SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ છે તે ખાટા છે. એ ખોટા શબ્દ પ્રચલિત કરવા પાછળના ઉદ્દેશ લેાકેાની ઘી, એ ફ્રૂટ એટલે ચરખી છે એમ માની ચરખી ખાવા તરી સૂગ ઓછી કરવાના અને લેાકેાને ચરખી ખાતા કર્યાં પછી તેમને માંસાહાર તરફ વાળવાના છે, જેથી તેમને ખ્રિસ્તી ધર્માંમાં વટલાવવાનું સુગમ મને. લેાકાને શ્રીને ખલે ચરી ખાતા કરવાની શબ્દજાળ ખો શબ્દ છે — અંગ્રેજીમાં ghee, – ઘી પરસન્ટ, ગુજરાતીમાં ઘીની ટકાવારી અને હિંદી ભાષામાં ધૃતાંશ. - ઘી અને ચરખી એક જ પદ્મા નથી, મન્નેના સ્વાદ અને ગુણ જુદા છે. ચરખી પશુ ખારાક ખાય પછી તેના શરીરમાં દશ દિવસે અને છે. ઘી પશુઓને કપાસિયા ખવડાવા કે ૨૪ કલાકમાં બને છે. ચરખી અપાચ્ચું છે, તે પચતી નથી. ખારાક સાથે ખાધા પછી તે ઝાડા વાટે અહ્વાર નીકળી જાય છે. પણ શરીરમાંથી ઝાડા વાટે તેને અહાર ફેકી દીધા પછી આંતરડાને તેના શ્રમ પહોંચે છે. એ શ્રમ કરવામાં તેમને ચરખીમાંથી કાંઇ જ પાષણ મળતું નથી, તેથી આંતરડાં થાકી જાય છે અને તેથી ચરમી ખાનારને ગૅસ થાય છે, કબજિયાત અથવા ઝાડા થાય છે, ભૂખ ઓછી લાગે છે. ચરખી નસેામાં ચાંદાં પાડે છે. દવામાં ખાવામાં આવતા ખનિજ કૅલ્શિયમની કણી એ ચાંદાંમાં કાઈ વાર ચાંટી જાય છે ત્યારે નસનું પેાલાણ પુરાઈ જાય છે. આ ચાંદાં જો હૃદયમાં લેાહી વહી જતી નસમાં પડે અને તેમાં કૅલ્શિયમની કણી ચાંટી જઈને લેાહીના પ્રવાતુ અટકાવી દે તા તરત જ હૃદયરોગના હુમલા શરૂ થાય છે. આ રોગને એન્જાઇના કહે છે. જો તાત્કાલિક દાક્તરી સારવાર ન મળી શકે તેા દરઢીનું અવસાન થાય છે. શરીરના ખીજા ભાગમાં કાઈ નસમાં આવું અને તે ત્યાં ગાંઠ અંધાય છે અને ઢાઇ વાર પરેશન પણ કરવું પડે છે. પણ શુદ્ધ ઘી સુપાચ્ય છે, બળવર્ધક છે. વી વર્ષીક છે. થાક ઉતારનાર છે. એનું ત્વરિત ગતિએ વીમાં રૂપાંતર થાય છે. એ હૃદયને બળ આપનાર છે. કમજિયાત મટાડીને દસ્ત સાફ્ લાવનારું છે. જડ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005616
Book TitleVishvamangal Granthmala Part 04
Original Sutra AuthorN/A
AuthorVeishankar Murarji Vasu
PublisherKamal Prakashan
Publication Year1989
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy