________________
૧૩
વધારા થવા દીધા છે અને નખળા લેાકેાને રાહત આપવાના ઓઠા નીચે. પરદેશી હલકા પ્રકારનાં અને લેાકાને જેની તરફ નફરત છે એવાં જુદી જુદી જાતનાં તેલા આયાત કરીને હૂડિયામણને મેટા પાયા ઉપર દુČય. કર્યાં છે.
આવી બિનજરૂરી, અન્યાયી, અનાર્થિક અને અવાસ્તવિક નીતિઆને કારણે આયાત કરવી પડતી ચીને પાછળ કેટલા પ્રધાના, અમલ દ્વારા કે મળતિયા વેપારીઓનાં અંગત હિત સચવાતાં હશે ?
આવાં બધાં પગલાં પાછળ એ કારણેા કલ્પી શકાય છે : (૧) આડતરી રીતે ગાયાનું સંવર્ધન અશકય ખનાવી તેમને કતલખાનાં તરફ વાળવી. અને (૨) અંગત લાભ ખાટવા અને અમુક ચાક્કસ વ્યક્તિઓને લાભ કરાવી આપી ખલામાં તેમની પાસેથી ચૂંટણી માટે માતબર રકમ. લેગી કરવી.
વનસ્પતિ ઉદ્યોગને પ્રાત્સાહન આપીને સરકારે ગામડાંઓના માલધારીઓના પશુધનને ઝડપથી ડેરીએ તરફ વાળ્યું, અને ત્યાંથી કતલખાનાં તરફ. ગામડાંઓમાં માટી સંખ્યામાં ગાયા કતલ કરી શકાય તેવાં મોટાં કતલખાનાં ન હાય. ગામડાંના લેાકેાની નજર સામે ગાય કપાય તે ટાકાના રાષ ભભૂકી ઊઠે. અને શહેરમાં પશુઓ ન હોય અને દૂધની. જરૂરિયાત હાય, માટે શહેરાને દૂધ પૂરું પાડવાના બહાના નીચે પશુઓને ગામડાંઓમાંથી શહેરામાં લાવી ત્યાંથી ક્તલખાને મેલી દેવામાં આ. વહીવટી પગલું છે.
જો ગામડાંઓમાં પશુએ રાખવા દેવાની લોકોને સગવડ કરી આપવામાં આવે તે ગામડાંઓમાંથી પશુઓ ડેરીઓમાં આવે નહિ. અને કુંતલખાનાંઓને કાપવા માટે પશુઓને પુરવઠા મળી શકે નહિ.
ડેરી એટલે પશુઓનુ ચૂંટણખાનું?
શહેરની શ્રીઆને શહેરનાં ફૂટણખાનાંઓ બેંકે સરખાવી શકાય. કૂટણખાનામાં કદી પણ કુરૂપ કે માટી ઉંમરની સ્ત્રીઓ જોવામાં નહિ આવે. સમાજવિરાધી તત્ત્વા છળકપટથી સુંદર યુવાન બાળાઓને ફસાવીને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org