું અને શેષણખોર સામે એક પ્રચંડ પડકાર ઊભું કરી શકીશું.
ઉપસંહાર ધાર્મિક જીવન જીવવાને, સંસ્કૃતિને વફાદાર રહીને જીવવાને, સાચી સમૃદ્ધિ અને સાચું સુખ મેળવવા અને સાચી શાંતિ મેળવ - વાને એક જ ઉપાય છે, પશુઓને અભયદાન આપી તેમનું સંવર્ધન કરવાને.
પશુઓને સંપૂર્ણ સંહાર થશે તે દિવસે હિંદુ પ્રજાની હિંદુઓ - તરીકે હસ્તી નહિ હોય. કદાચ તેઓ બીજી પ્રજાઓના કાયમના ગુલામ બની ગયા હશે.
આના ઉપાય માટે–
(૧) હાલના સંજોગોમાં માનવતાને દષ્ટિકોણ બદલ્યા સિવાય પશુઓ બચી શકશે નહિ.
(૨) દાનને પ્રવાહ કોલેજો અને હેસ્પિટલ તરફથી પાછો વાળો.
તેમ નહિ કરે તે પશ્ચિમી સંસ્કૃતિ અને પશ્ચિમી વિચારધારાના ભક્તો, પશુઓની હિંસામાં રાચનારા, લેહીમાંસના અને દારૂના વેપારના સમર્થ કે, પશુઓની કતલની યેજના ઘડનારા, તેવી જનાઓનો અમલ કરનારા, આવી યેજના માટે અબજો રૂપિયાના ખર્ચને મંજૂરી આપનારાઓ તમારા દાનના પૈસામાંથી ચાલતી કોલેજમાંથી ઘડાઈને હજારે લાખોની સંખ્યામાં બહાર પડયા જ કરશે. - તમારે હોસ્પિટલે ચલાવવી હશે તે હોસ્પિટલને દર્દીઓને પુરવઠે પૂરી પાડવે પડશે. લેકેએ બીમાર પડવું જ પડશે. બીમારી ફેલાવતા રાકને પ્રચાર કરે પડશે, માંસાહારને પ્રચાર કરે.
For Personal & Private Use Only
Page #308
--------------------------------------------------------------------------
________________
૨૦૩
માંસાહારથી માંદા પડે તેમને હોસ્પિટલમાં લાવે. અને એ બીમારીએની દવાઓ તૈયાર કરવા વધુ પશુઓ, વધુ પ્રાણીઓ અને વધુ પક્ષીઓ મારે. આ છે તમારા કોલેજો અને હોસ્પિટલને અપાતા દાનની ફલશ્રુતિ.
(૩) સુકાઈને મરી પરવારેલાં તમામ નદીનાળાં, તળાને ફરીથી ઊંડાં બેદીને જીવંત બનાવે. નહિ તે સમગ્ર પ્રદેશ ન પાણી થઈ જશે, પાણી વિના આજના તમામ ઉદ્યોગ, તમામ વાહનવહેવાર અને તમામ ખેતીકાર્ય સ્થગિત થઈ જશે. પરિણામે સમગ્ર પ્રજાનું મૃત્યુ.
(૪) જે ફળ ખાઈએ તે દરેક ફળનાં બીજ ઘરઆંગણે કુંડામાં વાવે અને દર વરસે એ છેડ ગ્રામપંચાયતને ભેટ આપી દે અને તેમ કરીને જંગલની શિલારોપણવિધિ કરે. જંગલે ઉગાડ્યા વિના વનમહોત્સવ ઉજવવા એ તે કુદરતની મશ્કરી કરવા જેવું છે. - કુદરતે ઉગાડેલાં જંગલે આપણે કાપીને બાળી નાખ્યાં છે. કુદરતને એની થાયણ પાછી નહિ આપીએ તે કુદરત આપણે જ નાશ કરશે.
(૫) પશુરક્ષા અને પશુસંવર્ધન દ્વારા અનાજનું ઉત્પાદન ખરચ ઘટાડી ગુણવત્તા વધારે. તેમ નહિ કરે તે આવતા દાયકામાં કદાચ પરને બદલે ૮૦ ટકા લેકે અર્ધભૂખે પેટે જીવતા હશે. સંભવ છે, તેમાં આપણા દરેકના કુટુંબીઓને અને વંશવારને નંબર લાગી ગયે હશે.
. . (૬) મકાન બાંધવાની આધુનિક પદ્ધતિ ગામડાના કુંભાર, સુતાર અને લુહારના ૨૫ લાખથી વધુ કુટુંબની છ આંચકી લેશે.
શહેરોમાં પથ્થરના વેરણિયા, લાકડાના વેરણિયા, કડિયા, સલાટ, જોઈ અને સુતાર એ છએ પ્રકારના કારીગરનું, તેમની કારીગરીનું અને આપણું પ્રખ્યાત શિલ્પકળાનું નિકંદન કાઢી નાખશે. આ દર ૩૦-૩૫ વરસે નવું મકાન બાંધવા લેકોએ નવું કરજ કરવું પડશે. અગાઉ લોકો પિતાનાં રહેઠાણે પિતાના વંશવારસેને વારસામાં આપી જતા. હવે મકાને ઉપરનું કરજ વારસામાં આપી જશે.
For Personal & Private Use Only
Page #309
--------------------------------------------------------------------------
________________
૩૦૪ હવે ભાવિ પ્રજાએ કરજ કરેલા મકાનમાં જન્મવું, કરજ કરેલા મકાનમાં રહેવું અને કરજ નીચે દબાયેલા મકાનમાં મરવાનું.
તમારા વંશવારસને કરજમુક્ત મકાને વારસામાં આપવાં હેય, તમારા લાખે કુટુંબને બેકાર બની ખુવાર થતાં બચાવી લેવાં હોય તે પશુરક્ષા અને પશુસંવર્ધન દ્વારા ગારમાટીનાં મકાને ગામડાંમાં બાંધે જ છૂટકો છે. અને શહેરમાં ભારતની પ્રાચીન પદ્ધતિનાં મકાને બાંધવા સિવાય બીજો વહેવારુ વિકલ્પ નથી. . (૭) મોટા ઉદ્યોગે ગામડાંમાં લઈ જવાની દરખાસ્તને અમલ થશે તે ગામડાંની સંસ્કૃતિ નાશ પામશે. ગામડાંને સ્વતંત્ર કારીગર મજૂર બનશે અને એની મજૂરીમાંથી પેદા થનારી સંપત્તિ શહેરમાં ખેંચાઈ જશે.
ગામડાંને સમૃદ્ધ કરવા હોય તે યંત્ર ઉદ્યોગે બંધ કરી યંત્રને સ્થાને ફરીથી પશુઓ લાવવાં જોઈએ.
(૮) ગામડાંને દત્તક લેવાની વાતમાં ફસાવા જેવું નથી. એમ કરીને દત્તક લેનાર ગામડાની મજૂરી રૂપી મૂડીને પિતે ઉપગ કરશે, બદલામાં તેમને ફિલ્મી જીવન અને પરદેશી રહેણીકરણી મુજબ જીવતાં શીખવશે. આ
(૯) તમે જે ગરીબી અને માનસિક તાણ ભેગવે છે તે . તમારા વંશવારસોને આપી જવા ઈચ્છતા ન હો તે ગૃહ અને ગ્રામ્ય ઉદ્યોગને માલ વાપરવાને જ આગ્રહ રાખે. ગૃહ અને ગ્રામ્ય ઉદ્યોગ અને પશુરક્ષા અને પશુસંવર્ધન એકબીજા સાથે સંકળાયેલાં છે.
(૧૦) આજના પલટાયેલા સંજોગોમાં ઘઉં ખાવા એટલે પશુ નાશને ઉત્તેજન આપવું. પશુઓ બચાવા માટે કસાઈઓને પૈસા આપવાની જરૂર નથી. એ બેટી અને અવહેવારુ રીત છે. તમે જુવાર, બાજર, મકાઈ ખાઓ એટલે પશુરક્ષાનું પુણ્ય મળશે. પશુરક્ષા માટે આજના બદલાયેલા સંગેમાં એ જ એક વહેવારુ અને સહેલે ઉપાય છે.
(૧૧) ખાદ્ય તેલ તમામ પ્રજાને કદી પૂરું પડી શકે જ નહિ
For Personal & Private Use Only
Page #310
--------------------------------------------------------------------------
________________
૩૦૫
પશુઓ બચાવી, ખેરાકની ટેવ ન બદલે તે પ્રાણીઓની ચરબી વાપરતા થઈ જવું પડશે. આજે પણ તે છૂટથી વપરાવા લાગી છે.
(૧૨) પશુરક્ષા અને પશુસંવર્ધન દ્વારા તમામ પ્રજાને શુદ્ધ. ઘી મળી શકે તેમાં જરા પણ શંકા નથી. પછી તમને તેલ ખાવાની. જરૂર જ નહિ રહે.
(૧૩) ખાંડની વાજબી વપરાશ કરતાં તેને દુરુપયેગ વધુ થાય. છે. પીપરમીટ, ચેકલેટ, મીઠાં પીણાં એ તમામમાં ખાંડ વપરાય છે. એ તેને દુરુપયેગ છે
(૧૪) પશુરક્ષા અને પશુસંવર્ધન નહિ તે દૂધ-ઘી નહિ, દૂધ-ઘી નહિ તે વિદ્યા નહિ, વિદ્યા નહિ તે સંસ્કાર નહિ, સંસ્કારહીન. પ્રજા દાદાઓને સમૂહ બની જશે, અને જેમ યાદવે દારૂ પીને અંદઅંદર કપાઈ ગયા તેમ સંસ્કારહીન પ્રજા દારૂ પીને સ્ત્રીઓ ઉપર બળા. ત્યારે કરવા જતાં અંદરોઅંદર કપાઈને નાશ પામી જશે.
(૧૫) માનવીનું પતન ત્રણ રીતે થાય છે: (૧) આર્થિક (૨) શારીરિક અને (૩) માનસિક - આર્થિક ઘસારે લાગે છે તેની જાણકારી તે જ વખતે થાય. છે. કાલે બેન્કમાં લાખ રૂપિયા હતા તેમાંથી આજે પાંચ હજાર ઓછા. થાય તે તે તે જ ક્ષણે ખબર પડે છે.
શારીરિક બળ : ૨૦ વરસની ઉંમરે હતું તેટલું જ બળ પિતાનામાં છે એમ ૪૫ વરસની ઉંમરને માણસ ધારતે હોય પણ કઈ વાસ કટીને પ્રસંગ આવે અને થાક લાગે ત્યારે તેને જ્ઞાન થાય છે કે
હવે શરીરબળ ઓછું થયું છે. છે પરંતુ માનસિક પતન એવું ભયંકર છે કે મનુષ્ય જેમ જેમ. નીચે પડતું જાય છે તેમ તેમ તે પિતાને વધુ સારો માનવા લાગે છે અને દુષ્કૃત્યમાં વધુ ને વધુ આગળ વધે છે. દુષ્કૃત્યમાં આગળ વધ્યા પછી તેને નીતિવાળા અને ચારિત્ર્યશીલ માણસે મૂરખ લાગે છે.. પાપમય જીવન જીવનારા બાહોશ અને બુદ્ધિમાન લાગે છે.
ભા. ૪–૨.૦
For Personal & Private Use Only
Page #311
--------------------------------------------------------------------------
________________
૩૦૬
આપણા રાજદ્વારી આગેવાનનું ઘાર. માનસિક અધઃપતન થયું છે. તેઓ દારૂ, માંસ, માછલીના આહારને જીવનની આવશ્યક ક્રિયા માને છે. દેશની ઉપર દર વરસે અખો રૂપિયાનું પરદેશી દેવું વધારીને તેમાં ગૌરવ અનુભવે છે. દેશમાં વકરી રહેલાં લૂંટફાટ, શેષજી, ભ્રષ્ટાચાર અને બળાત્કારી તેમનું રૂવાડું ફરકાવતાં નથી.
આ તમામના ઉપાય એક જ છે; ગારક્ષા, વનરક્ષા, ભૂરક્ષા અને જલરક્ષા દ્વારા ગૃહ અને ગ્રામ ઉદ્યોગાના વિકાસ કરવા, અને હામહવના દ્વારા અને લાખેાની સંખ્યામાં ભજન મ`ડળીઓ તૈયાર કરીને તેમ જ ભજનની રેકર્ડીના ઘેર ઘેર પ્રચાર કરીને વાતાવરણ શુદ્ધ કરવાના. વાતાવરણમલિન આત્માઓને હટાવીને શુદ્ધ નહિ કરાય ત્યાં સુધી માનસિક અશુદ્ધિઓ દૂર થશે નહિ.
માનસિક અશુદ્ધિઓ દૂર થશે તે જ લોકો સંતા, મહતા અને મુનિ-ભગવ'તા તરફ ઉન્નતિ માટે મીટ માંડશે,
*
For Personal & Private Use Only
Page #312
--------------------------------------------------------------------------
________________
શું અંધકારની જેમ પ્રકાશ પણ વધી રહ્યો છે?
દેશકાળના સૂસવાટા મારતા વાયરાની ઝપટમાં મોટા વડલા ય ધરતી ભેગા થવા લાગ્યા છે. આવી સ્થિતિમાં ઘણીવાર એવા ભય પેસી જાય છે કે ભાવિ કેટલું ભયંકર હશે? માજ’ કેવી અંધકારમય ખની છે!
પણ જયાં આંખો ખેં'ચીને દૂર દૂરના કોઈ ક્ષિતિજ તરફ નજર કરું છું, તે પ્રકાશની એકાઢી નાની પશુ તેજરેખા ધીમી ગતિએ આગળ ધસી રહી હેાય તેમ લાગે છે. એની ચાલની રહેલી ગ'ભીરતા અને મક્કમતા તે જાણે એમ કહી રહી છે કે આ તેજરેખા આલા અંધકારને ભેટ્ટીને ખતમ કરી નાખવા માટે જ આગળ વધી રહી છે.
કદાચ
ધીમે પ્રીમે આ તેજરેખાની લંબાઈ, પહેાળાઈ વધતી જાય અને વિરાટ ક્ષેત્રને આવરતી જતી આગળ વધતી જાય તે નવાઈ નહિ.
આ કલ્પનામાત્ર મારા સાડા ત્રણ ક્રોડ રૂવાંડામાં આનંદની મીઠી અને તીખી લહેરી પ્રસરાવી દે છે.
વાહ ! કેવું સભ્ય હશે એ ગગન ? કે જેની નીચે રહેલી આર્યોવત'ની આ મહાપ્રજા પાતાનું રાળાઈ ગએલું સુખ, શાન્તિ, સંપ, ત્યાગ, તપ અને તિતિક્ષાનું જીવન પાછું પ્રાપ્ત કરીને સુખ ઉપરની અનેાખી લાલીથી અને ભારે ખુમારીથી ધરતીને શૈાભાવતી હશે !
પ. શ્રી ચન્દ્રશેખરવિજયજ
For Personal & Private Use Only
Page #313
--------------------------------------------------------------------------
________________
કમલ પ્રકાશન ટ્રસ્ટ તરફથી બહાર પડતાં પુસ્તકોનાં
પ્રાપ્તિસ્થાન :
વધમાન સંસ્કૃતિધામ પ્રભાવતીબહેન છગનલાલ સરકાર સંસ્કૃતિ ભવન, ૬, ધન મેન્શન, અવંતિકાબાઈ ગોખલે સ્ટ્રીટ, ઓપેરા હાઉસ, મુંબઈ-૪ ફોન : ૩૬૧૭૨૦
શ્રી જૈને પ્રકાશન મંદિર C/જસવંતલાલ ગિરધરલાલ દેશીવાડાની પોળ,. કાળુપુર, અમદાવાદ
ઓફિસ કમલ પ્રકાશન ટ્રસ્ટ જીવતલાલ પ્રતાપશી સંસ્કૃતિ ભવન, ૨૭૭૭, નિશાળ, ઝવેરીવાડ રિલીફ રોડ, અમદાવાદ-૩૮૦૦૦૧ ફોન : ૩૩૫૭ર૩, ૩૮૦૧૪૩
અખિલ ભારતીય સંસ્કૃતિ રક્ષક દળ ચંદનબહેન કેશવલાલ સંસ્કૃતિ ભવન, ગોપીપુરા, સુભાષચેક, સુરત
અમરશી લક્ષ્મીચંદ કોઠારી તપોવન સંસ્કારધામ એસ. ટી. સ્ટેન્ડ પાસે,
ધારાગિરિ, નવસારી-૩૯૬૪૨૪ શંખેશ્વર
પિ. કબીલપર જિ. વલસાડ (વાયા હારીજ)
ફેન : ૩૯૫૯/૩૯૨૪
For Personal & Private Use Only
Page #314
--------------------------------------------------------------------------
________________ noncoronnoncencovaca - પૂ. પં. શ્રી ચન્દ્રશેખરવિજયજીના પુસ્તકો આખો સેટ ઘરઘરમાં આજે જ વસાવી લો બાળકે, કિશેરે, બહેનો મોટેરાંએ સહુને પ્રિય સાહિત્ય આજ સુધી આ પુસ્તકોએ સેંકડો યુવાનેના અને બહેનના જીવન-પરિવર્તન કર્યા છે. આપના ઘરમાં આ સેટ પડ્યો હશે તે કથા રેક કોઈકનું પણ જીવન પ્રકાશ....પ્રકાશ....ની બૂમ પાડતું અંધકારમાંથી સદા માટે છૂટકારો પામી જશે. નાનકડું મૂલ્ય અને જીવન-પરિવર્તનને અમૂલ્ય લાભ આર્યાવર્તાની મોક્ષપ્રધાન સંસ્કૃતિની ત ઘર ઘરમાં પ્રગટાવવા મથતું માસિક... HilET SUNASAR ચિત્તક : 5 શ્રી ચન્દ્રરોખરવિજયજી. સંપાદક : ગુણવંત શાહ સહસંપાદક ભદ્રેશ શાહ આજે જ ગ્રાહક બને ત્રિવાર્ષિક લવાજમ રૂા. ૩૦/આજીવન સભ્ય રૂ. 150/ મૂલ્ય : રૂા. 15-00 For Personal & Private Use Only