SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ જૂના માલિકના કહ્યા મુજબ ઘર ચલાવવાનું? હટ!! ધારે કે તમે એક મકાન ખરીદી લીધું, પણ તેમાં એક શરત થઈ કે જુને માલિક જે રીતે આ મકાનમાં રહેવાનું કહે તે રીતે જ તમારે આ ઘરમાં રહેવાનું. - જે આ શરતપૂર્વક જ તમે મકાન માલિક બન્યા છે તે શું તમે તમારા જ કહેવાતા ઘરમાં રહીને માલિકીને આનંદ અનુભવશે કે ગુલામીને ત્રાસ? અંગ્રેજોએ ભારતીય પ્રજાની આવી જ બૂરી વલે કરી છે. ભારત સંપીને તે ગયા; પણ આજે ય ભારતને વહીવટ, શે! ભારતની પ્રજાનું તન, મન અને જીવન પણ તે લેકેની ઈચ્છા મુજબ જ ચાલે છે. સ્વતંત્રતા તે તેનું નામ, જેમાં આપણે આપણી એક્ષલક્ષી પ્રાચીન સંસ્કૃતિગત પરંપરાઓ પ્રમાણે જીવવાની સ્વતંત્ર હવા માણી શક્તા હેઈએ. - જે બીજાના આદેશ, ધમકી, લાંચ વગેરેના ઓથાર નીચે જ આપણે જીવવાનું હોય, આપણી ગૌરવવંતી પ્રાચીન પરંપરાએને છોડી દેવાની હેય, તે તેમાં સ્વતંત્રતા શું? આ તે ભયાનક અને ભેદી ગુલામી જ કહેવાયને? હાય! પણ આપણે તે સ્વતંત્ર જાહેર થઈ ગયા છીએ! | હવે આપણને ગુલામીમાંથી છોડાવશેય કણ? હવે આદેલન કરશે કોણ? પં. શ્રી ચન્દ્રશેખરવિજયજી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005616
Book TitleVishvamangal Granthmala Part 04
Original Sutra AuthorN/A
AuthorVeishankar Murarji Vasu
PublisherKamal Prakashan
Publication Year1989
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy