SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૮ છે અને તેમના બચાવમાં કહે છે કે મૂડીદારે પિતાના આગલા જન્મના શુભકર્મનું પરિણામ ભોગવે છે માટે તેમની ઈષ ન કરવી જોઈએ, અને ગરીબે પિતાના આગલા જન્મનાં દુષ્કર્મોનાં ફળ ભેગવતા હેઈ, પિતે જે સ્થિતિમાં છે તે પિતાનાં જ કર્મનું ફળ હેઈ, જે હાલતમાં આવે છે તેમાં સંતેષ માનવો જોઈએ. ધર્મ લેકેને સંતોષમાં રહેવાનું શીખવતે હેવાથી તે માસના વર્ગગ્રહના સિદ્ધાંતમાં મોટો અવરોધ છે એમ તેને લાગે છે, માટે મૂડીદારની સાથે સાથે તમામ ધર્મસંપ્રદાયનું નિકંદન કાઢી નાખવાનું પણ તે કહે છે. વર્ગવિહીન, ધર્મવિહીન, શેષણવિહીન વિશ્વની એની કલપના છે, અને એને ઉપાય તેને માત્ર વર્ગવિગ્રહમાં જ જોવા મળે છે. માસને હિંસક કાર્યક્રમ પણ અનેક મૂડીદારને બદલે એ રાજસત્તાની સરમુખત્યારી પદ્ધતિની હિમાયત કરીને નીચેને કાર્યક્રમ સૂચવે છે? (૧) ઉત્પાદનનાં તમામ સાધન-જમીન કારખાનાં વગેરે રાજ્યની માલિકીનાં કરી નાખી તેને વહીવટ રાજ્ય દ્વારા ચલાવે. (૨) ઉત્પાદનાં સાધને સિવાયની બીજી અંગત મિલકત હોય તે માણસ પાસે રહે પણ તે મિલક્તને ઉપગ તેમાંથી આવક મેળવવા માટે તે કરી શકે નહિ. - (૩) વારસાહક નાબૂદ કરવામાં આવે. છે જે લેકે ક્રાન્તિને વિરોધ કરે તેની તમામ માલમિલક્ત જપ્ત કરવામાં આવે. (૫) દેશને તમામ શરાફી વહેવાર રાજ્ય ચલાવે. (૬) સંદેશ અને રાજ્ય-વહેવારનાં તમામ સાધને રાજ્યહસ્તક રહે. () ખેતી અને ઉદ્યોગે રાજ્યને આધીન રહે. (૮) ખેતી અને ઉદ્યોગેનું પ્રમાણ એવી રીતે જળવાઈ રહેવું જોઈએ, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005616
Book TitleVishvamangal Granthmala Part 04
Original Sutra AuthorN/A
AuthorVeishankar Murarji Vasu
PublisherKamal Prakashan
Publication Year1989
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy